________________
::PrPT.DETG_7_3
તરૂણ જૈન.
તા. ૧૬-૬-૩૪
છ છે સા હિ ત્ય · સ મી ક્ષા.
તેદ વિષે :—લેખક અને પ્રકાશક પડિત કાશીનાથ જૈન સ્પાદિનાથ હિન્દી–જૈન-સાહિત્યમાળા. મુ બખારા, પેસ્ટ ભીડર ( મેવાડ ), મૂલ્ય અમૂલ્ય
12
નવીન
જૈન શાસનમાં તેર કઠીયારાની કથા પ્રસિધ્ધ છે તે ઉપરથી ભાઈશ્રી કાશીનાથે સરલ હિન્દી ભાષામાં પધ્ધતિથી ઉપરોકત ગ્રંથનું આલેખન કર્યું છે. નૈતિક દૃષ્ટિએ પ્રજા જીવનને આવા નાના ગ્રંથા ખૂબ ઉપયોગી છે.
જ્ઞાનાર્ શ્રાવક્ત્ત :—લેખક અને પ્રકાશક પંડિત કાશીનાથ જૈન : આદિનાથ હિન્દીજૈન—સાહિત્યમાળા જી. અમેરા–પેસ્ટ ભીડર ( મેવાડ ) મૂલ્ય અમૂલ્ય.
પરમાત્મા મહાવીરના દશ શ્રાવકામાં આનંદ શ્રાવકને મુખ્ય માનવામાં આવેલ છે, હેતુ આ ગ્રંથમાં વિસ્તૃત જીવન આલેખવામાં આવ્યું છે.
વિદાય સમયેઃ—પ્રકાશકા-સેક્રેટરીએ. ધા. સં. વ્યા. ભા. સમિતિ. આમાં ધાનેરા સંવાદ, વ્યાયામ, ભાષણ સમિ તિના આવક જાવકના સંપૂર્ણ હિસાબ તેમજ રૂપરેખા આપવામાં આવી છે.
પાખડી ધર્મ એ માનવજાતને એરૂપ છે: સંપાદક : વૃજલાલ એન. શાહ. ધાનેરા સમિતિની આ પાંચમી પત્રિકા છે. પ્રચાર અર્થે આવી પત્રિકાઓ ઉપયેગી છે.
જૈન કાણ થઇ શકે? મુળ લેખક પ ંડિત જુગલકિશારજી મુખત્યાર પ્રકાશક :-મંત્રી દિગમ્બર જૈન યુવક સંધ નવાપરા, સુરત. મૂલ્ય ૦–૧–૦ એક. આને
જૈન મિત્ર મંડળ દિલ્હી તરફથી જૈન ન હેા સકતા હ ! એ નામની એક હિન્દી ટ્રેકટ બહાર પડી હતી. હેતુ શ્રીયુત મુળચંદ કરસનદાસ કાપડીયાએ ગુજરાતી ભાષાન્તર ક' છે.
આ નાની પુસ્તિકામાં સંસારને કાઇ પણ માનવ જૈન થઈ શકે એ બાબતનું વિસ્તૃત વિવેચન કં છે.
અહિંસા ——મુળ લેખક પુ. કૈલાસચંદ્રજી શાસ્ત્રી ભાષાન્તર કર્તા:–શ્રી નવનીતલાલ નાકારદાસ મેદી અને જયન્તિલાલ રતીલાલ રેશમવાળા, પ્રકાશક:-જંયન્તિલાલ 'સાર્કરચંદ ચુડાવાળા તથા ખીમચંદ ચંન્દુલાલ ઝવેરી મંત્રીએ દિગબર જૈન યુવક સંધ" નવાપરા સુરત. મૂલ્ય ૦-૧-૦ એક આા.
આમા અહિંસાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પોલ પત્રિકા: સન. ૧૯૩૨ સપ્ટેમ્બરની શૈલીથી તા. ૨૪ ઑગસ્ટ સન ૧૯૩૩ સુધીની કાઈલ તંત્રી નાગરદાસ ગઢી. કે. ગાયા ખીલ્ડીંગ મસ્જીદ ખદર રોડ, માંડવી મુંબઇ ૩. કિંમત રૂા. ૧૦-૦-૦ દેશ. રૂપીઆ, પેાલ પત્રિકા માટે અમે અમારા અભિપ્રાય આગલા અંકમાં જણાવી ગયા છીએ.
શ્રી જૈન વિવાહ વિધિ —-છપાવી પ્રસિધ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. ભાવનગર. કિ ંમત ૦-૨૦૦ એ આના. —માંગરાળ ને વડાદરામાં છપાવેલા વિવાહ વિધિ ને લગ્ન વિધિને આધારે અથ સહિત તમામ મત્રાને સંપૂ વિધાન યુક્ત ‘લગ્ન સંબંધી વિવરણ ઉપરાકત પુસ્તકમાં આપ વામાં આવ્યું છે, એટલે જૈન સમાજને ખૂબ ઉપયેાગી છે.
...
