________________
: ૧૦૪
szewsgeysexess xxxxxxxxxx xw તરૂણ જૈન,
* તા. ૧૬-૫-૩૪.
Sા પરિષદની કાર્ય વાહી. I : અલબેલીના આંગણે ઘણા લાંબા વખતથી જેની મીટ સાથે મોકલવામાં આવ્યું છે) ત્યાર બાદ નીચેના હરાવ પસાર માંડીને જૈનો રાહ જોઈ રહ્યા હતા તે કેન્ફરન્સ અને પરિ. થયા હતા;ધનું એક જૈન અઠવાડીયું ઘણીજ સરસ રીતે ઉજવાયું. નીચેના ચારે કરા પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં મુંબઈના ઘોંઘાટ અને કેલાહલમય વાતાવરણમાં જે કે આ આવ્યા હતા અને સર્વાનુમતે પસાર થયા હતા. અઠવાડીયે પિતાને ઘંઘાટ વધાર્યું પણ તે ઘંઘાટ જ હતા , કાલાહલ નહતો, અને તે ઘોંધાટ પણ યુવાનોના વિચાર
૧ સ્વ. નગીનદાસ શાહ. દેલનો પ્રસરાવવાનો હતો એટલે નિરર્થક નહતો..
- જૈન સમાજમાં યુવક પ્રવૃત્તિના ઉત્પાદક અને પ્રથમ
જૈન યુવક પરિષદના પ્રમુખ ડો. નગીનદાસ જે. શાહના અકાળ : યુવાનનું લોહી તપેલું હોય છે, તેની નાડીને વેગ સિત્ર
અવસાન સંબંધે આ પરિષદ તીવ્ર શોકની લાગણી જાહેર હોય છે, તેની કામ કરી નાખવાની ધગશ અપાર હોય છે કરે છે તેમણે જૈન કામની . કરેલી અનેક સેવાઓની આ એટલે કેટલાકે એમ માની લે છે કે તેમાં સ્વછંદી બનીને કે પરિષદ સાદર નોંધ લે છે, અને તેમના પવિત્ર માને પરમ ઉધ્ધત થઈને આડું અવળું વેતરી નાખશે, પણ તે આ અઠ
શાન્તિ ઇચ્છે છે. વાડીયામાં તેમની કાર્ય કરવાની ઢબથી જોઈ શક્યા હશે કે
૨ અમારું ધ્યેય અને કાયપ્રદેશ, યુવાન વિચારવંત છે, સહિષ્ણુ છે અને શાન્તિ પાઠ પુરે પર પટેલે છે. '
અમે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના આ પરિપક્યાં
એકત્ર થયેલા પ્રતિનિધિઓ જાહેર કરીએ છીએ કે જૈન સમાજ '. આ અવાડીયાની શરૂઆત કાલબાદેવી " ઉપર આવેલી અમારી પરિષદનું મુખ્ય કાર્યક્ષેત્ર છે તેમ છતાં પણ અમે ભાટીયા મહાજન વાડીમાં જાત મહેનતથી બાંધેલા સાદા પણ સમગ્ર દેશહિતના રચનાત્મક કાર્યક્રમને બને તેટલે ટેકો
કર્થક મંડપમાં આકાશના છત્ર નીચે શ્રી જૈન યુવક પરિબ આપીશું, અમારી કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિ દથી થઈ. આમાં ભાગ લેવાને કાઠીયાવાડ, ગુજરાત, મારવાડ, સમગ્ર દેશહિતને કદિ પણ બાધક નહિ હોય અને ફ્રાઈ પણ મહારાષ્ટ્ર, બંગાળ, રજપૂતાના ઈત્યાદિ પ્રાંતમાંથી આશા ને ધાર્મિક યા સામાજિક રૂઢિ, પરંપરા, વ્યવહાર કે ચારમાં ઉલટભર્યા. યુવકે આવ્યા હતા. હેમનામાં ઉત્સાહ અને ઉમંગ દેશકાળને અનુસાર પરિવર્તન ઘટાવવામાં જુની માન્યતાઓ કે દેખાતા હતા. કાંઈક કરવાની સાચી ધગશ અને સમાજમાં સામાજિક સંધણ અમારે કદિ પણ રોધ કરી નહિં શકે. સાચી ક્રાતિ ફેલાવવાની ઉમે એમના મુખાવિંદ ઉપરથી સ્પષ્ટ થતી હતી અને સાથે સાથે ઉનાળા થયા વગર કા, ૩ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ.. ખમી ખાવાની વૃત્તિ અને પીઢપણું જીણુાતું હતું. નાનું આ પરિષદ કા જૈન શ્વેતાંબર કોન્ફરન્સના. આગામી જણાતું તેમનામાં સ્વચ્છંદીપણું કે ઉદ્ધતાઈનું નિશાન અને અધિવેશનને સંપૂર્ણ ફત્તેહ ઈચ્છે છે અને કોન્ફરન્સની સંસ્થાને નહોતી લાગતી અવિવેકીપણોની કે અધુરા વિચારની ખામી સહકાર આપવા તથા પરિષદના પ્રેમ અને કાર્ય પ્રદેશને અને તેથીજ રૂઢિચુસ્તની આંખ ઉઘાડે તેવા તેમજ યુવક વિરોધ ન આવે તે રીતે તેના કાર્યક્રમને બને તેટલે પાર માનસને ઝળકાવી મુકે તેવા એકવીસ હરા મતભેદ હોવા પાડવા જૈન યુવકને આગ્રહપૂર્વક ભલામણ કરે છે. છતાં ઘણી શાન્તિથી અને નિખાલસતાથી પસાર કર્યા. ૪ બિહાર પ્રત્યે સહાનુભૂતિ. પરિષદમાં થયેલા કામકાજના હેવાલઃ
- બિહારમાં થયેલા ધરતીકંપના કારણે સંકટમાં સપડાયેલી શ્રી જૈન સ્વયંસેવક મંડળના બેન્ડે મધુર સૂરોથી પ્રમ- બંધુઓ પ્રત્યે આ પરિષદ હાર્દિકે સહાનુભૂતિ દર્શાવે છે અને ખને સંસ્કાર કર્યા બાદ બાળીકાઓએ દિવ્ય શક્તિના એમને રાહત આપવા માટે દેશભકત બાબુ રાજેન્દ્રપ્રસાદના ચેતન ઝરણા, રગરગ રેલવનારા'ના મધુર અને ભાવવાહી નેતૃત્વ નીચે ઉભા થયેલા ફંડમાં વિશેષ ને વિશેષ ફાળે ગીતથી પરિષદના કાર્યને પ્રારંભ થયો હતે.
આપવાની જૈન સમાજને આગ્રહ ભરી વિનંતિ કરે છે. સાથી પહેલા આમંત્રણ પત્રિકા વંચાયા બાદ સ્વાગત
નીચેનો ઠરાવ પંચમ શ્રી જવાહરલાલ જૈની વતી શ્રી સમિતિના પ્રમુખ શ્રીયુત કકલભાઈ બી. વકીલે પિતાનું મનનીય
ભગવતમલે રજુ કર્યો હતો. વક્તવ્ય વાંચી સંભળાવ્યું હતું કે જે આ અંકની સાથે ૫ કેશરિયાજી પ્રકરણ. આપવામાં આવ્યું છે) ત્યાર બાદ શ્રી. વીરચંદ પાનાચંદ શ્રી કેશરિયાજી તીર્થના સંબંધમાં ઉદેપુર રાયે કરેલાં શાહે પ્રમુખસ્થાને માટે છે. અમીચંદ છગનલાલ શાહની વરણી આક્રમણ સામે આ પરિષદ સખ્ત વિરોધ જાહેર કરે છે અને કરવાની દરખાસ્ત મૂકી હતી અને તેને જુદા જુદા પ્રાંતના તે આક્રમણ સામે ગિરાજ શ્રી શાન્તિવિજયજીએ જે ભાઈઓ તરફથી અનુમોદન આપ્યું હતું. આથી શ્રી. અમી. દૃઢતાપુર્વક વિરોધ રજુ કર્યો છે તે માટે તે મુનિવરને આ ચંદ છગનલાલ શાહે પ્રમુખસ્થાને સ્વીકાર્યું હતું. ઉપરને વિધિ પરિષદ ધન્યવાદ આપે છે. અને જ્યાં સુધી આ તીર્થના થયા બાદ સહાનુભૂતિના દેશપરદેશથી આવેલા સંદેશાઓ પ્રશ્નને રાજ્ય તરફથી સંતોષજનક નીકાલ ન થાય ત્યાં સુધી વાંચી સંભળાવ્યા હતા. આ પછી પ્રમુખશ્રીએ પોતાનું મનનીય કેશરીયાજીના મંદિરમાં એક યા બીજી રીતે કોઈએ કશું પણ અને મહત્ત્વપૂર્ણ ભાષણ વાંચી સંભળાવ્યું હતું કે જે આ દ્રવ્ય મુકવું નહિ.