SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તરૂણ જૈન તા. ૧૬-પ-૩૪ આવે છે. તે જમણવારમાં જૈન યુવકેએ કશે પણ ભાગ ઠરાવ પસાર કરવાનું કામ ખતમ થયા બાદ ઉપસંહારમાં લે નહિ. પ્રમુખશ્રીએ જે કઈ ભાઈ યા બહેને પરિષદને સફળ બનાવવા ૧૭ કન્યાની લેવડ–દેવડ. માટે ફાળો આપ્યો હોય તે દરેક ભાઈ બહેનનો આભાર માન્યો કન્યાની લેવડ-દેવડને વ્યવહાર સરળ કરવા સંબંધમાં હતા અને પિતા પોતાના વિચારમાં હેજસાજ ફેરફાર કરી આ પરિષદ વિશેષતઃ એમ જણાવે છે કે કન્યાની લેવડ-દેવડને એક બીજા સાથે મેળ લેતા થવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ મર્યાદિત કરતાં જ્ઞાતિબંધને આજની અનેક રીતે પરિવર્તન સ્વાગત પ્રમુખ શ્રી કકલભાઈ બી. વકીલે પરિષદના પ્રમુખનો, પામેલી સામાજિક પરિસ્થિતિ સાથે બંધ બેસતા નથી, એટલું જ મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ તથા સેવીકા બહેનો તથા મુંબઈના નહિ પણ આપણી પ્રગતિના રોધક છે એમ આ પરિષદ માને છેવર્તમાનપત્રોનો આભાર માન્યો હતો. તે ઉપરાંત હાલાઈ અને તેથી તેવા જ્ઞાતિબંધને તોડીને પણ કન્યા લેવડ–દેવડનું ક્ષેત્ર ભાટીઆ મહાજન વાડીના ટ્રસ્ટીઓએ વાડીને ઉપયોગ કરવા સમસ્ત જૈન સમાજ સુધી વિસ્તારવા અને વ્યાપક બનાવી દેવા દીધા તે બદલ તેઓનો આભાર માન્યો હતો. આ વખતે જૈિન યુવક બધુઓને આ પરિષદ આગ્રહપૂર્વક ભલામણ કરે છે. શ્રી કલભાઈએ મુંબઈ જૈન યુવક સંધ ઈચ્છા ધરાવતી બહેનોને ઉપરનો ઠરાવ સત્તરમાં શ્રી અમીચંદ ખેમચંદ શાહે રજુ પુનર્લગ્ન કરવાના કામમાં મદદ કરવાની જે યોજના ઘડે તેમાં કર્યો હતો અને તેને શ્રી મણીલાલ વાડીલાલ નાણાવટીએ ટેકે મદદ કરવાને રૂ ૧૦૦૧ ની સખાવત જાહેર કરી હતી. આપ્યો હતો પ્રમુખ તરફથી પણ પસાર થએલા ઠરાવોનું શ્રી જૈન - આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. યુવક મહામંડળ પ્રચારકાર્ય કરે તે માટે રૂ ૨૦૧ ની ભેટ - નીચેના ઠરાવ ૧૮, ૧૯ અને ૨૦ પ્રમુખસ્થાનેથી રજુ જાહેર કરી હતી. થયા હતા અને સર્વાનુમતે પસાર થયા હતા. અંતમાં દરેક હાજર રહેલા અને સહકાર આપેલા ભાઈ ૧૮ સામાજિક પ્રતિજ્ઞા. બ્દને અંતઃકરણ પૂર્વક આભાર માની શ્રી મહાવીર : આ પરિષદમાં એકત્ર થયેલા અમો પ્રતિનિધિઓ જણી- રવીની જય', જૈન યુવક પરિષદની જય’ વગેરે પિકારે વીએ છીએ કે – વચ્ચે પરિષદની પૂર્ણાહુતિ થએલી પ્રમુખે જાહેર કરી હતી (૧) કોઈપણ બાળલગ્ન, વૃધ્ધવિવાહ, કન્યાવિક્રયમાં કે અને સભા આનંદભેર વિસર્જન થઈ હતી. વરવિક્રયમાં (દરા ટીકા) અમો હવેથી કદિ ભાગ નહિ લઈએ. . (૨) મરણ પાછળ અમર્યાદિત રડવા કુટવામાં અમે તા. ૮-૫-૩૪ ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં સહકાર નહિ આપીએ. તેમજ તેને લગતા જમણવારમાં અમે વડેદરાના માજી સરસુબા શ્રી મણીલાલ બાલાભાઈ નાણાવટીના ભાગ નહિ લઈએ. પ્રમુખપણા હેઠળ કોન્ફરન્સ તેમજ યુવક પરિષદના પ્રમુખોને (૩) અમો સદા સ્વદેશી વા વાપરીશું. અભિનંદન આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં શ્રી મતીચંદ ૧૯ હાનિકારક પ્રથાઓ. ગીરધરલાલ કાપડીયાએ જણાવ્યું હતું કે શ્રી વેતાંબર કોન્ફકેટલાક ઠેકાણે ચાલી રહેલ નીચેની હાનિકારક પ્રથાઓ રન્સના પ્રમુખ શ્રી નિર્મળકુમારસિંહજીએ અને શ્રી જૈન જેમ બને તેમ જલ્દીથી દૂર કરવા માટે આ પરિષદ યુવક યુવક પરિષદના પ્રમુખ ડો. અમીચંદ છગનલાલ શાહે પિતાનું બધુઓને અંગ્રહપૂર્વક ભલામણું કરે છે. કામ ઘણી સુંદર રીતે પાર ઉતાર્યું છે તે તેમની કુનેહને બાળલગ્ન, સ્ત્રીના મરણ પાછળ તાત્કાલિક સગપણ, આભારી છે અને તેમના જેટલા વખાણ કરીએ તેટલા ઓછાં અપશ્યતા, લગ્નાદિ પાછળ વધારે પડતા ખચે, એક કરતાં છે ત્યાર બાદ તેઓશ્રીએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વધારે પત્ની કરવાનો રિવાજ. હાલમાં ચાલતા કાર્યક્રમને તથા ચાલુ પરિસ્થિતિને ટુંકમાં ર૦ કન્યાવિય નિબંધક બિલને ટેકે. સારે ખ્યાલ આપ્યો હતો અને વિદ્યાલયને મદદ કરવા વિનંતિ - એસેન્લીના અંદર કુંવર રઘુવીરસિંહજીએ જે કન્યાવિય, કરી હતી અને વધુમાં શ્રી ગુલાબચંદજી ઢએ વિદ્યાલયને અને અણુમેળ વિવાહ નિબંધક બિલ દાખલ કરેલું છે અને જે પોતાનાથી બનતા સહાય કરવાની અપીલ કરી હતી. આ જુન ૧ લી સુધી લોકમત અજમાવવા માટે જાહેર કરેલું છે વખતે વડોદરા રાજ્યના દીક્ષા સમિતિના પ્રમુખ શ્રી રા. બા. તેને આ પરિપદ વધાવી લે છે અને એસેપ્લીના સભ્યોને ગોવિંદભાઈ હાથીભાઈ હાજર હતા અને તેઓને બે શબ્દ ' વિનંતિ કરે છે કે કન્યાઓના રક્ષણાર્થે અને સમાજના બોલવાનો પ્રમુખે આગ્રહ કર્યો હતો. તેથી તેઓશ્રીએ વડેદરા હિત માટે આ બીલ પાસ કરવાની કોશીષ કરે. રાજ્યમાં દીક્ષા સંબંધી કાયદો કેવી રીતે પસાર થશે તે * નીચે ઠરાવે ર૧ મો શ્રી ફુલચંદ હરિચંદ દેશીએ ઉપર પોતાના અંગત અનુભવ સ્પષ્ટ રીતે રજુ કર્યો હતો રજુ કર્યો હતો અને તેને શ્રી ચંદ્રકાન્ત વી. સુતરીયાએ ટે અને વધુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે જૈને નગારાં ને આ હતા. તંગારાંમાં. પિતાનું શ્રેય માને છે એટલે કે વરડા કહાડવામાં અને મંદિર બંધાવવા તેટલામાં જ પોતાની ફરજ પુરી થયેલી ૨૧ કાર્યવાહી.' માને છે, તેને બદલે તમો જૈને આવી કેળવણીની સંસ્થાઓ આપણી પરિષદે ૫સાર કરેલા ઠરાને મૂર્ત સ્વરૂપ આપવા ઉભી કરીને તેને પગભર બનાવવી જોઈએ, તથા તેને પ્રચાર કરવા શ્રી જૈન યુવક મહામંડળને ભલામણ 1 2 ત્યાર બાદ અમખશ્રીએ પ્રાસંગિક વિવેચન કરીને કોન્ફરન્સ તેમજ પરિષદના પ્રમુખને હારતોરા પહેરાવ્યા હતા, 1 ઠરાવ ઉપર મત લેતાં બહુમતિએ ઠરાવ ૨૧ મો પસાર અને સભા વિસર્જન થતાં ગાર્ડન પાર્ટીમાં ભાગ લેવા, થયો હતો સૈા પધાર્યા હતા.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy