________________
a
તરૂણ જૈન
છે. અમદાવાદનો
આંખે મળવા એક આખી
મ લામરે
–-અમદાવાદ ભાઈશ્રી !
કોઈ કહે છે-કેસરિયાજીના પ્રકરણે ગંભીર રૂપ પકડવાથી તાડ તમારા તંત્રીપણું નીચે નીકળેલ “તરૂણ જેન”ને પ્રથમ નહિ નીકળે તો શ્રી શાન્તસૂરિ ફાગણ સુદ ૧૩ ના દિને અનસૂન અંક જોતાં એ ઉપયોગી થઈ પડશે એમ લાગે છે, રૂઢિચુસ્ત વૃત લેવાનો છે. તે સંબંધમાં ચેતવણીનું રણશિંગા તરીકે શ્રી અને હાજી “હા” કહેનારાઓના પેટમાં આ પહેલાજ અંકથી કાળ હૃા સાહેબ અને કોન્ફરન્સ ઓફીસે અત્રે તારે અને કામ પડી લાગે છે.
' લખ્યા છે. છતાં તે સંબંધમાં મૌનજ સેવાય છે એટલે આથી - આપણા સમાજમાં જ્યારથી અમુક સાધુઓએ ગેરવ્યાજબી
પણ કંઈક ગંભીર પરિણામની આશંકાઓ થઈ રહી છે. વર્તણુંકની શરૂઆત કરી ત્યારથી સમાજમાં મતભેદ અને ઘર
રૂઢિચૂસ્તો છડેચોક બોલે છે કે “ વડોદરા નરેશ પસાર કલેશના દાવાનળની શરૂઆત થઈ. તેને શાન્ત કરી શાન્તિ સ્થા
કરેલ સગીર દીક્ષા પ્રતિબંધ નિબંધ રદ કરાવવા સંમેલન પવા કોઈ ઠેકાણેથી સાધુ સંમેલનના સુર નીકળતા અને શમી
ભરવાની મહેનત થાય છે” અને સંમેલન અંગે ઘાલમેલ પણ તેજ
બીરાદરોની છે. એટલે આ ધમાલ આ જતા. આખરે વડોદરા રાજ્ય અયોગ્ય દીક્ષા પ્રતિબંધને કાયદો
ખાતર જ કેમ ન થતી
હોય ? પસાર કર્યો, ત્યારે રૂઢિચૂસ્તોએ સંમેલન માટે મંત્રણાઓ શરૂ
કાઈ કહે છે- પાટણ અને જામનગરના શ્રીરાધે સાગર, ' કરી, દેડાડી આદરી અને મુનિ સંમેલન ભરવાની હવા ફેલાવી,
લબ્ધિસૂરિ, રામવિજય અને પ્રેમવિજય વિગેરે કેટલાક સાધુઓને ઘડીકમાં આશા અને ઘડીકમાં નિરાશામાં હવા પલટાતી. આખરે
અસાધુ તરીકે જાહેર કર્યા છે. તેને આમંત્રણ કરવાથી સંધે સમ્રાટ યુરિના ત્રણ હજાર મૂતિઓના કરારથી બધું ઠેકાણે પડયું
કરી-૧ ૧ ૮૭ ડિલ સંઘોની વચમાં કલેશ ઉભે થશે. બળતામાં ઘી હોમાશે અને અને ખાનગીમાં તારીખ પણ નકકી થઈ.
એકબીજાની આમન્યાઓ તૂટવાની પણ ધાસ્તી લાગે છે. આ ત્રણહજાર મુતિ એના કરારથી તમે ચમક્તા. નહિ, કારણ કે કેઈ કહે છે-એકવાર આપણા મુનિવરોને ભેગા થવા દે, આપણા સમ્રાટરિને કદંબગિરિને પાલીતાણા જેવું ભવ્ય બનાવવું આખેઆખ મળવા રે એટલે આંખની શરમ લાગશે અને કJ:* છે, તેમ નવાં નવાં તીર્થો ઉભા કરવાની મહેચ્છા છે એટલે ત્રણ રસ્તે કહાડી સમાજની ડુબતી નૌકા તારશે.' હજાર સ્મૃતિ એની જરૂર ખરીજ ને ? આથી ભકત પાસે તેનું કાઈ કહે છે-કશું થવાનું નથી. જ્યાં પિટા ચંદણાનું ઠેકાણું સાદુ કરી જેપુર એર્ડ અપાયા,
નથી, જેમાં એક બીજાના પેટમાં મેલા છે, જ્યાં ખરાને પૂરું અમારા નગરશેઠ વિચારશીલ, મુત્સદી અને શાણા છે, છતાં
કહેનારાને બદલે પક્ષાપક્ષી છે, મ્હારૂં એ સાચું અને હા છે : આવા જોખમદારી ભરેલાં પ્ર”નના અંગે અમદાવાદના શ્રી સંઘની
ખોટું એવી મનોદશા છે ત્યાં શું ઉકળવાનું છે? ખાલી સામૈયાં સંમતિ સિવાય અમુક શેઠીયાઓની સમંતિથી સંમેલનની જોખમ
જમણ વિ. પાછળ લાખને ધુમાડે થશે અને ફજેતી થશે કારણ દારી ઉચકી ત્રીસેક આગેવાને સાથે પાલીતાણા ગયા. સમ્રાટ
કે સંધ સત્તાની અવગણના કરનારને માટે ભાગ છે. સુરિને આગેવાની લેવા વિનંતિ કરી ને સુરિજીએ હા પાડી કે
આ પ્રમાણે જેને ફાવે તેમ અનેક પ્રકારની શંકાએ કર્યું તરતજ સંમેલનનું મુહૂર્ત એકજ મિનીટમાં ફાગણ વદ ૩ નું જાય છે. અત્યારે તે ગામ હિલોળે ચડયું છે. કહાડી આપ્યું. આથી ઘણાને નવાઈ લાગી કે આમાં કઈ ભેદ સાધુ સંમેલનની આવશ્યકતા છે. એકત્ર થવાની ખાસ જરૂર છે ? શું પહેલેથી આ બાબત નકકી તે નહી થઈ હોય ? અને
છે પણ મેં જેવા નહિ, આંખ મીલાવવા નહિ, સમાજની ખરી વિધિ માટે આ ફારસ ભજવાયું હશે ? ગમે તેમ હોય પણ સંમે
કમાણીના પૈસાને ધુમાડે કરવા નહિ પણ આજે સાધુ સમાજમાં લેના મુદ્દત ની તારીખ , ફાગણ વદ , ૩ બહાર પડી કુસંપનાં મૂળીયાં ઉંડા ઉતરતાં જાય છે, ભષ્ટાચારીઓ છડેચેક અને અમારા નગરશેઠે હિન્દુસ્તાનના જૈન વેતાંબર મૂર્તિ - મેજ ઉડાવી રહ્યા છે, કોઈ શારઓના મનગમતા અર્થો કરી પૂજક સંધને વિનંતિ કરનારૂં ટુંકું ને ટચ વિનંતિ અનર્થો કરી રહ્યા છે, કાઈ અયોગ્ય દીક્ષા પાછળ ઘેલા બન્યા છે, પત્ર બહાર પાડયું. એટલે અમદાવાદના આંગણે ફાગણ
કોઈ પદવીઓની પાછળ મેહાંધ થયા છે, કોઈ મંદિરની મતિવદ ૩ ના દિને સાધુ સંમેલન ભરાશે એ તે નિર્વિવાદ-છતાં તેના એમાં વધારો કરવામાં જ રચ્યાપચ્યા છે. કોઈને ગુરુ બનવાની પરિણામ માટે લેકે અનેક પ્રકારના તર્ક વિતર્ક ઉઠાવે છે. કોઇ અને પોતાના મંદિરની સ્થાપના કરવાની તાલાવેલી લાગી છે. કહે છે--સમ્રાટસુરિએ શ્રી સંઘની પ્રગતિ માટે સાધુ સંમેલન ભર
કે સ્વછંદતા સાથે ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ આદરી રહ્યા છે વામાં જે આગેવાની લીધી છે. તે માટે તેઓશ્રીને ધન્યવાદ ઘટે
અને મોટા ભાગને ગુજરાતમાંજ ભરાઈ રહી મોજ માણવાનો છે. આચાર્ય વિજય વલ્લભ સૂરિ જે સ્વિસે ભાવનગરમાં પધાર
રોગ લાગુ પડયો છે. આ પરિસ્થિતિ આજે સાધુ સમાજની છે,
એટલે તેમાંથી સાધુ સમાજને ઉગારી લેવાની જરૂર છે અને તેના વાના હતા તેના આગલા દિવસે સમ્રાટસરિ ધંધા તરફ કુચ કરવા, અમલ માટે સંધનાં વડપણની જરૂર છે. જે સંધ સત્તાને સ્વીકાર કમર કસે છે, ત્યારે ભાવનગરના આગેવાને વિનવે છે: “સાહેબ
કરવામાં ન આવે તે વડોદરાના સાધુ સંમેલને કરેલા ઠરાની રે
વાયાં ન આવે તે આવતી કાલ વિજય વલ્લભ સૂર પધારે છે. માટે આપ બ કિંવર સ્થિતિ આજે થઈ રહી છે તેજ સ્થિતિ માની. પણે થાય, પણ રોકાઈ તેમની સાથે સાધુ સંમેલન અંગે બાંધ છોડ કરશે તે
હું ભૂલું છું. અત્રે એને લગતા એટલે સાધુ શુધ્ધિને લગતા ઠરાવે કંઇક લાભ થશે.” ત્યારે. સમ્રાટ સૂરિ “આજનું મુહૂર્ત ચોખ્ખું થાણ એ તો અસંભવિત છે કારણ કે કોઈ કેઇને કહી શકે એવી છે' એમ મુદતના ઓઠા નીચે ભાવનગર છોડી જાય એ મનોદશા શકિત ધરાવનારો માનવી દેખાતો નથી. સૌના પેટમાં દળે છે સમાજ" શંકાનેજ સ્થાન આપે ને ?
એટલે મને તો સાધુ સંમેલનનું ભાવિ ઉજળું દેખાતું નથી. બાકી કઈ કહુ છે સમ્રાટ સરિને આમંત્રણ કરવા સીધાવેલ ત્રીસ સૌને સારી બુદ્ધિ સુઝ અને નિખાલસ ભાવે વિચારોની આપ લે ગૃહસ્થામાંથી શ્રી વિજયવલભસૂરિને આમંત્રણ આપવા નગરશેઠ, કરી, સંમેલન સાધુ સંસ્થાની ઉન્નતિ માટે પાર ઉતરે તે સારું વૈરાટી અને સકારાભાઈ ત્રણજ જણ જાય એ પણ પ્રથમથી જ સમાજનું ભાવિ ઉજજવળ ગણાય અને આપણે એજ દાદી સંકુચિત મનોદશાને પડો નથી પાડતું?
પરતુ બાજી જે બગડી તે સુધરવી મુશ્કેલ છે.