SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 18 P વિધવા વિષે કંઇક ઉદ્દગાર. લેખક : ભાગીલાલ પેથાપુરી તરણ ન પૂવો તેમજ આચાયે કાઇપણ સમાજને અમુક રીતે બંધનમાં ક્ર નિયમમાં લાવી મૂકવાને શક્તિમાન ન હતા. જેમ જેમ સમયને પ્રવાહ બદલાતા જાય અને જેમ જેમ નવી જરૂરીઆત ઉભી થાય તેમ તેમ સમાજ સંરક્ષણ માટે આાપજ જીંદા જુદા રિવાજોને ગ્રહણ કરતી જાય છે. આચાર્યોએ તા ફકત તેવા વિચારાની નોંધજ રાખી છે. કેટલીક વાર એક મનુષ્ય સમાજ સરક્ષણ માટે તત્કાલમાં કામદાકારક પણ લાંખે સમયે નુકસાન કરે તેવા રિવાજોને પણ સ્વીકારી લે છે. આપણા સમાજમાં વિધવા વિવાહને પ્રતિબંધ છે, તેથી એમ ન માનવુ કે આચાર્ય તેમજ પૂર્વજોએ આ કાયદે ઘડેલા છે; પણ સમાજને તેવા પ્રતિબંધની જરૂર જણાઈ હશે ત્યારેજ તે અમલમાં આવ્યા હશે. વિધવા વિવાહની બે બાબતે વિચારવા જેવી છે. એક તે હલકી કામમાં સ્ત્રી કરતાં પુરૂષોની સ ંખ્યા વધુ પ્રમાણુમાંજમાં હાય છે અને તે કામમાં પુનઃલગ્ન થાય છે અને તે પ્રમાણે કરવામાં આવે તેાજ દરેક પુરૂષ સ્ત્રી · મેળવી શકે. બીજી બાબત એ છે કે ઉંચ વર્ગોમાં પુરૂષ કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હાય છે એટલે દરેક કુંવારી કન્યાને એક વર મળવા મૂશ્કેલ હાય છે એટલે વિધવા વિવાહ માટે ખીજે વર મેળ-ક' વા કયાંથી? આથીજ ચ વર્ગોંમાં કુવારી કન્યા અવિવા. હીત ન રહી જાય તે માટે વિધવા વિવાહ પ્રતિબંધક ડીક થઇ પડે. આતા આપણને ધ્રુવી રીતે પ્રતિબંધ મુકાયે તેનું સ્વરૂપ જણાવ્યુ. પણ હાલના જમાનામાં તે ઉલટી સ્થિતિ છે. આપણી નજરા આગળ જોઇ રહ્યા છીએ કે સ્ત્રીઓને વેચવા સાટવાના અગર લાકડે માંકડુ વળગાડી દેવાના હક્ક જાણે પરમેશ્વરે અલ્સેા ન હાય શું! તેમ લાગે છે. સમાજમાં બાળાઓને સમજણ આવતાં પહેલાં ગમે તેની સાથે પધરાવી દેવામાં આવે છે. ધણા સભાવીત ગૃહસ્થાને ત્યાં દીકરીને જન્મ થયો કે જાણે આનંદથી પુલાય છે, કારણ કે તેમની લેાભી દશા સતાષાય છે, દારિદ્રતા ઘૂરકીયાં કરતી નાસે છે, પેાતાની દીકરી વેચી તે પૈસે તાગડધીના કરવામાં પેતે આનંદ માને છે, ત્યારે કહેા જોઇએ તેવે સમયે દીકરીના ભવિષ્યના સુખના વિચારે કયાંથી સુઝે ? જ્યારે શાંત ચિત્તે તેને સુખ કેમ ઉત્પન્ન થાય તેવી યેાજનાએ વિચારવામાં આવે ત્યારે રૂઢિચુસ્તો તેવાઆને દાબી દેવા તનતેડ પ્રયાસ કરી નીંદાને પાત્ર અંનાવી મૂકે છે. વિધવાઓની પરિસ્થિતિના અભ્યાસ કરનાર જરૂર આપણી સમાજ પ્રત્યે ધૃણાની દષ્ટિએ જોયા સિવાય નહિ રહે. વિધવાન્હેને પ્રત્યે એવું શરમ ભરેલું વન ચલાવવામાં આવે છે કે જાણે વૈધવ્યનુ દુઃખ આખું હાયને શુ ? તેવી રીતે સાસુ-સસરા, સગાસબંધી તરફથી તિરસ્કારાય છે. જે બાપના ઘેર પંદર વરસ લાડ લડી. ખા—પી માટી થએલી દીકરી જ્યારે વિધવા થતાં તેની તરફ ધિક્કારની નજરે જોવાય છે, અપશુકનીયાળ ગણાય છે, અને એને એક ગુલામડી કે ચાકરડીની માર્ક જીંદગી ગુજારતાં પશુ ાટલાના ટુકડાના પણ સાંસા પડે, પેાતાની લાભશાની તૃપ્તિ ખાતર ભાળી વિધવાને વૈધવ્ય દુઃખ કેટલુ' સહેવું પડે છે, એની કલ્પના કયાંથી હેાય ? વિધવાઓના અસહ્ય દુઃખની કલ્પના એ જડશુઅેના મગહસાવવામાં આવે તે જરૂર તે બાબતમાં કંઈ કરી શકે. સમાજમાં તેઓને કેટલું અપમાન સહન કરવું પડે છે, કેટલાં મેણાંટાણાં સહન કરવા પડે છે, તે જો સાંભળવામાં આવે તે તે અંગે કંપારી આવ્યા સિવાય નહિ રહે. સમાજમાં નીચામાં નીચુ સ્થાન ભાગવતી વિધવાઓની જાણે જીવનની કિમ્મતજ ન હોય તેમ તેમની સાથે અધમતા વપરાય છે. પરમેશ્વરે તેમને સમજશક્તી આપી છે, સારા નરસાના વિચાર કરવાની મુધ્ધિ પણ તેમને આપી છે, અને જ્વનમાં સુખ ક્રમ ઉત્પન્ન થાય તેનું પણ તેમને જ્ઞાન હૈાય છે, એકંદર જેવી રીતે આપણે જીવન જીવીએ છીએ તેવા દરેક પરિ-અધિકાર એક મનુષ્ય તરીકે તે ભાગવી શકે છે, ત્યારે એક સમાજના બંધન તરીકે તેમની કાયમી પશુ જીંદગી ગાળતી ન અટકાવાય ત્યારે તે હડહડતા અન્યાય નહિ તેા ખીજું શું? સમાજ ઉપરથી આવે એને આછા કરી વિધવાએ શાન્તિથી પેાતાનુ જીવન ગાળી શકે તેવા દરેક ઉપાયા હાથ ધરવામાં આવે તે! જરૂરથી સમાજમાં કંઈ નવીન વાતાવરણુ પ્રેરાય, દીકરી વિધવા થઇ કે તેના નશીખને વાંક કાઢે છે પણ જાણી શ્રૃઝીને ધરડા ખચ્ચર સાથે પરણાવવામાં આવે અને વિપરીત પરીણામ અને તેમાં દીકરીના નશીખને દોષતા કાઢે શું વળવાનુ છે? જાણી બૂઝી દીવા લઇ કુવામાં પડે ત્યાં નશીબ ક્યાં આડું આવે છે ? આવા આવા સદગૃહસ્થાના પાપે તે સમાજમાં વિધવાએ રાડે ટ્રાયેા છે, અને વિધવા હેને પાતે સદાચાર પાળી ધમ ધ્યાનમાં મગ્ન રહી નીતિમય જીવન ગાળે તે આનંદની વાત છે, પણ હાલના જમાના ચંચળ છે, પેાતાના મગજપર કાબુ ઘડીકમાં ગુમાવી બેસે છે, પગલે પગલે પતીત થવાનો સંભવ રહે છે, ગુંડા લેાકા અને સમાજના નાયકાના લાડકવાયા પુત્રાથી વિધવાઓનું જીવન જોખમાઇ રહ્યું છે, અને ઘણી વ્હેનેાએ આ પાપી ખપ્પરમાં પેાતાનું ખળીદાન પણ આપી સમાજને શાપના મુખમાં નાંખી મરણનું શરણ સ્વીકાર્યું છે. આપણા સમાજમાં પુરૂષો ૨-૪ કે તેમને કાવે તેટલી ( જુએ પાનું.) આ પત્ર શ્રી જમનાદાસ અમરચંદ ગાંધીએ ધી કલાપી પ્રીન્ટીંગ પ્રેસમાં છાપી શ્રી જૈન યુથ સીંડીક્રેટ માટે ન્યુ બજાર, સેન્ટ્રલ બીલ્ડીંગ દુકાન નં. ૨૪, મુંબઇ નં. ૨, તરૂણ જૈન એજ઼ીસમાંથી પ્રગટ કર્યું".
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy