________________
XXX તા. ૧૬-૫-૩૪.
XXX-XX XXX+ + NTXT TE"XX 3 તરૂણ જૈન
૧૦૩
C નોંધ.
એ કટારા:-~~
બાપુજી જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા વિલાયત સિધાવ્યા ત્યારે રાષ્ટ્રકવિ શ્રી. મેઘાણીએ ઝેરના કારા' એ નામનું એક હૃદય તલસ્પર્શી કાવ્ય રચ્યું હતું. જે પરિસ્થિતિમાં એ કાવ્ય રચાયું હતું એજ પરિસ્થિતિ કાન્ફરન્સના ચાદમા અધિવેશનમાં યુવકા માટે ઉપસ્થિત થઇ હતી. કેટલાક વિલ અને મુખી મનાતા આગેવાન પુરૂષો યુવાને ઉતાવળીયા, ધાંધલીયા, ઉધ્ધત અને અવિચારી તરીકે સખેાધતા હતા. મુઠ્ઠીભર માણસો યુવકપ્રવૃત્તિને નામે તૃત ચલાવી રહ્યા છે એમ માનતા અને મનાવતા હતા. તેઓને આ અધિવેશન વખતે યુવકશકિત અને હેની વિચારકતાને સાક્ષાત્કાર થયે હશે. રાત અને દિવસ ઉજાગરા વેઠીને કાન્ફરન્સના અધિવેશનને સફળ બનાવવામાં યુવકાએ જે ફાળે આપ્યો છે, તે કાન્ફરન્સની તવારિખમાં સોનેરી અક્ષરાએ કાતરાઇ રહેશે. આમ છતાં પણ હેની કાવાહી તરકે આંખમીચામણાં આપણાયા થઇ શકે તેમ નથી.વિષયવિચારિણી સમિતિમાં યુવકાને મોટા ભાગ ચૂંટાઇને આવ્યા હતા. યુવક પરિષદના રાવા જે પાસ થયા હતા, હેમાંથી બની શકે તેટલા ધરાવેા કોન્ફરન્સમાં પસાર કરાવવાના મેન્ડેટ હતેા, વ્હેમ છતાંયે સ "કાઇ વ્યકિત તરીકે સ્વતંત્ર હતા. ચાહે તેવા રાવ વિષયવિચારિણી સમિતિમાં લાવી શકાય તેમ હતેા અને હેને મેટા પ્રમાણમાં ટેકા મળે હેવા સબળ કારણા હતાં, છતાં યુવકાએ ઉતાવળ કરી નથી, ઉશ્કેરણીનું કાઇ જાતનું કારણ આપ્યું નથી અને મધ્યસ્થ રીતે કાન્ફરન્સના કાર્યકર્તા વિલાને અનુકૃળ પડે તેજ જાતના હરાવે ધડવામાં અને પાસ કરાવવામાં સાથ આપ્યા છે, એટલું જ નહિ પણ વિષ્લે તરફથી ઉશ્કરણીના અનેક કારણે મળવા છતાં પણ એ કડવા ઘુટડા મેાજથી પી ગયા છે, અને દેવદ્રવ્યાદિ વિષયેામાં યુવકાની વિચારણાને અનુકૂળ ધરાવ પાસ થવા છતાં પણ કેવળ વિડલેના માનની ખાતર એવા રાવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે. મુનિ સંમેલનના રાવના સબંધમાં પણ અનેક સુધારા રજુ થયા હતા, પરંતુ અમુભાઇની અપીલને માન આપી એ સુધારાએ પણ પાછા ખેંચી લેવાયા હતા. આમ દરેક રીતે યુવકાએ નમતુ આપી અધિવેશનને વડલાની દૃષ્ટિએ . સફળ બનાવવામાં પેાતાને સંપૂર્ણ કાળ આપ્યા . યુવાની આ વિનયશીલતા વડિલેાની દૃષ્ટિએ ભલે ન આવે, પરંતુ હેમણે જે ધારણને બાજુપર રાખી આપખુદી અને મગજનું સમતાલપણું ગુમાવ્યું હતું, તે માટે તેઓએ શરમાવુ જેઈએ. આજે પ્રજાતંત્રના જમાનામાં શ્રીમતશાહી કે પટેલશાહીના દહાડા પૂરા થયા છે. સમજવું જોઇએ કે સમાજે કાનેયે આપખુદીને પરવાને આપ્યો નથી. વિષયવિચારિણી સમિતિમાં કાઇ કાઇ વખત વડિલા સભ્યતાની બહાર જઇ યુવાને દાબવાને પ્રયત્ન કરતા હતા. એ પરિસ્થિતિને જો કે યુવાએ પેાતાની સ્વાભાવિક વૃત્તિ ઉપર કાબુ રાખી ભૂલી જવા માટે નિર્ધાર કર્યાં છે, છતાં ભવિષ્યમાં એવા પ્રસંગા ન બને તે માટે અમે વિડલાને ચેતવણી આપવાની અમારી ફરજ સમજીએ છીએ. કાઇનાયે સિ ંહાસને અમર રહ્યાં નથી, ભલભલા માન્યાતાઓનાયે પાણી ઉતરી ગયાં છે તે આપણે કાણુ માત્ર?
યુવકાએ આ વખતે તે આ ઝેરને કટારા પચાવ્યેય છે. અને તે માટે વ્યાજબી રીતે તે મગરૂર થઇ શકે. પરંતુ વડિલ માટે તે આ કસોટીનો કાળ છે. ભવિષ્યમાં તેવા પ્રસંગે Ëપસ્થિત ન થાય તે માટે હેમને કાળજી રાખવી જોઇએ.
છાત્રાલય સ ંમેલન:
સમાજમાં અનેક છાત્રાલયેા છે, પણ હેતુ જેવુ જોએ હેવું પરિણામ લાવી શકાતુ નથી. હેના અનેક કારણે છે, અને હેમાં વ્હેને અભ્યાસક્રમ, ગૃહપતિની યાગ્યતા, મુખ્ય છે. આ બધી ખાળતાના સામુદાયિક દૃષ્ટિએ ઉકેલ છાત્રાલયને દૈનિક કાર્યક્રમ, તાલીમ આપવાની ખામી વગેરે લાવવા જરૂરી છે. આજે શિક્ષણના પ્રશ્ન બહુજ વિકટ બન્યા છે. આજની ચાલતી શિક્ષણપદ્ધતિ વિદ્યાર્થીને પગભર બનાવતી નથી એ અનુભવના વિષય છે, છતાં જેમાં હજી સુધી દિશાસુચન થયું નથી. આમ છાત્રાલયના દરેક મુઝવતા પ્રશ્નોના નિકાલ કરવા તે વિષયના નિષ્ણાત અનુભવીએનાં સંમેલનની આવશ્યકતા રહે છે. આ આવશ્યકતાની પૂરતી માટે પાટણમાં ત્રણ છાત્રાલય સંમેલને ભરાઇ ચૂક્યાં છે, અને લેખે. નિબંધો દ્વારા એ પ્રતાને ઉકેલવાના પ્રયત્નો થઇ રહ્યા છે. એ પ્રયત્નોને વ્યાપક અનાવવા અને કંઇક નવિન રાહ સાંપડે તે માટે ચતુર્થ છાત્રાલય સ ંમેલન નવિન માનસમૃત્તિના મુખ્ય ગૃહપતિ આચાય અને સમય લેખક શ્રીયુત શાસ્ત્ર તથા જાતીય વિજ્ઞાનના પ્રખર અભ્યાસી શ્રી દક્ષિણાહરભાઇ ત્રિવેદીના નેતૃત્વ નીચે તા. ૧૯, ૨૦, ૨૧ મે સન ૧૯૩૪ ના દિવસેામાં પાટણ મુકામે ભરાવાનું જાહેર થયું છે. શિક્ષણુ અને છાત્રાલયના પ્રખર અનુભવી પ્રમુખ પાસેથી આ બાબતને અમે આવકારદાયક ગણીએ છીએ. આવા એક છાત્રાલયાના ગૃહપતિને, કાર્યવાહક સમિતિના સભ્યોને, તેમજ વ્યવસ્થાપકાને ઘણું જ છાત્રાલયના સંબંધમાં ાણવાનું મળશે, ઉકત પ્રસંગે શ્રી. મેતીભાઇ અમીન, શ્રીમતી શારદામ્હન, શ્રી. સુમંત મ્હેતા, શ્રી. રામનારાયણ પાઠક, શ્રી ભાટે સાહેબ, શ્રી. ભોગીલાલ ઠાકર, શ્રીમતી સવિતાબ્જેન, શ્રી. રવિભાઈ, શ્રી. નાનાભાઈ, શ્રી. ગીજુભાઇ, શ્રી. અમૃતલાલ શેઠ વગેરેને પણ ખુ ૧ આગ્રહપૂર્વક આમંત્રણ અપાયાં છે. સંમેલન પ્રસંગે વિદ્વાન વિચારકનાં વ્યાખ્યાના ગાઢવવાની યેાજના પણ થશે. આ બધી ગેાવણુ કરવા માટે તે સમે ઇચ્છીએ છીએ કે છાત્રાલયના પ્રત્યેક પ્રશ્નોના વ્યવહારૂ ઉકેલ લનના કાર્યકર્તાઓને અમે ધન્યવાદ આપીએ છીએ અને લાવવામાં સફળ નિવડે.
ચતુર્થ છાત્રાલય સમેલન પાટણઃ—
ચતુર્થી છાત્રાલય સ ંમેલન પાટણ મુકામે તા. ૧૯, ૨૦, ૨૧ ના..તે શ્રી, હરભાઇ ત્રિવેદીના પ્રમુખપણા નીચે ભરાવાનું નકકી થયુ' છે, તે પ્રસ ંગે આવનાર ભાઇડ઼ેને પેાતાની સાથે એક બિસ્તરી તથા લેટા લાવવાની વિનંતી છે. છાત્રાલય સમેલનમાં આવનાર ભાઈન્હેનો માટે જમવાની વ્યવસ્થા આવ્યા છે. દૂધ વગેરેની વ્યવસ્થા હુંમાં આવી જાય છે. થશે તે માટે ત્રણ દિવસને સામટા ચાર્જ રૂા. ૧-૪-૦ રાખવામાં સમેલનને સફળ અનાવવા હેમાં સક્રિય ભાગ લઇ આપના પૂરેપૂરો સહકાર આપવા ચૂકશો નિહ.
લી. સેવા. ફુલચંદ હરીચંદ દેશી મણીલાલ માધવજી દવે ચીમનલાલ દલસુખભાઈ શાહ મંત્રીઓ.
સુધારીને વાંચવું.
તરૂણૢ જૈનના અધિવેશન અંકમાં ‘નુતન ભધારણની લેખમાં અઢારની લાઈનમાં લખવામાં આવેલ છે કે સને યેાજના' એ હેડીંગ નીચેના રા. અમીચંદ શાહના બદલે સને ૧૯૭૧ ની સાલમાં એક ચેાજના તૈયાર કરવામાં ૧૯૭૩ ની સાલમાં એક ચેાજના તૈયાર કરવામાં આવેલી તેને આવેલી તેમ વાંચવું”—-પ્રકાશક