SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 0000 ૧૬-૧-૪ - પ્ર ગતિ તરૂણ જૈન શ ખ રે થી. કલ્યાણજી, કોન્ફ્રન્સ, જૈન એસેાસીએશન એફ ઇન્ડીયા વગેરેના પ્રતિનિધિઓની એક ક્રાન્ફરન્સ તત્કાળ બામણવાડછમાં મેળવી યોગ્ય પગલાં લેવાં અને યાગીશ્વરની અતિ ઉત્તમ જીંદગીને બચાવ કરવા, ’આ પત્રની નકલ કેન્ફરન્સ ઉપર પણ માલવામાં આવી છે. ઢઢ્ઢાજીની આ અપીલના જવા” શું મળ્યા તે હજુ જાણવામાં આવ્યું નથી પણ અત્રે કાન્ફરન્સની વીંગ કમીટી પેઢી ઉપર તાર કરી કેસરિયાળ પ્રકરણ અને યોગીશ્વર શાંતિઉપરાંકત પ્રશ્ન માટે મળી હતી, અને શેડ આણુ દજી કલ્યાણુજીની વિજ્યજીના અણુવ્રત સબંધી પ્રત્યુત્તર મ ́ગાવ્યા છે. તેમજ તાત્કાલિક સંયુકત બેઠક ભરવાના અભિપ્રાય દર્શાવેલ છે એ ઉપરાંત મુંબઈમાં શેઠે કીકાભાઇ પ્રેમચંદ તથા શેડ શાન્તિદાસ આસકરણ વગેરે અગ્રેસરેતે મળી કેરિયાજી પ્રકરણમાં તેના અભિપ્રાય છે? તે જાણી પગલાં ભરવાં માટે વિચારણા ચાલી રહી છે. ટુંક સમયમાંજ આ બાબત માટે અજવાળુ પડશે યોગીશ્વરના અણુાણુથી કેસરિયાળ સબંધી આટલે ઉહાપેલુ થયેા છે. જો સમસ્ત સાધુ ગણુ અણુશણુનો વેષણા કરે, તેા કેટલી ચીનગારીએ ડે? s[j]. કેસરિયાજી પ્રકરણ:-- આપણા આંતરિક કલહના પાિમમાં આપણે એક પછી એક તીથી કે જે આપણા પૂર્વજોને અમૂલ્ય વારસે છે તે ગુમાવતા રહ્યા છીએ, આપણી નિર્બળતાને લાલ લઈ ઇનર લોકો પોતાની તેમમાં ફાવતા રહ્યા છે, હેના પૂરાવામાં ક્રસરિયાજી પ્રકરણ મેાજીદ છે. ક્રસરિયાજી તીર્થ આપણા હાથથી જવા કોડ' છે. છતાં તે સબધી સમાજમાં પણ હીલચાલનાં ચિન્હો પણ જણાતાં નથી, આ નિષ્ક્રિયતા આપણે માટે ખૂબ શરમાવનારી છે, દેવ, ગુરૂ અને ધર્મને માટે પ્રાણ પાથરનારા શાસન સુભટ (!) અને હેમના ગુરૂએ કૅસરયાજી માટે ક્રમ મૌન છે? શું હેમનુ' એ તી નથી, હમને એ તી સાથે લાગતું વળગતું નથી અયેાગ્ય દીક્ષા માટે જેટલી દેડવામ, જેટલું પ્રચાર કાર્યાં અને હેની પાછળ સર પીટવાની જેટની તમન્ના સેવા છે, જેના દશમા ભાગ પણ રિયાજી પ્રકરણ માટે કરવામાં આવ્યા છે ? નાજ કહેવી પડશે, આ બાબતજ હેમની શાસન પ્રિયતાને જ ખુલ્લા પાડે છે, છતાં ‰ હજી છે: માડુ થયું નથી. ફાગણુ વદિ ત્રીજના ક્રુનિ સંમેઇન આ. નેમિસૂરિના નેતૃત્વમાં મળે છે, એ પ્રસંગે ા વસ્તુ છજુવાને માર્કા મળશે, એ પ્રક′′ અંગે સાધુ શું કરી રાધે તે માટેના રાહ હીઝ હાલીનસ, ગદ્દગુરૂ, યોગશ્વિક પન્ન, રાજરાજેશ્વર, અનંત · જીવ પ્રતિપાળ, શાસન સમ્રાટ (!) વિજય શાન્તિસૂરીશ્વરજી મહારાજે આાંકી દીધા છે. હેમણે એ* શ્રેષણા કરી છે કે વગર ફણ સુદ તેરસ પહેલાં જો કેસરિયાજી પ્રકરણ આ બધી સાકાર ઇનવર્ડ તી' સંબંધીની આપણી આ કંગાલ દશામાં શેડ આણુ જી કલ્યાણજી ની પેઢી પશુ જવાબદાર છે. કારણ કે વ્હેતી સદી જુની પદ્ધતિ ક્રાઇ મુત્સદ્દીને છાજે તેવી નથી. કાઇપણ કા'માં સમૂહ ખાથી જે સગીતતા આવે છે તે લાગવગ શ્રીમ`તા કે અધિકારીઍની ખુશામતથી આવતી નથી એ ખુબ ખ્યાલમાં રહે. આજે જે એ પેઢીએ આમ વતે વિશ્વાસમાં લઇ આગળ પગલું નહિ આવે તે અધ્યાત્મવાદનું જીલ્લામાં છેલ્લુ હથીયાર લ" શ્વેત તો આ સ્થિતિ આવતઢ, દરેક કાર્ય પાછળ સ`ગીન બળ હાય તેાજ એ કા ફળીભૂત થાય. હજી પણ સમાજને એ જણાવવું જરૂરી છે કે હેમણે ક્રસરિયાજીના પ્રશ્નના સબંધમાં કેટલી પ્રગતિ કરી? સમાજને અંધારામાં રાખ્યું કંઇ દહાડા નહિ વળે. અમે ઇચ્છીએ છીએ કે શેઠ આણ ંદજી કલ્યા ણુજીની પેઢીના કા કર્તાએ આ બામૃત લક્ષ્યમાં લે અને સાથે તે શું કરી શકે ? તે સંબંધી વિચારઙ્ગા કરી ચેાગ્ય રાહુ સાથે યુવાને પશુ અમારે કહેવું જોઇએ કે કેસરિયાજી . અંગે નક્કી કરી આગળ ધપે. અણુરાણ અનને હુંકાર કરી, '' આજના સાધુ સમુદાય માટે આ ખરેખર કસેટીના પ્રસંગ છે. ભૂતકાળમાં અનેક આચાર્યો અને સાધુએ સાસનને ઉજ્જવળ બનાવવા પોતાના કિમતિ જીવનને ભાગ માયો છે. શાંત્યાચાર્ય મહારાજ આજે હેમના પૂરાગામીઓૢાના પંથે વિચરી રહ્યા છે. જો દરેક સાધુ મહારાજને કેસરિયાજી પ્રકરણમાં સાસનની હીઘણા જગૃાતી હેાય તે હેમણે શહેત્તર છે કે તેમનાથી કંઇ ન બની શકે તે ઋણુશણુ વ્રતની ઘેાણા કરવી. પાંચા સાધુબાનુ અત્રને જરૂર - સમાજમાં ચેતન લાવશે એટલુજ નહિં પણ કેર્રારયાળ હીમાં ડેપ્યુલ કરનારાના હળમાં પણ્ તી માર પડશે. ગૃજરા હજુ ષા અાત્માના પીયારની આગળ ન લઇ શંકે પણ સાધુ કે જેઓને અધ્યાત્મવાદમાં રક્ષણ કરવા શિવાય બીજું કશું કામ નથી. તે માટે આ સૂકલીનું કામ નથી. ચેગીરાજ શાંતિવિજયજી મહારાજના અણુશણુની વાર્તાજ હજુ બહાર આવી છે. ત્યાંતા ઢઢ્ઢાજી જેવા પ્રૌઢ સમાજના લીડરનુ હૃદય.. કમકમી ઉઠે છે અને તા ૨૮-૧૨-૪૩ ના શેઠ આદજી કલ્યાણજીની પેઢી ઉપરના પત્રમાં તેથી જણાવ્યું છે “ અત્યારે મેગીશ્વરના અણુવ્રતને ટાકટીના સમય ો થયા છે, ત્યારે જૈન સમાજનું લક્ષ્ય મુનિસ’મેલન ઉપર ખેંચાય તે ાજબી નયી, એક તરક તેમાંના એકનું અણુશત્રત ચાલતુ હોય અને ખીછ બાજુ સંમેલન ભરાય તે અતિ અનુચીત ગણાશે, માટે 'મેલન હાલ બંધ રાખવું અથવા સુલત્વી રાખવું તે શેઠ આણુ સૂચના તંત્રી ખાતાને લગતા સઘળા પચવહા૨ નીચેને શીરનામે કરવા તંત્રી:—“તરૂણ જૈન” ઠેઃ— ૮૧. નાગદેવી ક્રાસલેન. મુ. મુખ્ય ન. ૨ જોઇએ છે: તરૂણ જૈન માટે વિશ્વાસુ ખબરપત્રી અને સાચા સમાચાર આપનારા સેવાભાવી યુવા, સ્ટેજ આપવામાં આવશે. લખાઃ—-ત્ર્યવસ્થાપક તરૂણ જૈન ૮૧. નાગદેવી ક્રાસલેન સુબઇ ન. ૩.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy