________________
XODXDXDXDXDXDXDXDYDIX DES DIPANDEXDE DEXO તા. ૧૬-પ-૩૪. o તરૂણ જૈન
" ૧૧૭
જ
શ્રી જૈન મહિલા પરિષદમાં પસાર થએલા કરાવો.
વણાઇ રહેલા એિની અનેરા તથા અતા ગેરફાયદા
આ આખાય અફવાડીયામાં સૌથી અગત્ય અને મહ- અનિષ્ટ રિવાજે જૈન સમાજમાં વહેમ અને અજ્ઞાન વધાર્યા વની વાત તો એ બની કે જૈન મહિલાઓએ પિતાની છે અને સાધારણું રીતે વખત અપવ્યય થયું છે અને અલગ પરિષ ભરીને સ્ત્રીશકિતને દીપાવે તેવા કોન્ફરન્સથી રત્રીઓની શારીરિક તંદુરસ્તીને હાનિ પહોંચી છે. આમ હોવાથી એક ડગલું આગળ વધીને ઠરાવો કર્યા જે મંડપમાં કોન્ફ રેવા કુટવાનો કુચલ જૈન સમાજમાંથી જડમૂળથી નાશ કરવાનો રન્સ ભરાણી હતી તે જ મંડપમાં જૈન મહિલાઓએ પિતાની આ પરિષદ નિશ્ચય જાહેર કરે છે. અને તે માટે એ હાનિકારક અલગ પરિષદ ભરી હતી, આ મંડપ સ્ત્રીઓથી ઉભરાઈ જતો રૂઢિથી થતા ગેરફાયદાની સમાજની સ્ત્રીવર્ગને સમજ આપવા હતો. આ ઉભરાઈ જતા સ્ત્રી સમુદાયના ઉપર કોઈ અનેરા તથા એ દિશામાં બીજું યોગ્ય પગલાં લેવાનું આ પરિષદ ભાવ અને તમન્ના જણાતી હતી. કુરૂઢિઓની જંજીરમાં ઠરાવે છે. જકડાઈને આજ સુધી હણાઈ રહેલા સ્ત્રીને મુક્ત કરવાની રજુ કરનાર શ્રી જડાવબહેન કેશવજી દેવજી તિવ્રતા ભાસતી હતી અને તેથી વધારે તે પોતાનો અવાજ અનુદાન આપનાર—મીસીસ મેહનલાલ ઝવેરી સ્વતંત્ર રીતે વ્યક્ત કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયું છે એ જાતનો ઠરાવ નં ૩. લાજ પડદા. ઉલ્લાસ તેમનામાં અપાર જણાતા હતા. અને તેથી જ તેઓએ સ્ત્રીઓને માટે લાજ પડદાનો રિવાજ આપણું માત્ર એકાદ ઠરાવ સિવાય બધાયે ઠરાવો સર્વાનુમતે પસાર સમાજમાં છે તે અર્થ વગરનો છે એટલું જ નહિ પણ કર્યા હતા. ઠરાવોનું સમર્થન કરતા ઘણી બહેનોએ પિતાને તે સ્ત્રીસ્વાતંત્ર્યના સિધ્ધાંત ઉપર સીધા આક્રમણ રૂપ આંતરનાદ ઠાલવ્યા હતા અને સાફ સાફ શબ્દોમાં સુણાવી છે. આ વહેમી રિવાજે આપણી સમાજની સ્ત્રીઓને કૌટુંબિક દીધું હતું કે હવે અમને પીડતી એ રાક્ષસી રૂઢિઓ અમારે સુખ અને આનંદથી વંચિત તથા જરૂરી સામાન્ય જ્ઞાન વિહીન નહિં જોઈએ. અમો હવે જાગ્યા છીએ, અમો પણ પુરુષની
0 અને પછાત રાખી છે. જૈન સમાજની દરેક સમજુ સ્ત્રીને
આ પરિષદ આગ્રહપૂર્વક ભલામણ કરે છે કે તેમણે તેમની હરોળમાં આવી શકીએ તેમ છીએ એવી અમને . પ્રતીતિ શકિત અનુસાર આ કુચલ જૈન સમાજમાંથી નાબુદ કરવી થઈ છે. ટૂંકમાં તેઓએ નારીજાતિને ઉજજવળ કરે તેવા પ્રયત્ન કરવા, વધુમાં એ રૂઢિને નાશ કરવા શકય મતભેદ વગર અને શાંતિથી એકાદના અપવાદ સિવાય દશ તેટલા પ્રયત્ન કરવાનું આ પરિષદ ઠરાવે છે. ઠર પસાર કર્યા હતા. '
એ રજુ કરનાર;- શ્રી લીલાવંતીબહેન દેવીદાસ કાનજી શરૂઆતમાં ગુલાબહેન મકનજી મહેતાએ પિતાનું અનુમેદનું આપનાર:-શ્રી. દીવાળીહેન વૃજલાલ સ્વાગતનું ભાષણ વાંચી સંભળાવ્યું હતું અને પધારેલી ઠરાવ નં. ૪. લગ્ન અને બીજા પ્રસંગે થતા ખોટા ખર્ચે બહેનોને હાર્દિકે આવકાર આપ્યો હતો. ત્યાર બાદ મહિલા જૈન સમાજમાં લગ્ન અને બીજા પ્રસંગે મહેતા મહેટા પરિષદના પ્રમુખ શ્રી. મંગળાબહેને પોતાનું સ્ત્રી સમાજમાં ખર્ચે જુદી જુદી દૃષ્ટિથી કરવાનું ચાલ પડી ગયા છે. લગ્ન ચેતન લાવે તેવું અને સ્ત્રીઓની સ્થિતિનું સચોટ ખ્યાનવાળું તથા એવા બીજા અનેક ધાર્મિક પવિત્ર અને ગંભિર પ્રસંગે વક્તવ્ય વાંચ્યા સિવાય હેટથી ઘણી સારી રીતે સમજાવ્યું અને તેટલી સાદી રીતે ઉજવાવી જોઈએ એ આ પરિષદને
'' અભિપ્રાય છે. એવા પ્રસંગોએ ખોટા ખર્ચે કરવાથી તે , ત્યાર બાદ નીચેના ઠરાવ પસાર થયા હતાં:
પ્રસંગેનું ધાર્મિક મહત્વ અને ગાંભિય નષ્ટ થાય છે ઠરાવ નં. . કન્યા કેળવણી . એમ આ પરિષદ માને છે. આર્થિક તેમજ સામાજિંક દૃષ્ટિએ
જૈન સ્ત્રીઓની આ પરિષદ માને છે કે આપણી સમાજમાં જતાં પણ એવા પ્રસંગે બેટા અને મોટા ખર્ચે હાનિકન્યાઓની કેળવણી પ્રત્યે જેટલી કાળજી લેવાવી જોઈએ તેટલી કારક છે. આ પરિષદ તેથી એમ ઠરાવે છે કે તેવા ખચે હજી લેવામાં આવતી નથી. કન્યાકેળવણી સિવાય આપણી એાછા કરી બચતી રકમને. ઉપથાગ સમાજમાં કેળસમાજના ઉત્કર્ષ કર એ અશકય છે એ આ પરિષદને વણી પ્રચાર તથા બીજાં લેકેપગી કામમાં કરવામાં અભિપ્રાય છે. કન્યા કેળવણીની પ્રગતિ રોકવામાં કેટલેક અંશે આવે. સમાજના કન્યા કેળવણી વિષેના વહેમે પણ જવાબદાર છે રજુ કરનાર:- શ્રી. લલિતા લક્ષ્મીચંદ દમણીયાઅને તેથી આદર્શ ગૃહિણી બનાવવી એ કન્યા કેળવણીનું અનુમોદન આપનાર શ્રી. સુલોચના મેદી. ' મુખ્ય ધ્યેય હોવું જોઈએ અને છે. એમ આ પરિષદા રાવ નં. ૫. સ્ત્રીઓના વારસા હકક, ' , જાહેર કરે છે. વર્તમાન જીવનની જરૂરીઆતે લક્ષમાં
જૈન સ્ત્રીઓની આ પરિષદ એમ માને છે કે વાસા લઈ કન્યાઓની કેળવણી બાબત જૈન સમાજમાં સાચી
હકકના કાયદામાં સ્ત્રીઓની સ્થિતિ અન્યાયી રીતે પરતંત્ર જાગૃતિ આણી તેને વિશેષમાં વિશેષ ઉતેજન મળે તેવાં
બનાવી મૂકવામાં આવી છે, આને પરિણામે પોતાના પતિ, પગલાં લેવાનું આ પરિષદ ઠરાવે છે.
સસરા કે પિતાની મોટી દેલત હોવા છતાં સ્ત્રીઓની સ્થિતિ * * * * . . , ' પ્રમુખસ્થાનથી. ઘણી વાર લાચાર બની જાય છે. આ સ્થિતિ વહેલામાં વહેલી
તકે દુર કરવા તે બાબત ઘટતે ખરડે. વડી ધારાસભામાં ઠરાવ નં. ૨. રડવા કૂટવાને ચાલ.
પસાર કરાવવા યોગ્ય પગલાં લેવાની આ પરિષદની મરણ નિમિ-તે જાહેર રીતે રડવા ફૂટવાનો રિવાજ ‘ભલામણ છે. . અસભ્ય અને બેહુદો છે તથા ધાર્મિક દૃષ્ટિએ તેથી કમબંધને રજુ કરનાર:- શ્રી. ગુલાબહેન મકનજી મહેતા. થાય છે એમ જૈન સ્ત્રીઓની આ પરિષદ માને છે. આ અનુમોદન આપનાર–શ્રી. કુસુમબહેન મંગળદાસ મુનશી