________________
પ્રચારકાર્યોની આવશયકતા.
Reg. No. B. 3220
જિક
સ્ત્રી ચન્દ્રકાન્ત વીસુતરીયર. સમાજ, ધર્મ અને સાહિત્યની સેવા બજાવતું નૂતન યુગનું જૈન પાક્ષિક પત્ર.
-
-
ક
વાર્ષિક લવાજમ ૧-૮-૦ - છુટક નકલ ૧ આને.
જૈન યુથ સીડીકેટ (તરૂણ જૈન સમિતિ)નું મુખપત્ર)
વર્ષ ૧ લુ અંક ૧૨ મે Lશનિવાર તા. ૧૬-૬-૩૪
-
-
--
વિવેક અને સભ્ય તા.
લેખક :-શ્રી મણીલાલ મોહનલાલ ઝવેરી જનના મંદિરની વાત છે. સા પિતાના આત્માની સ્પર્શ કરાવતા બહાદુરીથી આગળ વધેજ જઈએ. બરાબર ઉન્નતિ કરવા માટે નિરંજન નીરાકારની ભાવના ઉત્પન્ન આગળ વધી જગ્યાના અભાવે બીજાઓને કચરતા બેસીએ. કરતી પ્રતિમાની પૂજા કરવા ભેગા મળ્યા હોય. નિરંજન લેકે ગણ ગણે “વહેલા આવવું હતું;” શી આપણી પ્રભુને પૂજવામાં રાગદ્વેષ ન હોય. રાગદ્વેષ દૂર કરવા માટેજ મેટાઈની શોભા ? પૂજા કરવી જોઈએ તે સમજીને બધા ભેગા થયા હોય. મુનિ વ્યાખ્યાન વાંચતા હોય. શ્રાવિકાઓ વાત કરેજ આત્મા બધાને સરખે ગણાય. પ્રભુની પૂજા કરવાની તમામ જાય. મુનિને અવાજ પહોંચી ન શકે ? “ અવાજ ન કરો” આત્માને સરખે હકક કબુલ રખાય. આ વખતે પ્રભુની સાથી ની બૂમે પડયે જાય. થોડી થોડી વારે કલબલાટ વધી પડે. પહેલી પૂજા કરવાને હક્ક વેચાય અને તે ધનાઢય પિતાની મુનિને વ્યાખ્યાન બંધ કરવું પડે. શી શ્રેતાઓની વ્યાખ્યાન લક્ષ્મીના જોરે ખરીદે. પિતે બધાને ઉભા રાખી પહેલી પ્રજા સાંભળવાની ભાવના ?' કરી લે. બધા અધીરાઈથી જોયા કરે. મનમાં મનમાં મુનિ રાગદેપને જીતનારા ગણાય. ભાવિક શ્રાવકે કચવાતા રાગદેવ વધાર્યા કરે. જેને હૃદયમાં લાગણી થાય તેમને તે ભાવનાની જીવતી પ્રતિમા ગણી બહુમાન કરે. મુનિ તે આ હકક ખરીદતા અટકે છે?
અન્યધમીઓને તેમજ ઉદામ પક્ષવાળા શ્રાવકે પ્રત્યે ખીજાઈ જૈનને લગતી વાત છે. પુન કરનારાનાં ટોળાં ધકકા અણછાજતી ભાષા વાપરે. પોતે જે વેબ પહેર્યો છે તે લજ. મારી એક બીજા ઉપર પડે, ધાંધલ કરે. પ્રતિમા ઉપર પડી
વાય છે તેનું ભાન ભૂલી જાય. રાગદેષ તજવાને બદલે તેના જતાં દીવાલના ટેકાથી બચે, નીચે પડતા પ્રતિમાના ટેકાથી
ઈજારદાર બની જાય. ભાવિકા ઉપર કેવી છાપ પડે? બચે. એક બીજ અથડાય, કેસર બરાસ ભરેલી વોટ/ઓ વ્યાખ્યાને પુરું થયે સ્ત્રી અને પુરુષ એકજ દરવાજેથી ઢોળાઈ જાય, હાથમાં રાખેલી સળગતી અગરબત્તીઓથી કાઈ અથવા વધુ દરવાજા હોય તે બધા દરવાજેથી એક સાથે દાઝી જાય. ફુલની થાળીમાંના પુલ પડી જાય. શા ઉપાશ્રયમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે, ધક્કા ધકકી થાય, આપણા વિવેક ! શી આપણી રાગદેષ દૂર કરવાની ભાવના સ્ત્રીઓ અને-મુનિને એ બાલ સાંભળવા આવેલા–બાળકે અને તે માટેની પ્રવૃતિ ? કોઈ અમલદાર કે રાજાને મળવા કચરાઈ જાય, પડી જાય, ચગદાઈ જાય. પ્રભાવના કરનાર કે તેને ભેટ ધરવા ભેગા થયા હોઈએ તે આમ થઈ શકે ?
પ્રભાવના વહેંચી ન શકે. તેની પેંડા, પતાસા કે બદામ એક પછી એક એમ ક્રમવાર પ્રતિમા આગળ જઇ શાંતિથી ભરેલી માટલી ફૂટી જાય, તેને બારણું આગળની જગ્યા પૂજા ન થાય ? ક્રમવાર આપણે વારે આવતા સુધીની ધીરજ છેડી ખસી જવું પડે. વિવેકથી હારબંધ ઉભા રહી જગ્યા આપણે ન રાખી શકીએ?
મળે તેમ બહાર જઈએ તે પાંચ જ મિનિટમાં બધું પતી જૈનેના ઉપાશ્રયની વાત છે. રાગદેષ જેને જીતેલા જાય. ઉપાશ્રયે જઈ મુનિનું વ્યાખ્યાને સાંભળી, આટલી છે તેવા મુનિ પાસે આત્માની ઉન્નતિ અર્થે વ્યાખ્યાન શ્રવણ સ્થિરતા આપણે ન રાખી શકીએ? એ જમાનાને આવતા કરવા ભેગા થઈએ. ભાવિક શ્રાવક શ્રાવિકાઓ ક્રમવાર આવી કેટલાં વર્ષો જોઈશ ? બેઠા હોય. આપણે મેટા ગણતા હોઈએ કે આપણે પિતાને ' (લેખકની હવે પછી પ્રસિધ્ધ થનારી “ અટકી પડેલું મેટા માની લીધા હોય. બધાને ખુંદતા, આપણા પગને ગાર્ડ' નામની લેખમાળામાંથી ).
*
અમલદાર કે રાજાને મળના પ્રભાવના છે. જય.તેને બારણ આગળ
ચા