૧૨૩
સ મા ચા રા. છ
અમદાવાદ : નીશાશ્રીમાળી મિત્ર મંડળના પ્રમુખ તરીકે શેડ શકરાભાઇ લલ્લુભાઇ ચૂંટાયા છે. અને તેઓશ્રીએ મડળને રૂ।. ૩૧૦૦ આપ્યા છે.
પાલણપુર : અત્રે વેલુભાઇ બીલ્ડીંગમાં તાજેતરમાં સ્થપાયેલ તરૂણ જૈન સંધની એક સમા ખેલાવવામાં આવી હતી. શરૂઆતમાં શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી યુવાનાના નૃતન સ ંગઠ્ઠનના દરેક પ્રકારના કાર્યોને કે-તેડુ ઇચ્છતા તાર વાંચી સાંભળાવ્યેા હતા. ત્યારબાદ શ્રી ડાહ્યાભાઈ વેલચંદ મહેતાએ સ ંધના ઉદ્દેશ અને કા સમજાવ્યા હતા અને સામાજિક ઉન્નતિ સાધવાના કાર્યમાં પ્રગતિ કરવા માટે અપીલ કરી હતી. અમલીકા માટે એક સ્ત્રી પુસ્તકાલય અને વાંચનાલય સ્થાપવાની હીલચાલ ઉપાડી લેવાને તેઓશ્રીએ જણાવ્યું હતું.. આ માટેની યોજના બહારગામથી મગાવવામાં આવી છે. ત્યાદ શ્રી એધારામની સૂચનાથી સંધના મંત્રી
તરીકે સ્થાનિક કાર્ય કર્યાં શ્રી ભોગીલાલ બક્ષીની ચૂંટણી થઈ.
હતી. "
'તુ ં. સુતરના જૈન બન્ધુએ શ્રી માલાજી ધરમાળ પાંથાવાડાવાલાનાં અધ્યક્ષપણા નીચે ' શ્રી સુષુતર જૈન સેવા સમાજ મુખર્જી' એ નામની એક સંસ્થા સ્થાપી છે. તેનો મુખ્ય ઉદ્દેશ સમાજ, ધમ અને દેશની બને તેટલી સેવા કરવાને છે. તેતી એપીસ પારસી ગદ્દી, ધનજી સ્ટ્રીટ, કેસર બીલ્ડીંગ પહેલે માળે રાખવામાં આવી છે.
પાયનીનું જૈન દવાખાનુ, એપ્રીલ તથા મે માસના રીપોર્ટ :—ઉપરાક્ત દવાખાનામાં ગયા એપ્રીલ માસમાં ૬૪૭ પુરૂષ દર્દી, ૫૧૧ સ્ત્રી દર્દી તથા ૫૮૫ બાળક દર્દીઓ મળી કુલે ૧૭૪૩ દર્દીઓએ લાભ લીધા હતા.દરરાજની સરેરાશ
ની હાજરી ૫૮ ની થઈ હતી. મે માસમાં કુલે ૧૫૬૩ દર્દીએએ લાભ લીધેા હતેા જેમાં ૫૯૧ પુરૂષ દર્દીઓ, ૪૧૨ શ્રી દર્દીઓએ તથા ૫૬૦ બાળક દર્દીઓ હતા દરરજની સરેરાશ દર્દીની હાજરી ૧૦ ની થઇ હતી.
અમદાવાદના મુનિ સંમેલન પછી ઘણા ખરા મુનિવરાના ચાતુર્માસ લગભગ નકકી થઈ ગયાં છે, હુંમાં આચાય શ્રી વિજય નીતિસૂરિજી, આચાય શ્રી વિજયેન્દ્રસૂરિજી ન્યાયતીથ મુનિરાજશ્રી ન્યાય વિજયજી આદિ મુનિ મંડળનું ચાતુમાંસ મુંબઇ નકકી કરવામાં આવ્યું છે. આ મુનિરાજો લાંખે વિહાર કરી મુખઇની આસપાસ આવી પહોંચ્યા છે અને જેઠ વદ એકમ સુધીમાં મુંબઇ આવી પહોંચશે... આચાય નીતિસૂરિજી ગાડીના ઉપાશ્રયમાં ચાતુર્માસ કરશે જ્યારે આચાય વિજયેન્દ્રસૂરિજી તથા ન્યાયીથ મુનિરાજશ્રી ન્યાયવિજયજી મહારાજ પાયધુની ઉપર આવેલ “ આદિશ્વરજીની ધર્મશાળામાં ચોમાસુ કરશે.
સ્વીકાર. 4.8.
વીણા :——— સાપ્તાહિક ) તંત્રી બાળકૃષ્ણ ી. ભટ્ટવ્યસ્થાપક :–અમૃતલલાલ શાહ. વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ અઢી રૂપીઆ. મળવાનું ઠેકાણું. C વીણા એફિસ (અમૃત પ્રિન્ટરી) રેવડી બજાર, રીંગવાળા મારકીટ. અમદાવાદ ન. ૨.
જેનાય સચિત્ર માસિકસ'પાદિકા સા. કચનગારી સંધવી. અે. નળબજાર પોલીસ ચોકી સામે `મુંબઇ ન. હું લવાજમ વાર્ષિક રૂા. ૧-૮-૦ દોઢ રૂપીયા.