________________
X. તા.૧૬-૫-૩૪
CONT-XXX XXX xx x તરૂણ જૈન
૧૦૫
ઉપરના હરાવતે શ્રી મણીલાલ જયમલ રોકે તુમેદન આપ્યું. તુ અને જણાવ્યુ` હતુ` કે પાલીતાણાને પ્રશ્ન ઉપસ્થિત યા હતા ત્યારે જેવી જાગૃતિ ઉત્પન્ન કરી હતી તેવી જાગૃતિ લાવવાની અને દરેક જાતના સ્વાર્થ ત્યાગ માટે તૈયાર રહેવાની જૈન સમાજને અપીલ કરી હતી.
વધુ ટેકા પાયા બાદ ઠરાવ સર્વાનુમતે પસાર થયા હતા. નીચેનેા ઠરાવ છઠ્ઠા શ્રી મહાસુખભાઇ ચુનિલાલે રજુ કર્યો હતા અને તેનાં ઉપર 'સારૂ વિવેચન કરીને સર્વાનુમતે પસાર કરવાની વિનંતિ કરી હતી. ૬ સ્રીઓના વારસા હું.
હરાવ
આપણા હિન્દુ કાયદા શાસ્ત્રમાં સ્ત્રીએાને પિતાની કે પતિની મીલ્કતમાં કશે પણ વારસા હક્ક આપવામાં આવ્યા. નથી એ સ્ત્રી જાતિને ભારે અન્યાય કરવામાં આવ્યા છે, તે અન્યાય દૂર કરી સ્ત્રી જાતિને વારસા હકક હિન્દુ ધારાપેથીમાં દાખલ કરાવવાને લગતી હિલચાલને આ પરિષદ અંતકરણથી ટકા આપે છે, અને આ સંબંધમાં ગાયકવાડ સરકારે જે કાયદો કર્યાં છે. તે માટે આ પરિષદ ગાયકવાડ સરકારને ધન્યવાદ આપે છે.
ઉપરના હરાવતે અનુમેદન આપતાં શ્રીમતી લીદ્માવતી દેવીદાસ કાનજીએ જણાવ્યું હતું કે આજ સુધી સ્ત્રીએ અજ્ઞાન હાવાથી તેમના ઉપર ચાલતા જીમ સહી લેતી. પરંતુ હવે જો પુરૂષો વધુ વખત અમારી સ્થિતિ પરત્વે આંખ મીચામણા કરશે તે। શ્રી પુરૂષોની દાદાશાહી ચલાવી લેશે નિહ.
આ રાવ સર્વાનુમતે પસાર થયા હતા. ૭ જૈન સાધુઓના પુસ્તક પરિગ્રહ, જૈન મુનિ
પોતપોતાના પુસ્તક ભંડારા ઉભા કરે છે જેના સમાજને કે અન્ય સાધુઓને બીલકુલ લાભ મળતા નથી તેથી તે પ્રથા એકદમ નાબુદ કરવાની જરૂર છે અને તેના બદલે તે તે ભડારા સ્થાનિક સધાએ હસ્તગત કરીને મુખ્ય મુખ્ય શહેરામાં. અભ્યાસી સાધુએ અને શ્રાવકની જરૂરિયાતને પહેાંચી વળે તેવાં નાનશિ ઉધાડવાની ખાસ આવશ્યકતા છે એમ આ પરિષદ જાહેર કરે છે.
ઉપરને! રાવ સાતમે શ્રી મણિલાલ મેહનલાલ પાદરાકરે રજી કર્યાં હતા અને તેઓએ જણાવ્યું હતુ કે મુનિવશ પુસ્તક ભંડારના ના નીચે એકામાં મેટી * રકમ જમા કરાવે છે અને આ વસ્તુ વડેદરાની દીક્ષા સમિતિ સમક્ષ નોંધાયેલી જીઆની ઉપરથી સાખીત થઇ છે. માટે જે જાતના બીજાપુરમાં આદર્શ પુસ્તક ભંડાર છે અને જેને ત્યજથી માંડી દરેક વગ છુટથી ઉપયોગ કરી શકે છે તે જાતની વ્યવસ્થા અને ઉપયોગ આપણાં પુસ્તકભડારા દરેક સ્થળે થવા ધરે છે. માટે આ હરાવ કરવાની ખાસ જરૂર છે.
ઉપરના રાવને શ્રી. ચંદ્રકાંત વી. સુતરીયાએ ટકા આપ્યા હતા.અને જણાવ્યું હતું કે સાધુઓ માટે આ જાતના રાવ મુકવા પડે તે ઘણી શરમની વાત છે.
વધુ ટેકા આપતાં શ્રી. ધીરજલાલ ટોકરશીએ જણાવ્યું
આ
હતું કે મુનિ મહારાજે પૈસા રાખી ન શકે પણ જરૂર પડે ત્યારે સંધરી રાખેલા પુસ્તકા આપીને ોઇતી રકમો મેળવી શકે છે, એવા પૂસ્તક વેચવાના મારા ધંધાને અંગે મારા અનુભવ છે, પણ એ પુસ્તક કા જિજ્ઞાસુને અભ્યાસ કર્યા માટે મળી શકતા નથી. મુનિધના સિધ્ધાંતનું રક્ષણ કરવાને સિધ્ધાંત આ ઠરાવમાં અંતગત રહેલા છે. બાવાજીની લગેટીમાંથી ખેતર કેમ થયું તેનું ઉદાહરણ આપીને વક્તાએ જણાવ્યું હતું કે નાના એવા અપવાદમાંથી મુનિએએ મેટા પુસ્તક ભંડારા અને કાડીએ અનાવી છે. અને પૈસા સંગ્રહવાના તથા છેકરાઓને સતાડવાના કામમાં પણ તે ઉપયોગ કરવામાં આવ્યા છે. પુસ્તક ભંડારાની પાછળ જે ખીજે સોા વ્યાપી રહ્યા છે તે નાબુદ કરવાને આ કરાવતો ઇરાદો છે.
મત લેવાતાં રાવ સર્વાનુમતે પસાર થયાં હતા.
આવ્યા હતા અને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. નીચેને રાવ આમે પ્રમુખસ્થાનેથી રજુ કરવામાં ૮ વધારે પડતાં નવાં જિન દિશ
આજકાલ ખાસ જરૂર નથી ત્યાં જિન મં શિ અધાવવામાં આવે છે અને જિન એિ ભરાવવામાં આવે છે તે સામે આ પરિષદ સખ્ત વિરોધ જાહેર કરે છે. નીચેને રાવ નવમે શ્રી. વીરચંદ મેળાપચંદ શાહે રજી હતા.
કર્યાં
૯ ગુરૂમંદિશે-ગુરૂપ્રતિમા.
અત્યારે જ્યાં ત્યાં ગુરૂમંદિશ ઉભાં કરવામાં આવે છે અને ગુરૂપ્રતિમાએ સ્થાપવામાં આવે છે તે સામે આ પરિષદ સખ્ત વિરાધ રજુ કરે છે.
ઉપરનાં રાવને રજુ કરતાં શ્રી. વીરચંદ મેલાપચંદ શાહે જણાવ્યું હતું. કે જૈન હંમેશા નિડર હાય છે અને તે સાધુએને પણ જ્યારે અવળે માગે ચડે છે ત્યારે રાકી આપવું ોઇએ. શકે છે એવુ આપણે આ ઠરાવ પસાર કરીને સાબીત કરી
વ્હેને અનુમેદન આપતાં શ્રી. વલ્લભદાસ ફુલચંદ મહેતાએ જણાવ્યુ હતું કે જૈન મુનિમાં પેાતાની પ્રતિમાઓ અને પગલાંઓની સ્થાપના કરાવી પુજા કરાવવાના મેહ વધતો જાય છે. પ્રભુ અને પ્રભુનાં ગણધરનાં નામે કમાણી કરવાની પ્રથા હવે શરૂ થઈ છે પણ તે ચેડા વખતથીજ શરૂ થઈ છે અને તેને અત્યારથીજ આપણે ડાંભી દેવી જોઇએ. અંધશ્રધ્ધાના ખેાટા લાભ લેવામાં આવે છે. જિન મદિરને નુકસાન કરીને પણ પોતાની પૂજા કરાવવાની સાધુઓની હરીફાઇ સામે યુવા આજે પેાતાના રાષ વ્યકત કરે છે અને તેને આહ્વાહન કરે છે કે આ વૃત્તિ બંધ કરો. બાદ રાવ સર્વાનુમતે પસાર થયા હતા, ૧૦ ફરજીયાત વૈધવ્ય.
કાળથી ચાલી આવે છે તે પ્રથા સામે આ પરિષદ પેાતાને આપણા સમાજમાં ફરજીયાત વૈધવ્યની પ્રથા કેટલાય સખ્ત વિરોધ રજુ કરે છે, અને જે વિધવા હેને પુનઃગ્ન કરવા ચ્છતી હોય તેમને બનતી મદદ કરવા આ પરિષદ યુવક એને ભલામણ કરે છે.