SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ SEE ID......D. "E" pa તરૂણ જૈન ૧૦૭ રાવ પસાર કરવા જીવા તેમ નહિ કરવા ઠરાવ્યું છે એ જો આ એ વ્યાજી ગણાય નહિ. યુવકાને હું વિનવું છું કે, નીના આવેશમાં આવે! ઠરાવ પસાર કરવા તમે તત્પર ના થશે. બાદ ફરાવ ઉપર મત લેતાં રાવ બહુમતિથી પસાર થયા હતા. XXXXXXRANG તા. ૧૬-૫૭૪. ૧૬ સ્વ. વીઠલભાઇ પટેલ અને સેનગુપ્તા. દેશભકત સેનગુપ્તા તથા વીલભા પટેલના ખેદજનક અવસાન માટે આ પરિષદ શોકની લાગણી જાહેર કરે છે અને તે બન્ને મહાશયેાએ દેશની કરેલી ઉજ્જવલ સેવાની સાદર નોંધ લે છે. ઉપરના ઠરાવ પ્રમુખ તરફથી રજુ કરવામાં આવ્યા માગ્ય ગણે છે. હતા અને સર્વાનુમતે પસાર થયા હતા. ૧૩ દીક્ષા નિયમન. ઉપરના રાવ શ્રી ધીરજલાલ ટાકરશી શાહે રજી કર્યાં હતા અને જણાવ્યું હતું કે દુનિયાની ખટપટમાં રચ્યા પચ્યા ન રહે અને કાઈપણ જાતની સામાજિક રૂઢિ રિવાજ ને માન આપે નહિ તેજ મુનિ કહેવાય અત્યારે તે। એથી ઉલ્ટુ પરિણામ નજરે પડે છે. અમદાવાદમાં મુનિ સમેલન ભરાયુ' અને જયારે તેની સમક્ષ એક સા દશ હરાવેાના કાગળાનાથેાકડા રજી થયા ત્યારે કાપાએલા મુનિશ્રીએ એ હરાવેા ક્રાડી નાખવા કરમાવી દીધું અને તેના ઉપર કાંઇ પણ વિચાર ન કરતાં માત્ર પેાતાના અગીયાર મુદ્દા ઉપર વિચારણા કરવાનેજ લાગવગ અને ખટપટ શરૂ રાખેલા અને દેવદ્રવ્યની વેડફાતી કરાડાની મિલ્કતને ચાંઉ થઇ જતી અટકાવવાની ખાબત ઉપર જરા પણ ધ્યાન (ખ) અઢાર વર્ષોંની અંદરની વ્યક્તિને દીક્ષા આપવાની સર્વથા અટકાયત થાય, મેાટી ઉમ્મરના દીક્ષાના ઉમેદવારને દીક્ષા લેતાં પહેલાં નજીકનાં સગાએની સંમતિ મેળવવાનુ કરત અને અને જ્યાં દીક્ષા આપવાની હાય તે ગામ યા શહેરના સંધની સંમત્તિ શિવાય કાઇ પણ શ્રાવક યા શ્રાવિકાને દીક્ષા અપાયું નહિ ઉલ્ટુ શ્રમણ સંધના ન્હાના નીચે શ્રાવક સંધને આપી શકે નહિ એવી સત્ર ઘટના નિપજાવવાને લગતી સંજામાં સપડાવી સાધુઓએ પેાતાના વિચારા સમાજ ઉપર લડત ચાલુ રાખવા યુવાને આ પરિષદ અગ્રત કરે છે. ટોકી બેસાડવા કાશીશ કરેલી છે. * (ક) દીક્ષાનિયમન વિષે પોતાના રાજ્યમાં કાયો કરવા માટે આ પરિષદ શ્રીમંત સરકાર નામદાર ગાયકવાડને ધન્યવાદ આપે છે અને અન્ય દેશી રાજ્યોને તેમજ હિન્દી સરકારને આ દિશાએ કાયદાઓ ઘડવા આ પરિષદ આગ્રહપૂર્વક વિનંતિ કરે છે. ઉપરના રાવ મહાસુખભાઇ ચુનિલાલે રજુ કા હતા અને તેના સમર્થનમાં તેઓએ જણાવ્યું હતું કે શ્રીમંત ગાયકવાડ સરકારે બહુ તપાસ કયા પછીજ દીક્ષા નિયમનનો કાયદો પસાર કર્યેા હતા, એ કાયદો પસાર કરાવી ધદ્રાહી સુધારકાએ સાધુઓને જેલમાં સડાવવાનું કામ કર્યુ' છે એવા આક્ષેપ કરનારાઓએ કાયદે વાંચ્યા વિનાજ એ આક્ષેપ કર્યો હાય તેમ જણાય છે. ધર્મની બાબતમાં સરકારી દખલગીરી હાવી ન ોઇએ એ વાત અહિં છે. પણ ઘણી ઘણી વિન`તિ ફરવા છતાં ભય'કર બનાવા બનતાજ રહ્યા અને સાધુઓ સાહેબેને નમી નમીને કહ્યું તે પણ તેમણે ના સાંભળ્યું, મહાજનના ઠરાવો પણ ધ્યાનમાં ન લીધા, એટલુંજ નિહ પણ ઉલ્ટા અમારા સામે મુકમા મંડાયા ત્યારેજ અમારે સરકારને વ્હારે ધાવાની અરજ કરવી પડી અને સરકારે પુરતી તપાસ કયા પછી કાયદો ઘયા અને તે માટે જૈન સમાજ તેની હંમેશની ઋણી ગણાશે. ૧૪ મુનિ સંમેલન. મુનિ સંમેલનમાં પસાર થયેલા હરાવેા જૈન સમાજની વર્તમાન જરૂરિયાતને પહેાંચી વળવાને કાઇ પણ રીતે પુરતા નથી. એમ આ પરિષદની માન્યતા છે છતાં પણ દીક્ષા આપવાના સંબંધમાં અમુક નિયમે સ્વીકારીને તે વિષયમાં હાલ પ્રવતતી અંતત્રતા દુર કરવા તરફ્ મુનિ સ મેલને પ્રાથમિક પગલું ભર્યું છે અને શ્રાવક સધની 'ચોક્કસ પ્રસંગે સાધુ સાધ્વી ઉપર આ સમેલને સત્તા સ્વીકારી છે એ બાબતની આ પરિષદ નોંધ લે છે અને જે મુનિએ! અત્યાર સુધી પરસ્પર મળી શકતા નહાતા તે આજે સંમેલન રૂપે મળ્યા એ ઘટનાને આ પરિષદ આવકારદાયક અને અભિનંદન રાવતે ટેકા આપતાં શ્રી. મેાતીલાલ વીરચંદ શાહે જણાવ્યુ હતુ` કે અયોગ્ય દીક્ષીત સાધુએ પૂજ્ય ગણાય અને આખીય સાધુ સંસ્થા સડી જાય એ સ્થિતિ યુવકવ હવે સહન કરી શકે તેમ નથી. વધુમાં શ્રી રતીલાલ ખેચરદાસે રાવને અનુમેાદન આપ્યું હતું. અને મત લેતાં ઠરાવ બહુમતીથી પસાર થયે હતા આ ઉપરાંત સાહિત્ય પ્રકાશન, જૈતેની બેકારી, નવા જેને અને તે વિષે શું કરવું આવા પ્રશ્ન અંગે કાંઇ પણ વિચાર ન કર્યાં એ છતાં એ સાધુ મહારાજાઓને આટલા વિચાર કરવાની પણ ઈચ્છા થઈ માટેજ આપણે એ ધટનાને આવકાર આપીએ છીએ. આ રાવને શ્રી. સારાભાઇ મેનિલાલ દલાલે તથા શ્રી. વિમળભાઈ મુળચંદ વૈરાટીએ ટકા આપ્યા હતા. મત લેતાં ઠરાવ બહુમતિથી પસાર થયા હતા. નીચેના ઠરાવ ૧૫ અને ૧૬ પ્રમુખસ્થાનેથી રજી થયા હતા અને સવાનુમતે પસાર થયા હતા. ૧૫ કામી એકરૂપતા. આજે મેટા વગેની હરીફાઈમાં ન્હાના વગે તે સ્વતંત્ર ક્રામા તરીકે ટકી રહેવાના પ્રશ્ન દિનપ્રતિદિન મુસ્કુલ બનતા જાય છે. આવી તીવ્ર સ્થિતિકલહવાળી પરિસ્થિતિમાં આપણી જૈન સમાજના પેટા વિભાગેાને પુષ્ટ કરે અને વધાયા કરે તેવી અનેક માન્યતાઓ અને વ્યવહાર પધ્ધતિએ માખી જૈન સમાજને સત્વ અને સંખ્યાની દૃષ્ટિએ હ્રાસ કરી રહેલ છે. આ હ્રાસમાંથી બચવા ખાતર આ પરિષદ જૈન સમાજના ત્રણે પ્રીરકાઓ એકરૂપ અને તેવા પ્રયત્ન કરવા આગ્રહ કરે છે. ૧૬ જમણવાર. જૈનેના જે કાઇ સામુદાયિક જમણવારમાં જૈન સમ પાળતા તેજ સમુદાયના કાઇપણ વિભાગને નોતરવામાં
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy