________________
Hi..TM
૧૦૨
CTTDTXT, TEXT તરૂણ જૈન
पुरिसा ! सचमेव समभिजाणाहि । सचस्सं आणाए से उवडिए मेहावी मारं तरई ॥
હે મનુષ્યા ! સત્યને જ ખરાબર સમજો. સત્યની આજ્ઞા પર ખડે। થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
(આચારાંગ સૂત્ર.)
:
– તરૂણ જૈન. –
બુધવાર તા. ૧૬–૫-૩૪
સમાજને રોગ.
તપાસતા
મહાવીરના ઉપાસક છીએ તે રૂઢિએની ગુલામી છેાડીને સમાજૈનતિની પ્રત્યેક ખાખત નિઃસકાચપણે સ્વીકારવી જોઇએ. હું એમ નથી કહેતે કે દરેક નવી બાબતે આંખે બંધ કરી સ્વીકારી લેવી. મારૂં તે; એટલુ જ કહેવાનુ છે કે કાંઈ પણ પુરાણી વાતને પુરાણી હાવાના કારણસરજ પાળવી નહી, અને પ્રત્યેક નવી વાતને તે નવી હાવાના કારણે ન સ્વીકારવી એમ થવું ન જોઇએ. નવા અને જીનાના ભેદ છેડીને સમાજ હિત જેથી સભવે તેના નિઃસ કાચ સ્વીકાર કરવા એવી મ્હારી નત્ર પ્રાના છે.” આમ કરી આધુનિક આંદોલને ઉપર પણ હેમણે પેાતાની દૃષ્ટિ દોડાવી છે, એટલુજ નહિ, પણ સમાજની નાડ આજુબાજુના સમાજો ઉપર પણ દૃષ્ટિપાત કર્યાં છે, અને તે બધાના સારરૂપ વિદ્વત્તાભર્યું પ્રવચન કર્યું છે. પ્રારંભમાં પ્રભુ મહાવીરને સુધારક શિરામણી તરીકેની અંજલી સમર્પી છે અને હેમાં સામાજીક સુધારણા, શ્રી સુધારણા, રાષ્ટ્ર સુધારણા, સધવ્યવસ્થા, વગેરે વિયાને ચર્ચ્યા છે. ત્યારપછી ગુરૂભકિતને મહિમા ગાય છે અને હુંમાં મુનિ—સંમેલન સંબંધી મધ્યસ્થ દૃષ્ટિથી ઉલ્લેખ કર્યો છે અને દીક્ષાના સબંધમાં મુનિ–સમેલને કરેલા ઠરાવથી ખુશ થઈ સાધુ મુનિરાજોને હજારા ધન્યવાદ આપ્યા છે, અને કા` સફળતાને રસ્તા કયા છે. સુધારણાને આવશ્યક માની છે, આપણી જન સંખ્યા ઘટવાના કારણો શોધવાની જરૂર જણાવી છે, શિક્ષણુની સમસ્યાને પણ ઉકેલ કરવાને પ્રયત્ન કર્યાં છે, વિધવા તરફ હમદદી દાખવી છે, આંતરપ્રમુ-જાતીય વિવાહને આવકારદાયક ગણ્યા છે. પ્રચાર કાય અને મૂલ્યાં શુધ્ધિને મહત્ત્વનું કાર્ય માન્યું છે, સંગઠ્ઠનને સમાજ પ્રગતિના અંગ તરીકે સ્વીકાર્યુ છે, ધર્માદા ખાતા, જૈન એક, વ્યક્તિગત પુસ્તકાલય, તીથાના ઝઘડાએ, અને કેશરીયાજી પ્રકરણ વગેરે ઉપર પણ ઠીકઠીક વિચાર કરૌં છે.
જહેમ કાઈ માનવી રૂગ્ણ થયા ઉપર પાયેા હાય, અનેક જાતની વ્યાધિએ લાગુ પડી હાય, અને એ જ રીતે અને નિસ્તેજ થતા જતા હાય વ્હેમાંથી બચાવવા ભિન્ન ભિન્ન વૈદ્ય અને હકીમા પાસે તેને ઇલાજ કરાવવા માટે પ્રયત્ન કરવામાં આવતા હાય તેવા પ્રકારની સ્થિતિ આજે આપણા સમાજની છે. તે અનેક વ્યાધિઓને ભેગા થઈ પડયા છે, દિનપ્રતિદિન હૈની સ્થિતિ વિકટ બનતી જાય છે. હેમાંથી ઉગારવા સંમેલન, પરિષદે અને અધિવેશને દ્વારા પ્રયત્ન થઇ રહ્યા છે. પરંતુ એ પ્રયત્નમાં કયાં સુધી સફળતા મળશે એ કહેવુ. અત્યારે કવખતનું છે. અલબત્ત પ્રયત્ન પ્રમાણિક છે, હેમાં જરાયે શક નથી. પ્ર તુ એકલા પ્રમાણિક પ્રયત્ના સફળતા અપાવતા નથી, હૈની જોડે કા` સાધકતાની પણ અનિવાય જરૂર છે. પરિષદ અને અધિવેશનના ખના ભાષા એ દૃષ્ટિએજ છણાવાં જોઈએ, હેતુ કન કા સાધક રીતેજ થવું જોઈએ.
XXXT તા. ૧૬-૫ ૩૭
સાથી પ્રથમ આપણે યુવક પરિષદના સ્વાગત પ્રમુખનું ભાષણ તપાસીએ. એ ભાષણમાં શ્રીયુત કલભાઇએ સમાજને સાફ સાફ વાતા સભળાવી છે, અને સળગતા પ્રશ્નોમાં યેાગ્ય દીક્ષા, મુનિ—સ ંમેલન, દેવદ્રવ્ય, શિક્ષા—પ્રચાર, ખાળવિધવા, રાટી વ્યવહાર ત્યાં બેટી વ્યવહાર, હાનિકારક રિવાજો, સ્ત્રીઓ અને કન્યાઓને વારસા હકક, સ્વદેશી અને રાષ્ટ્ર સેવા, અસ્પૃશ્યતા, તીથાના અગડાને ઉકેલ, વગેરે પ્રતા ઋણી તે કાર્ય સાધક ક્રમ બને તે માટેના વ્યવહારૂ ઉપાય પણ બતાવ્યા છે. પ્રમુખ શ્રીયુત અમીચંદ છગનલાલ શાહે પણ એક વિચારકને શોભે એ રીતે એક વિચાર સરણી રજુ કરી છે અને હેમાં સમાજની આધુનિક પરિસ્થિતિને ખ્યાલ આપી સમાજના એક પછી એક સળગતા પ્રશ્નેના વ્યવહારૂ રીતે ઉકેલ કરવાના વ્યાજખી પ્રયત્ન કર્યો છે, અને હેમાં સ્વાગત પ્રમુખે છણેલા વિષયે ઉપરાંત કુળવણી, ધાર્મિક શિક્ષણ ધાર્મિક મિલ્કત તથા સંસ્થાઓના વહીવટ, જમણવાર અને સ્વયંસેવક મંડળ, કેશર, જૈન બે'ક અને જૈન વીમા કંપની, સાધુ સંસ્થા, ગુરુમદિરા અને જ્ઞાન મિત્રા, આપણા મંદિરો તેમજ આર્થિક સોગા વગેરે વિષયા ઉપર ખુબ વિવેચન કર્યુ છે, આ બન્ને વ્યાખ્યાના આ અંક સાથેજ હેંચવામાં આવ્યા છે.
શ્રી મહિલા પરિષદના પ્રમુખ શ્રીમતી મંગળા હેને કયું છે. સ્ત્રીએતે હાલમાં મુંઝવતા કયા કયા પ્રશ્નો છે તે પણ મહિલાએને ઝેબ આપે એવુ સુંદર વકતવ્ય રજુ વ્યાખ્યાન ૩થ્યુ છે. પ્રથમ શ્રી કેળવણી આવશ્યક છે, સબધી વિગતવાર અભ્યાસ કરીને વ્હેના દોહન રૂપે પેાતાનુ એમ માનતાં સમાજને વ્હેને અમલ નહિ કરવા માટે સજ્જડ ટકા લગાવ્યો છે, અને સ્ત્રી કેળવણીની અત્યંત આવસ્યકતા બતાવી છે, તેમાં હુન્નર, ઉદયેાગ અને જુદી જુદી કળાને હસ્તગત કરવાની સૂચના કરી છે, કુરિવાજો જેવા કે લાજ, પડદાના રિવાજ, રડવાકુટવાનો રિવાજ, વિગેરે હાનિકારક રિવાજ દુર કરવાની ભલામણુ કરી છે, એના વારસા હકકના સબંધમાં સીએન અવાજ રજી કર્યાં છે, એક પર બીજી સ્ત્રી કરવાની છૂટ સામે સ્થાનત વરસાવી છે, ખાળ લગ્ન અને વૃધ્ધ લગ્ન ઉપર સખ્ત અણુગમા જાહેર કર્યાં છે. વિધવાએની સ્થિતિ રજી કરી હેને રચનાત્મક કાર્યક્રમ દ્વારા નિકાલ લાવવાની અપીલ કરી છે અને ખેાટા ખર્ચે નાખુદ્દ ફરવા માટે વિનતી કરી છે.
કાન્ફરન્સના સ્વાગત પ્રમુખ શ્રીયુત અમુભાઈને સમાજની આજની અશાન્તિ ખુબ સાલે છે. અને તે સામે હેમણે પેાતાના ખુબ ઉકળાટ રજુ કર્યાં છે. સમાજની આધુનિક પરિસ્થિતિ માટે હમદદી દાખવી છે. શ્રી આણુ દજી કલ્યાણજીની પેઢી, યુવકેા અને શાસન પક્ષને એ શિખામણની વાતો કહી છે. અંતમાં શ્રી નવલખાજીના પરિચય આપી ઉપસંહાર કર્યાં છે. ધાર્મિક વિયેશમાં તેએશ્રીએ અજ્ઞાનતા દાખવી છે. પ્રમુખશ્રી નિમ ળ કુમારસિંહજી
ઉપરાંકત બધા પ્રમુખેાના ભાષા પછી પરિષદોમાં અને અધિવેશનામાં સખ્યાબંધ ધરાવાની હારમાળા અસ્તિત્વમાં આવી છે. આ બધા રાવે થવા માત્રથીજ કંઈ સમાજ પ્રગતિશીલ બનશે નહિ, પરંતુ એ કરાવા પાછળ લેકમતને કેળવવા પડશે, એ ધરાવા અનુસાર કામ કરવાની જનતાની ભાવના જગાડવી પડશે નહિતો શ્રી મંગળા હેન કહે છે તેમ “ એ ઠરાવેા અનુસાર કામે કરવાની
નવલખાએ સામ્ય ભાષામાં સમાજને અચ્છા રાહ બતાવ્યો. આપણી શુધ્ધ નિષ્ઠાનું એ ઠરાવા પાછળ ખળ ન હશે
છે, તેઓ કહે છે કે “ આપણે જૈન છીએ, ભગવાન
તે એ કાગળનાં ચીંથરાંજ સમજજો.'