________________
DATE DS TO OTH *********&***
૧૨૨
~: તરૂણ જૈન.
શનિવાર તા. ૧–૬-૩૪
પ્રચારકાર્યની આવશ્યક્તા.
-X
તરૂણ જૈન.
આપણા સમાજમાં પણ યુવકાએ એ પરિસ્થિતિ પિછાણી છે. જાહેર પેપરા દ્વારા, ક્રાન્ફરન્સ અને પરિષદો દ્રારા એ પેાતાના ધ્યેયને પહેાંચી વળવા માટે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રગતિનાં સોનેરી સ્વપ્નાઓ સેવી રહ્યા છે. હેથી કાન્ફરન્સા અને પરિષદ્ય મળે છે, વાતાવરણ મધ્યમથી ઉફે છે, લાકમત જાગૃત થાય છે, અને ઉત્સાહનાં પૂર રેલાય એ જાતનાં આંદેલને પ્રગટે છે. કા કર્તાએ મહિના પહેલાં લોકમત કેળવવાના પ્રયત્ન કરે છે અને ત્રણ દિવસની
મહેફિલ ગાવાય છે. હેમાં
હમામ પ્રકારના સામાજીક પ્રશ્નોને કસોટીની એરણ ઉપર ચઢાવવામાં આવે છે અને અમુક પ્રકારના હરાવાની હારમાળાનેા જન્મ થાય છે, કાકર્તાએ આત્મસ તાષ અનુભવે છે. આમ મહેફિલના દિવસોમાં તે ઉત્સાહના મહાસાગર પ્રગટે છે. પણ મહેફિલ પછી ?
જગતના ઉન્નત સમાજો તરફ નજર કરતાં જેઈ શકાય
છે કે તે તે સમાજના કાÖવાકાનું પ્રચારકાર્યં ોરદાર હાય છે, ઝીણામાં ઝીણી બાબતથી આમવર્ગને વાકેફ્ રાખ વામાં આવે છે, સમાજ પ્રગતિના માર્યાંને વિચારવાની વ્હેતી શક્તિ ખીલવવામાં આવે છે, સમાજની પ્રત્યેક વ્યકિત પછી તે ખાલ હા । વૃધ્ધ હા, યુવાન હેા કે યુવતી હા, સ્ત્રી હા ૐ પુરૂષ હે!, સમાજનું હિતાહિત વિચારતી થઈ જાય છે. પરિણામે સમૂહની વિચારક શકિતથી અમુક રાહ નિયત થાય છે અને સમાજને એ રાહ ઉપર ધસડી જવા પ્રયત્ન કરવામાં આવે છે. હેતે માટે નિયમિત પ્રચાર કાય પ્રેસ અને પ્લેટફાદારા ચાલુ કરવામાં આવે છે. મેટાં મેટાં શહેરોમાં તે દૈનિક પેપરા, સાપ્તાહિકા, માસિકા બ્હારાજ લેાકમત કુળવવા આસાન થઇ પડે છે, જ્યારે દૂર દૂર ગામડામાં કે જ્યાં જાહેર પેપરા ખીલકુલ પહેાંચી શકતાં નથી ત્યાં સભાવ્હારાજ પ્રચાર થઈ શકે છે.
પચાશ કે સાઈઠ વરસ પહેલાંજ જેને જન્મ થયા છે. હેવા આ સમાજની પ્રગતિના ઇતિહાસ તપાસવામાં આવશે
તે જણાશે કે કેવળ ઉપરાત એ માબતેાજકારણભૂત છે. ગામડે ગામડે આય સમાજના મીશને સ્થાપવામાં આવ્યાં છે. નાની નાની ટ્રેકટો, જાહેર પેપરા, સભાઓ દ્દારા આય સમાજના સિધ્ધાંતે પ્રતિપાદન કરવામાં આવે છે, નિયમિત વ્હેની મહાસભા મળે છે, સમયાનુકૂળ રાહે નકકી થાય છે, કાર્ય ક્રમે ડાય છે અને અમલમાં મૂકાય છે. આમ પચાશ વરસ પછી એ સમાજના ચાલીશ લાખ સભ્યો નોંધાયા છે.
ક્રિશ્ચિયન મીશન પણ ગામડાઓમાંજ કા કરી રહેલ છે. ખીલકુલ અજ્ઞાન ભાળી અને જંગલી જનતાને હેના જીવન ક્ષેત્રમાં અનેક પ્રકારની રાહતે આપી ક્રિશ્ચિયન ધર્મોમાં રસ લેતાં કરી મૂકે છે અને હેન્રી જિજ્ઞાસા તૃપ્ત થાય તે માટે ન્હાનાં મેટાં પુસ્તકા પાણીના મૂલ્યે વેચાય છે. છેલ્લાં સવાસો વરસમાં આર્યાવર્ત્ત માં ચાર કરોડ માનવીએ એ સમાજના સભ્ય બનેલ છે. આમ અનેક પંથે પ્રચાર દ્વારા ભારતમાં પગભર થયા છે અને પ્રચારના અભાવે અનેક સમાજોનું અસ્તિત્વ પણ નાબૂદ થયું છે. આમ જેટલી તલ્વારમાં શક્તિ નથી તેટલી ક્લમમાં શક્તિ છે, અલ્લાનીશ્વાનના તખ્ત ઉપર મહુઅેમ રાજા નાદીરખાન કેવળ કલમના ોરેજ ખીરાંજી શકયા હતા. પાશ્ચિમાત્ય દેશો આ વસ્તુસ્થિતિ પિછાણી શકયા છે અને હેથીજ તે દેશમાં જેટલા પ્રગતિમાન બળેા અસ્તિત્વ ધરાવે છે તે બધા પ્રચારકાય તે ખૂબ મહત્ત્વ આપે છે. મુસેલીની તે હિટલર, મેકડૅાનાલ્ડ અને રૂઝવેલ્ટ વગેરે જે પ્રધાનસ્થાન ભોગવે છે, હેમાં પ્રચારકાય ને મ્હોટા હિસ્સા છે, પ્રત્યેક ધમાઁ પ્રચારકા, સમાજ સંસ્થાપ અને મ્હોટી મ્હાટી શહેનશાહતાના રક્ષણહારા પ્રચારકાના પૃથ્ય આશ્રય લે છે. આમ પ્રચારકાર્યનું ખૂબ મહત્ત્વ છે.
તા. ૧૬–૧–૩૪
અત્યાર સુધીના આપણા અનુભવા કહે છે કે જે ઉત્સાહ, જે ચેતન મહેફિલમાં અને મહેફિલ પહેલાં હાય છે, એ ત્યારબાદ નિરૂત્સાહ અને નિશ્ચેતનના રૂપમાં ફેરવાય જાય છે. કાકર્તાએ શાંત થઈ જાય છે, પ્રચારકાય અટકી પડે છે, લેાકા પોતપેાતાના કામમાં પડી જાય છે, પરિણામમાં ઠરાવો કાગળ ઉપરજ રહે છે, તે આગળ વધી શકતા નથી, કાર્ય કરવાની આપણી એ ઉણપ છે.
સામાજિક ઠરાવેા તે પણ આપણે આપણા આચર ણમાં મૂકી શકતા નથી. આ બાબત હવે પા માંગે છે. આપણે રાહા નકકી કર્યાં તે રાહે પ્રથમ આપણેજ એટલે કા કર્તાએજ પગલાં માંડવા જોઇએ અને તે સંબધી ખૂબ પ્રચારકાર્ય કરવું જોઇએ. સમાજની પ્રત્યેક વ્યક્તિના કા ક્રાન્ફરન્સ અને પરિષદને સદંદેશ સુણાવવા જાઇએ. કાન્ફરન્સ અને પરિષદના સુકાનીઓની એ કરજ છે, હેન્ર એ પરમ કવ્ય છે. એ ફરજ જેટલે અંશે અદા થાય તેટલે અંશે કારન્સ અને પરિષદની સફળતા છે. અને એ કરજ જો બજાવવામાં ન આવે તે કાન્ફરન્સ અને પરિષદો નિષ્ફળ છે એટલું હમજવાની જરૂર છે.
આપણે જો જીવવા માંગતા હાઈએ, જગતના ખીજા સમાજોની હરોલમાં રહેવા ઇચ્છતા હાઇએ, આપણા સમાજને ઉન્નત સમાજ બનાવવાની તમન્ના હાય, તે પ્રચારકાય અનિવાય છે. આપણી પરીષદોનો સંદેશ ઘેર ઘેર પહેાંચાડી સંગઠ્ઠનની પવિત્ર સાંકળમાં સમાજની પ્રત્યેક વ્યકિતને જોડવાની પરમ આવશ્યકતા છે; એ બધું કરવાની યુવાની પવિત્ર ફરજ છે.એ ત્યારેજ થઇ શકે કે જ્યારે કંઈક આત્મભાગ આપવાની ભાવના સ્ફુરે. હેમાં બધાયે કઇ સરખા ભાગ તે નજ આપી શકે. પરંતુ કઇ રેખલ વર્ક કરે, કાઇ પ્લેટફાર્મા ગઝવે, કાઈ ગામડાને પેાતાની સેવાનુ કેન્દ્ર બનાવે. આમ હેને જે રીતે રૂચે એ રીતે સેવા કરવા તત્પર થાય તે પ્રચારકાય બહુજ સુંદર થઇ શકે, આપણ સંગઠ્ઠન સધાય અને તેમાંથી ખૂબ શક્તિ પેદા થાય. પણ ખૂબ ધ્યાન રાખવું જેઈએ કે આપણે જે કંઇ કરીએ, જે કઇ મેલીએ તેમાં દભની ગંધ પણ ન હેાવી જોઇએ. પીવે એ જાતનુ માનસ છે ત્હને બદલવું જોઇએ ; તાજ આજે એક દોકડાભાર કામ કરવું અને સેા દોકડાભાર ઢાલ આપણે ઉન્નતિના પંથે પડી શકીશું. જ્યાં સેવાભાવ હોય ત્યાં નામની તમન્ના ન હોય, હૅને ઢાલ પીટવાનું ન ગમે, એ તેા કાયમાંજ રચ્યા પચ્યા રહે. આટલી નિર્મળ સેવા ભાવના જાગશે ત્યારેજ આપણે આપણા ધ્યેયને પહેાંચી વળીશું; અને જ્યાંસુધી નામના મેહ રહેશે ત્યાંસુધી ઘાંચીના એલની માફક આપણે જ્યાંના ત્યાંજ રહીશુ એટલું ખ્યાલમાં રહે.