________________
XXX NE vK ON OR RENT H ૧૨૬
તરૂણ જૈન.
તા. ૧૬-૬-૩૪
કેન્ફરન્સમાં પસાર થયલા ઠરાવા ( ગતાંકથી ચાલુ)
(૨૩) સાધુ સ ંમેલનને ધન્યવાદ અને ભવિષ્ય માટે વિન ́તિ :——તાજેતરમાં સાધુવયે†ના સંમેલને શાસ્ત્ર, પરંપરા અને વિવેક અંધિ એ ત્રણેની મદદથી તેઓએ પાતાની દરના મતભેદને જ્યાનમાં લઇ જે પ્રસ્તાવા સર્વાંનુમતિથી કરવામાં એક માસ કરતાં વધારે દિવસેા ગાળી જે 'મહા પ્રયાસ કર્યો છે અને ધર્મના પ્રનેામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની આવશ્યકતા સ્વીકારી છે તે માટે તેમજ એકનાં સ્થાપન તેજાના ઉત્થાપનની કેટલીક વિષમ સ્થિતિને સમન્વય કરી દૂર કરી છે તે માટે તે સંમેલનને આ કાન્ફરન્સ હૃદયપુર્વક અભિનંદન આપે છે અને નમ્રતાપૂર્વક જણાવે છે કે થયેલા પ્રસ્તાવોમાં જે કાંઈ અપૂર્ણતા, અસ્ફુટતા, અનિશ્રિ તતા, અવ્યાપકતા રહી હેાય તે આવતાં મુનિ–સંમેલનમાં દૂર કરવામાં આાવે તથા નીચે જણાવેલ ખાખતાના નિય કરવામાં આવે. (૧)દીક્ષા લેતાં પહેલા જેટલા અભ્યાસની જરૂર હેય તે. (૨) સાધ્વીએ માટેની દીક્ષાની વય, અભ્યાસ, પાત્રતા આદિના નિયમે.
(૩) દીક્ષા લઇ છેડનાર અને પાછી લેનાર માટેનું રહેવુ... જોઇતુ બંધારણ.
(૪) શિથિલતા અને તે પાષક એકલ વિહાર, જુદા જુદા ગચ્છના પ્રત્યેનું વલણ, વિહાર તંત્ર કેટલીક ખાખતામાં એક સ્થાપે ખીજા ઉત્થાપે એવી વિમાસણ ને મુઝવણમાં નાખે તેવી સ્થિતિ, અમુક મુનિના માલેકીવાળા થયેલ પુસ્તક ભાર અને અમુક સધાડાનેજ ઉતરવા માટેના ખાસ ઉપાશ્રયે! વગેરે સબંધી સમયેાચિત સામ્યસૂચક ઉકેલ.
હૈયાતીમાં પુત્રી કે સ્ત્રીને ખાસ સીધેા વારસો મળતા નથી માટે પુત્રાની માકક પુત્રીને અમુક હિસ્સો આપવા. સંયુકત કુટુંબમાં જ્યાં પતિને વસીયતનામાના હક્ક ન હોય ત્યાં તે મરણ પામતાં તેની વિધવા અને સંતાન તેના પશ્ચાત વિદ્યમાન ભાઈ સાથે નિયત કરેલ નિયમ પ્રમાણે હિસ્સાદાર બને. પતિ નિસંતાન મરણ પામે તે વિધવા કુલ માલિક
બનવી જોઇએ.
(૨૫) જૈનામાં મરણ પ્રમાણ ઘટાડવા જોઇતા ઉપાયો-સ્વચ્છ હવાવાળી ‘ જૈન કાલેાની ’ ની સ્થાપના, સુવાવડખાનું, નિશાળે જતાં છોકરાં છોકરીઓની તબીયત તપાસવા મેડીકલ કમીટી, આરેાગ્યના જ્ઞાન માટે લેન્ટન, લેકચર્સ અને સાહિત્યના પ્રચાર અને એક જનરલ હાસ્પી ટલની જરૂર.
(૨૯) યુતિ વગ અગત્યનું અંગ હાઇ પેાતાનું શિક્ષણ આપે. સ ંમેલન ભરે અને શ્રાવક્રા તેમના માટે પાઠશાળા ખેલી
(૩૦) શ્રી કેળવણી—ખંડેને ઉચ્ચ કેળવણી લેતી થાય તે દિશાએ પ્રયત્નની આવશ્યકતા.
(૩૧) કોન્ફરન્સના હરાવાને પુષ્ટિ—ગત કન્કરન્સના હરાવાને પુષ્ટી આપે છે. ( સંપૂર્ણ )
(૨૮) સ્ત્રીઓને મળવા જોઇતા વારસા હુ— હિન્દુ લા જૈનેને લાગુ પડે છે તે આધારે પુત્રની
( છેલ્લા પેજનુ ચાલુ )
વખત લગ્ન કરી શકે છે. હજી તે! સ્મશાનમાં મુડદુ અળતુ હાય ત્યાં નવા ચાંલ્લાની વાતે થાય, ત્યાં સ્ત્રીઓને સતી ધર્મના પાઠ ભણાવનારા નથી સમજતા કે તમાને જેટલી તૃપ્તીની લાલસા છે એથી હેજે એછી સ્ત્રીઓને નથી. હાતી તે શા માટે તેમને અન્યાય કરી છે?
