________________
Dose wei Eaxam,
૧૧૬
(૧૦૯ માં પાનાનું અનુસંધાન] '
પ્રાંતની જૈન સમાજ બીજા પ્રાંતની જૈન સમાજ સાથે જેટલી વિધવાઓ વિદ્યમાન છે. તેઓની શિક્ષા-દીક્ષા આદિના બેટી વ્યવહાર કરતી નથી. પ્રબન્ધની વાત તે જુદી રહી, પરંતુ તેથી ઉલ્ટે તેઓની
પરિણામ એ આવે છે કે બાળ વિવાહ, વૃધ વિવાહ, સાથે ધણું કુટુંબ દાસી જેવો વ્યવહાર રાખવામાં આવે છે.
કોડું, કન્યા વિય તે વધેજ છે પરંતુ સાથે સાથે સમાજમાં તેઓને માંગલિક કાર્યોમાં સામેલ થવાનો નિષેધ છે, અને ઘણીખરી વિધવાઓ તો ભૂખમરાનાં ત્રાસથી પણ રીબાઈ
વ્યભિચારના ફેલાવાથી બળ અને વિયનો પણ નાશ થાય છે.
અને અંતમાં એવા પ્રકારના ઘસારાથી, આપણી જ્ઞાતિઓની રહી છે. તેઓને જોઈને પાષાણ હૃદય પણ પીગળી જાય છે. સમાજ તેઓ તરફ ઉપેક્ષા દૃષ્ટિથી જુએ છે. આ કારણથી
થતી ક્ષતિથી ભયંકર પરિસ્થિતિ અનુભવાય છે. સર્વે પ્રકારના તેનું ભયંકર પરિણામ આવે છે.
ભેદ ભાવેને શીધ્ર તીલાંજલી આપી દરેક જૈન-પછી તે ગમે તે
જ્ઞાતિ–પેટાજ્ઞાતિ–સંપ્રદાય અથવા પ્રાંતના હોય, તેની સાથે જૈન ધર્મ સામ્યવાદનું પ્રતિપાદન કરે છે, પરંતુ ભાણું તથા બેટી વ્યવહાર નિઃસંકોચપણે શરૂ કરી દેવો અતિશય ખેદનો વિષય છે કે તેમાં પણ નીતિ-ઉપનીતિ, જોઈએ, જેથી વિવાહ ક્ષેત્ર વિસ્તૃત થઈ જવાથી ઉપર દશાજ્ઞાતિ–પેટાજ્ઞાતિ તથા પ્રાંત ભેદાએ ઘર કરેલ છે. એક વેલી હાનીઓ દૂર થઈ જશે.
અને ચારના ફેલાવા
જીગળી જાય છે
. [૧૧૭ માં પાનાનું અનુસંધાન ]
ઠરાવ નં. ૮. બાળલગ્ન. ઠરાવ નં. ૬. વિધવાઓની સ્થિતિ.
બાળલગ્ન પ્રતિબંધક કાયદો વડી ધારાસભાએ પસાર 'આપણા જૈન સમાજમાં વિધૃવાઓની સ્થિતિ માટે કર્યો છે છતાં અત્યંત દિલગીરીની વાત છે કે હજી બાળલગ્ન ભાગે નિરાધાર અને અસંતોષકારક હોવાથી આ પરિષદ થયા કરે છે. સામાજિક હિતના કાયદાને અમલ બાબર ઠરાવ કરે છે કે:
- થાય તે માટે સમાજના પ્રતિષ્ઠિત માધુએ સહકાર કરે વિધવા બહેનોની– |
જોઈએ એમ માની આ પરિ(૧) આર્થિક સ્થિતિ સુ. | આટલું તે જાણજે
પદ ઠરાવે છે કે જે જે સ્થળે ધારવા.
પરિષદ અને અધિવેશનના સમાચારે બહુજ વધી | બાળલગ્નને રિવાજ વિશેષ (૨) સામાજિક અને
જવાથી આ વખતનો અંક લગભગ પાંચ ફોરમને બનાહાય ત્યાં સ્થાનિક આગેવાન વ્યવહારિક પ્રસં.
વવામાં આવ્યો છે, એટલે આ અંકને દશમે અને | પ્રહસ્થની સમિતિ બાળલગ્નની ગેમાં ભાગ લેવા | અગ્યારમો ગણી આવતે બારમે અંક તા. ૧૬-૬-૭૪ ની અટકાયત માટે નિમવી. આ
| બાબત શ્રી કન્વેતાંબર કાફે દેવા અને | દિને બહાર પડશે.
_/ રન્સને સંચાલકો ઘટતાં પગલાં ' (૩) પિતાના વ્યક્તિગત વિકાસ કરવા તેમને ભણ- સત્વર લેશે એવી આ પરિષદ ભલામણ કરે છે.
તરની તેમજ બીજી વ્યવસ્થા કરી આપવા, સાસરા રજુ કરનાર ; શ્રી. ગુણીયલબહેન દેસાઈ પક્ષના તેમજ પીઅર પક્ષના સંબંધીઓએ ઘટતાં અનુમોદન આપનાર ; શ્રી. પ્રભાવતી શ્રેફ પગલાં તુરત લેવાં જોઈએ. વિધવાની સ્થિતિ તથા ઠરાવ નં. .. અનિષ્ટ જ્ઞાતિબંધને. સન્માન વધારવા બનતાં દરેક સક્રિય પગલાં પહેલી આ પરિષદને એ સ્પષ્ટ અભિપ્રાય છે કે આપણાં
તક લેવાની આ પરિષદ ખાસ ભલામણ કરે છે, જેને સમાજમાં કન્યાઓની આપલે માટે જે સંકુચિત વાડામાં રજુ કરનાર – શ્રી. મેનાબહેન નરેતમદાસ. પડી ગયા છે તે અનિષ્ટ છે તથા આખી જૈન સમાજની અનમેદન આપનાર:--શ્રી સુચના મેદી.
પડતીમાં મહત્વનો ભાગ ભજવે છે. સંકુચિત જ્ઞાતિબંધનેને
લીધે ઘણી વખત બાળ લગ્ન તથા કજોડાંઓ કરવાની ફરજ ઠરાવ નં. ૭ કન્યાવિક્ય.
પડે છે અને તેથી હવે એ બંધને નષ્ટ કરી છોકરીની આપલેનું પૈસાના લેભથી કે કુરતીને વશ થઈ કેટલાંક માબાપ
ક્ષેત્ર બહોળું એટલે આખી જન સમાજનું બનાવવું એ શ્રેયસ્કર કન્યાને વિક્રય કરે છે. આ રિવાજ સાથી વધારે જંગલી :
“લા જ અવ છે. આ સ્થિતિમાં આ... પરિષદ આપણી સમાજમાં હસ્તી અને રાક્ષસી છે. એ બદીને મૃતપ્રાય કરવા . તેની વિરૂદ્ધ ખુબ ધરાવતાં એ જ્ઞાતિબંધને દૂર કરવા ઘટની દિશામાં પગલાં જોરદાર ચારકાર્ય કરવાની પ્રથમ જરૂર છે એમ આ સભાનું લેવાનું ઠરાવે છે. . માનવું છે, જે જે સ્થળે આવા પ્રસંગે બનતા હોય ત્યાંના રજુ કરનાર :- શ્રી. તારાબહેન ચીમનલાલ છે: સમજી તેમજ પ્રતિષ્ઠિત સખીપુરાએ એની સામે પ્રચંડ વિરોધ અનુમોદન આપનાર:- શ્રી. તારાબહેન સી. દેસાઈ કરવું જોઈએ તથા એવું કાર્ય કરવા બળવાન પ્રયત્નો કરવા ' ઠરાવ નં. ૧૦, વૈધવ્ય. જોઈએ એમ આ પરિષદ ઠરાવે છે. એવા પ્રયત્ન કરનારને આપણી જૈન કામમાં ઘણાજ વર્ષો થયાં ફરજીઆત આ પરિપદ પિતાની સહાનુભૂતી, સહકાર અને બનતી મદદની વૈધવ્યની જે રૂઢિ પડી ગઈ છે તે અત્યારના દેશકાળના સમયને ખાત્રી આપે છે.
' જોઈને અનઉચિત છે. તેથી આ પરિષદ માને છે કે વૈધવ્ય
* ફરજીયાત નહિ પણ મરજિયાત હોવું જોઈએ. રજુ કરનાર;- શ્રી સુચનાબહેન અમૃતલાલ કાલીદાસ રજુ કરનાર :- શ્રી. મણીબહેન સેચન મરચંટ અનુદાન આપનાર:--શ્રી પ્રાણુકર બહેન પ્રાણલાલ અનમેદન આપનાર :–શ્રી. લીલાવતી દેવીદાસ કાનજી