SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ YE.... ..... IN ૧૨૪ કાઇ કહેશે ધર્મો જેવી મહત્વની વસ્તુને ખારાકના લાભાલાભની શી જરૂર છે? ધર્મજ્ઞની અંતિમ સ્થિતિ અણુશણુ હા શકે, પણ જ્યાં અત્યારે ધર્માંચારનુ ખાળીયું બદલવાની અને નવેસરથી રચવાની જરૂર છે ત્યાં ખારાકના પ્રશ્નને ચર્ચ્યા વિના આગળ વધી શકાય તેમ નથી. જેમ એક જીણુ વસ્ત્ર બદલાવવું પડે અને નવું વસ્ત્ર ધારણ કરવું પડે ત્યારે વચ્ચે ક્ષણભર નગ્નાવસ્થાની અવસ્થા સ્વીકારવી પડે છે, તેમજ જો ધમ વૃક્ષને કરી સજ્જન કરી સવ શુધ્ધિ માગતા હાઇએ તે વચ્ચેની નાસ્તિકતાની સ્થિતિ પણુ કલ્પી લેવી પડશે. આ સ્થિતિ એકાંતિક છે અને અપરિહાય છે. ધર્મ નું શુદ્ધિ ક ર ણુ હવા, પાણી, ખારાક અને પ્રકાશ એ આપણા મુખ્ય ખારાક ગણી શકાય, જેના વિના એક દિવસ પણ ચાલી શકતું નથી. આ ખારાકામાંથી પ્રાણશક્તિ પેદા થાય છે, જે પ્રાણશક્તિ વડે મનુષ્યત્વના વિકાશ થાય છે. અન્ન તેવું મન, પાણી તેવી વાણી અને પ્રકાશમાંથી પ્રાણેાદ્ભવ થાય છે. આ પ્રાણશક્તિને નિત્ય સ્વચ્છ રાખવા માટે માનવ પુરૂષાર્થ આવશ્યક છે. ...... તરૂણ જૈન. માકક લીટેલીટે ચાલવાની ૮ પ્રણાલીકા છે ત્યાં પ્રાણુશક્તિને ઉદ્ભવ કયાંથી થઈ શકે? અને સમાજના કાઇ પણ વર્ષાંતે સુખ, શાન્તિ અને સમૃધ્ધિ કેમ સભવે ? જો ધર્મ-પ્રાણ જ્વંત હાય, તે ધર્માચાર્માંની આ અવદશા ન હાય. અત્યારની ગરીબીથી, માણુસ્ર જાનવર જેવા અની માત્ર લગ્ન વ્યવહારના ઉત્સવમાં રાકાઇ ગયા છે, અર્થાત ગરીબ, જાનવરની માફક હડધૂત થાય છે, મધ્યમવર્ગ અશિષ્ટ અને અસ્થિર થયા છે, શ્રીમંત સાવ મનુષ્યત્વ હિન અન્યા છે. આ સ્થિતિને ઉગારા કરવા હોય તે આપણે નવુજ સર્જન કરવુ પડશે, એકડે એકથી શરૂ કરવું જોઇએ. એટલે આપણા પાસે બાળના, બાળક માટેના પાષણ માટે દુધને, બાળકના રક્ષક થવાની આવડતને અને બાળકના શિક્ષણને નવી દ્રષ્ટિએ વિચાર કરવાના છે. આજ સુધી આપણે બાળકના દિકરાના, સ્ત્રીના અને આપણાથી જે જે બુધ્ધિમાં કે પૈસામાં ન્હાના હતા તેને ઉતરતા ગણ્યા, માલિક બન્યા અને તિરસ્કાર્યા તેથી આપણે પણ હડત બન્યા અને પરિણામ આજે સારા સમાજ ભાગવી રહેલ છે. આજે આપણને મહાત્મા ગાંધી જેવી વિશ્વવંદ્ય વ્યક્તિએ ભાન કરાવ્યું કે, જે આપણાથી નાના કુનિયા છે તે હલકા નથી, પણ ભાંડરડાં છે, નાનેરા છે અને તે આપણા જેટલાજ અથવા આપણાથી પણ વધારે આત્મલક્ષી શકે છે. પણ આ બધું કલ્પવુ મુશ્કેલ છે, તેથી આપણે એ પણ એ કાંઇ દાન દેવાથી થતું નથી. પાંચ પૈસા દેવા સ્થળ દાન છે. સાચું દાન ા તન, મનની સેવાથી થઈ શકે. મનુષ્ય એજ યજ્ઞ છે. એટલે મનુષ્યે પેાતાની આધ્યાત્મિક અને શારીરિક સંપત્તિને પરાર્થે વાપરવી એ મુખ્ય દાન છે અને તે ત્યાગના નામથી એળખીએ તેાજ શોભી અે. અને જ્ઞાન વિના ત્યાગ સંભવી શકે નહિ, ચારિત્ર વિના ટકે નહિ અને તન્મય થયા વિના સિધ્ધ થાય નહિ. પણ આ બધી ધર્માંની વાતા જુની જેવી લાગે છે. અત્યારે તે સમાજને બુધ્ધિથી સમજી શકાય તેવું પ્રત્યક્ષ પ્રમાણ જોઇએ છે. ખોરાક માટે ધારા કે આપણે ગાયનું દુધ પસંદ કર્યું" પરિણામ એ આવે કે ગાયના વંશ નાખુદ થાય અને પિર પણ એના વાછડા માટે એક છાંટેય ન રહેવા દીધું તે મનુષ્યને પણ થાય. મનુષ્યને થાય ? ખરી રીતે ગાયની પાસેથી આપણને દુધ લેવાના કઋ અધિકાર ખરે માતા પોતાના બચ્ચા માટેજ દુધ આપે છે. પણ મનુષ્યે થાડા વધારે પુરૂષા કર્યાં, પેાતાના ખારાકમાંથી ગાયને ભાગ આપ્યા, તેની સુશ્રુષા કરી અને દુધ વિશેષ ઉત્પન્ન કર્યું” આ દુધ ઉપર તેમના હક્ક થઇ શકે તે સમજાય તેવી વાત છે પણ જો તેના વાછડા માટે કશુજ રાખવામાં ન આવે તે તે પ્રત્યક્ષ હિંસાજ કહી શકાય. અને ગાય તેના ફીક, તેને માટે આપણે પાંજરાપાળા ચલાવી સતેષ મેળવીએ છીએ, વાસ્તવિક વિચારથી જોઇએ તે પાંજરાપેાળા એ રીબાવીને મારવાના વધારવાના વિવેકજ નથી. એટલે આ સ ંતેષ ભારરૂપ કતલખાનાજ હાય છે, તેમાંથી એલાદ સુધારવા, દુધ ખાઈએ છીએ, તેને કદિ વિચાર સરખા પણુ કાં કર્યાં છે? લાગવા જોઇએ અને વાણ્ડાઓ જે દ્વારાએ આપણે ધન ધાન્ય આપણે તે। મેટરમાં એસી બળનુ પાષણુ બધ કરીએ છીએ, બજારના દુધ ખરીદ કરી ગૈ। હિંસા કરીએ છીએ, બિસ્કીટ આદિ અનેક અજાણી વસ્તુ લાવી ધરા ટ્રા કરીએ છીએ. આજ અમારા જૈના સામાયિક, પ્રતિક્રમણ પુજા અને પેસદ્ધ પરાણે અને શરમાશરમીએ કરાવવામાં ધર્મ માની બેઠા છે અને ક્ષણે ક્ષણે મનુષ્યત્વ હિણાતું જોવામાં આવે છે. ટેંટા જેવી માયકાંગલી પ્રજા પેદા કરવા માટે, અયેગ્ય લગ્ન સમારંભા ગાઠવવામાં મજા માની બેઠા છે અને આચાર્યોં અને મુનિવરેા અમારી આ દીનહીન સ્થિતિમાં ધર્માંના એધ સભળાવી રહ્યા છે. સાચા મુનિવરે તે ખાદીના અને હાથનાજ કાંતેલા જાડા વસ્ત્રા પરિધાન કરી શ્રમજીવનને પાઠ સમાજને શિખ હાઇવવા ધટે છે અને પ્રમાણિક શટલા ક્રમ પેદા કરી શકાય એ પા પા આપવા જાઇએ છે.શ્રી લાલચ'દ જયચંદ્ર વેરા હવે અત્યારે આપણે જે ખારાક લએ છીએ તે ન્યાયેવાત છે જે આહાર વિહારના ઉત્સવા ઉજવીએ છીએેનું સૌર ભ્રમમાંથી નિતરેલા છે ? અત્યારે યાત્રાએણામે અને ગૈાશાળા પાછળ ધને નામે વ્યય થઇ રહેલા છે, તેને કંઈ અર્શી છે? જે ઉપાર્જન અને વ્યય પાછળ દેશકાળની દ્રષ્ટિએ વિવેક નથી, વિચાર નથી અને માત્ર ગાડરની આપણાથી નાનેરાને હલકા નહિ ગણવા. તેએના આપણે માલિક નહિ પણ રખવાળ અનવું અને તેમની વિશેષ પ્રકારે સેવા કરવી, તેમને જરા મદદ કરી આપણાસમ અનાવવા પ્રયત્ન કરવા. આ કાય તે ધર્મીના શુધ્ધિકરણનું છે. આ વસ્તુ હિતના તાજ બની શકે. જો આપણે આપણાથી નાનેરાના, તેમના પ્રથમ વિચાર તેમને માટે આપણે તન, મન અને ધન ન્યોછાવર કરીએ. - N... તા. ૧૬-૬-૩૪
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy