________________
સમાજના રાગ.
સમાજ, ધર્મ વાર્ષિક લવાજમ ૧–૮–૦ છુટક નફલ ૧ આના.
al
૨૫૦૦ વર્ષ પહેલાં કહેલી વાત આજ સ્વીકારવા યોગ્ય
નથી. એ મહાવીર પ્રભુએ કહી હાય તેય સ્વીકારવા ચેગ્ય નથી, અને કાઈ અદના આદમીએ કહી હાય તેણે સ્વીકારવા મેાગ્ય નથી.
તંત્રી:ચંદ્રકાન્ત વીતરીયા
અને સાહિત્યની સેવા અાવતું નૂતન યુગનુ જૈન પાક્ષિક પત્ર.
] શ્રી જૈન યુથ સીડીકેટ (તરૂણ જૈન સન્નિતિ)નું મુખપત્ર મંગળવાર તા. ૧૬-૫-૩૪
જુ વા
જુવાન કાઇ કામને નથી. જુવાનીના આદર્શ માં કામને સ્થાન નથી. કામી સંસ્થાએ વિકસાવવા જતા માણસ કાની અતી જાય • એ કામી તત્ત્વ નહિ જોઇએ.
તમારા દિલમા શુ છે અને તમે શું કરવા માંગે છે,
તેની તમે ચાખવટ ન કરે, ત્યાં સુધી તમે સાચા માર્ગે -નથી...જવાના, નથી
જઈ
શકવાના.
અમુક માણસે કે મુનિએ શું કહ્યું છે તે સમજી લ્યો; શા માટે કહ્યું છે તે તપાસી લ્યા; આજના જમાનામાં એ
ઉપયેગી છે કે નહિ તે નક્કી કરી સ્થા. અને પછી તમે તમારૂ કાય કરો.
ક
ન
છો?
જુવાન આંખા ની ચીને ચાલે નહિ. ઉધાડી આંખ, ઉઘાડું મન, અને ઉધાડું હૃદય એ જુવાનીનાં લક્ષણો છે. એ લક્ષણા ધરાવનારા માણુસ ૧૦૦ વરસના હાય તા ચે જુવાન છે, અને એ - લક્ષણ કેાણ બચાવે? નહિ ધરાવનારા માણુસ ૨૫ વર્સને હાય તેાયે જુવાન નથી.
જ્યાં ોઇએ ત્યાં અંધકાર નજરે પડે છે. વ્યક્તિગત જીવનમાં જ્યાં ને ત્યાં, દલ અને ડેળ નજરે પડે છે; ખુશામત અને ભીતા દેખાય છે; વાણિયાશાહી ગણત્રી અને ક્ષુદ્ર વાસનાઓ તરવરે છે; જીવનની સર્વ ભવ્ય ભાવનાએ આદર્શે તે સિદ્ધાંતાના નાશ થયેા લાગે છે.
Reg. No. B 3220
નાના નાના વાડા, મૃખાઁ ધનનંદનોની સત્તા, લગ્નને નામે વ્યભિચાર, વિધવાનાં કરૂણ રૂદન, ખાલીકાનાં બંધનો, યુવકાની સ્વતંત્રતા ઉપર તરાપ, અસ્પૃશ્યતા ત્યિાદિ કલ” આપણા સામાજીક જીવનને ક્લુષિત કરી રહ્યાં છે. આખા સમાજ આ પાપોથી, ભેાથી કકળી રહ્યા છે. ધ ગુરૂએની સત્તા, તેમના ઝગડા, દ્વેષો, નાટક અને વિચિત્ર કર્મકાંડાં, દંભ, અસત્ય અને અનાચારનાં અનેક કાયે ધર્મીને સ્તુતિ કરે છે. આપણું ધાર્મિક જીવન અદ્વેગતિના ઊંડા ખાડામાં જઇ પડયું છે,
તા
. મહાવીર આજે તા હાંત, તો તેમણે શું કર્યું હત એ તપાસીને, સમજીને, નક્કી કરીને, એ દૃષ્ટિએ આપણે આગળ ચાલવું જોઇએ.
જે
આ બધામાંથી ક્રાણુ બચાવે ?—સમાજ, ધર્મ, દેશ રાહ જુએ છે અને આત્તનાદે અમે પાડે છે—આ બધામાંથી કાણ બચાવે? જુવાન જવાબ દેશે? —દલપત કાહારી. |
તમે જુવાન છે જ્ઞાન રોધે છે? તમે શેાધા છે. એ દવાનું. એ તે ખામેાચિયા છે. જ્ઞાન ઉપાશ્રયેામાંથી નથી મળએ પાણી ગધાઇ ઉઠ્યાં છે. એ નીર ઉપર નવા પ્રકાશનું એક પણ કિરણ નથી પથરાતું.
તમારે તમારી જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા વિશાળ સરોવર જોઈએ–ખામાચિયાં નહિ, વિ શાળ વારિધીએ જોઇએ. એ જળનું તમે પાન કરો અને કામની ગલ્લીએ છેાડી જગતના ચોકમાં આવેા.
જુવાન દંભના દુશ્મન હાય છે. જ્યાં દંભ જુઓ ત્યાં એને ખુલ્લા કા; અને પાપને ઢાંકણ આપતા પડદાએ તેાડી નાંખા; જુવાનને આ રાહ છે. તમે જુવાન હો તે રાહે ચાલેા.
આ
અમૃતલાલ શેઠ [જૈન યુવક પરિષદમાં આપેલા ભાષણમાંથી]
સૂચના.—આ અંક સાથે યુવક પરિષદના પ્રમુખ શ્રી. અમીચંદ્ર છગનલાલ શાહ તથા સ્વાગત પ્રમુખ શ્રી. કલભાઇ બી. વકીલના ભાષા અેચવામાં આવ્યાં છે, એ તરફ ગ્રાકાનુ લક્ષ્ય ખેંચવામાં આવે છે. —વ્યવસ્થાપક.