(૫) દીક્ષાને અંગે સંધ સ ંમતિની આવશ્યકતા. (૨૪) કોન્ફરન્સના બંધારણમાં ફેરફાર કેટલીક સામાન્ય બાબતમાં કરવામાં આવ્યા છે, જેમકે કાન્ફરન્સનું જ્યાં
અધિવેશન ભરાય ત્યાંથી દર્ પ્રતિનિધિ દીઠ રૂા. 3જી કાન્દર-પહેલાંની ન્સને સુકૃત ભડારમાં આપવા, સુકૃત ભંડારના કાળા આપ-લાનું નારજ પ્રતિનિધિ આવે એમ નહિ પણ પ્રતિનિધિએ તે કાળેા આપવા જોઇએ. જ્યાંના સંપતિ પ્રતિનિધિએ ન મેકલે ત્યાં જાહેર સભાદ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ માન્ય રાખવા, આ ઉપરાંત પ્રાન્તિક અને સ્થાનિક સમિતિએ રચવા ખમત કેટલીક સૂચના કરી છે.
પુરૂષો ગમે તેવી રીતે લીલાએ કરી શકે અને સ્ત્રીએ આવે ત્યારે સમાજની સ્ત્રીએ કેટલા અંશે માને તેના વિચાર માટે ધાર્મિક સતીત્વમાં ખાદ આવે તેવા પા। ભણાવવામાં કદી કર્યાં છે કે ? “ અસેસ ” સમાજમાં છૂપા અનાયારા, ગર્ભપાતા અને અનેક કારસ્તાને કરે. સમાજના લાડકવાયા પુત્ર રત્ના વિધવાઓના શિયળ ખંડીત કરે તેની સમાજને કાઇ સામે વાંધા ન હોય ! પણ વિધવા કાઈ એક સાથે શાંતિથી જીંદગી ગાળી પેાતાના જીવનની સાર્થકતા કરે તેમાં સતી ધને બાદ આવે ત્યારે આથી બીજું શું સમાજને શરમકારક હાઇ શકે?
પ્રથમના દાખલાએ આપતાં પહેલાં પ્રથમ ઘર તપાસ, પરિસ્થિતિ, પહેલાના સંજોગે, પહેલાનું ચારિત્ર, પહેસમાજનું જ્ઞાન, સમજશક્તિ છે કે ? તમારાથી એક પત્ની વ્રત કેટલા અંશે પળાય છે કે સ્ત્રીએ સામુ સતીત્વનું એઠું ઉભું કરવા માગેા છે ? તમારા વર્તન વ્યવહારમાંજ કેટલાક અંશે દાંભિકતા છૂપાવી છે તે તપાસે અને પછી વિધવા અેને સામે દ્રષ્ટિ કરો તે જરૂર સમજાશે. પહેલાંના દાખલા આપી નિર્દયતા રૂપી પાંજરામાં પૂરી રાખનાર મહાનુભાવા ! હાલની સમાજની સ્થિતિના વિચાર કરલેવાવાની જરૂર છે. વિધવા હેંનેના હૃદય તપાસવાની જરૂર છે, તેમની જીંદગી પશુ સમાન થઇ પડી છે, તે તરફ સહાનુભૂતિ દર્શાવવાની જરૂર છે, તેમની જીંદગીની શુ' શું જરૂરીઆતે છે તે તરક લક્ષ આપી ગાડરીયા પ્રવાહની માફક ચાલી આવતી અધ રૂઢિને પકડી બેસવાથી કાંઇ નહિ વળે ઉલટું
તેમાં પતનજ છે.
(૨૬) માંગરોળ ગાવધ પ્રકરણ—ગાવધની છૂટ અત્યારે ધણી અેને પેડતાની અંતરની ઊર્મિઓ સમાઅપાવનાર તાજેતરના હુકમ પ્રત્યે વિરોધ અને રદ કરવા વિનતીટકાર આપી રહી છે, તેમની કકળતી આંતરડી અંતરથી જના ડરે અંદરને અંદર સમાવી રહી છે, અંતઃકરણથી (૨૭) સાધુ સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકોના ફાળા– સાધુઓ આદર્શ ત્યાગી થઇ વિદ્વાન લેખક થાય માટે તુલનાત્મક દ્રષ્ટિએ સર્વે ઉપયેાગી વિષયાનુ જ્ઞાન આપતી પાર્ટશાળામાં અભ્યાસ કરવાની જરૂર. સાધ્વીએ માટે પણ એવી જોગવાઇની આવશ્યકતા કે જેથી તે સ્ત્રીસમાજને સુધારી શકે
શાપ આપી રહી છે, અને એમના અનેક શાપેાથી આપણી આ દશા થઇ છે. સમાજના વડેરાએ ચેતી જાય કે અત્યાર સુધી વિધવાઓને અજ્ઞાનતાને લાભ લીધા, છૂંદવા અને અધાતિમાં ધકેલવા મદદગાર થયા, પણ હવે સમયના પરિવર્તનની સાથે તમારા વિચારાનું પરિવર્તન કરે। અને વિધવાઓના અંતરના આશીર્વાદની સાથે કામના આશીર્વાદ મેળવા.