________________
-
તરૂણ જૈન
તેવો પણ કરી . આ જાત ન હોય તે
xooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo તરૂણ જેન
તા. ૧૬-૧-૩૪.
- पुरिसा ! सञ्चमेव समभिजाणाहि ।
રહ્યું છે. કોઈ કહે છે કે આમાં અમુક વ્યક્તિઓને વ્યકિતગત સચરસ આUTS રે ૩ાિ દાવા મરં ત ] સ્વાર્થ સમાયેલ છે એટલે તેઓએ આ ચોકઠું ગોઠવ્યું છે, કેઈ હે મનુષ્ય ! સત્યને જ બરાબર સમજો. સત્યની આજ્ઞા
કહે છે કે નેમિસુરિને સાર્વભૌમ થવાના કેડ જાગ્યા છે, હજાર પર ખંડા થર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
મૂતિઓ અને મંદિરના શિલા લેખે ઉપર પિતાનું નામ કોતરા
વવાની તાલાવેલી લાગી છે; પિતાની અને પોતાના શિષ્ય સમુદાયના ' (આચારાંગ સૂત્ર.)
અગ્ર ગણ્ય સાધુઓની મૂર્તિઓ સ્થાપન કરવાને મેહ જાગે ન્ટ છે. આ બધી ઇચ્છા પુરતીના બદલામાં મુનિ સંમેલન ભરવાની
હેમણે ઘોષણા કરાવી છે. જે આ બાબતે સત્ય હોય તો અમારે કહેવું જોઈએ કે મુનિ સંમેલનને કશે અર્થ નથી. તે નિષ્ફળ
થવાનેજ સર્જાયું છે, હેની કેડીની કિંમત નથી. આ બાબતો મંગળવાર તા. ૧૬-૧-૩૪
સ્પષ્ટ ખુલાસે માગે છે.
જે સંમેલનના મૂળમાં સોદાગીરીના ભણકારા વાગી રહ્યા છે. એ સંમેલનની સફળતામાં વિશ્વાસ કઈ રીતે બંધાય? તે સમજમાં આવતું નથી. સંમેલન માટેની ભૂમિકાઓ પણ તૈયાર કરવામાં આવી નથી, જેમકે એકજ ગુરૂના ચાર શિખ્યામાં આજે ફાટફુટ છે, હેનું એકીકરણુ પણ સધાયું નથી. સમગ્ર મુનિ
સંમેલનના સંગઠ્ઠન પહેલાં દરેક આચાર્યોએ પત પિતાના સમુ- જૈન સમાજમાં કાજે “મુનિસંમેલન’ સંબંધી ખૂબ ચર્ચાઓ દાયનું સંગઠ્ઠન સાધવાની જરૂર છે, પદવી મેહ અને અલગ અલગ
થઈ રહી છે, સ્થળે સ્થળે તે સંબંધી ખૂબ વિચારણા ચાલી અખાડાની અજબ ધૂન લાગી રહી છે, હેને કાબુમાં રાખવાની રહી છે, જો કે મુનિસમેલનની આવશ્યકતા તો લગભગ બધાએ આનવાર્ય આવશ્યકતા ઉભી થઈ છે, સાધુ સાધુમાં જે ઉચ્ચ સ્વીકારે છે છતાં અત્યારે તે વખતનું છે, તેમ સમાજને મોટો નીચના ભેદભાવ પ્રવતી રહ્યા છે તે માનસ દુર કરવાના પ્રયત્નો ભાગ માની રહ્યો છે. સાધુ સંમેલનની સફળતાનો આધાર શુદ્ધ થવા જરૂરી છે, દિનપ્રતિદીન અહમિન્દ્રત્વની ભાવના જે ખીલી ભૂમિકા ઉપર રહેલ છે. જ્યાં સુધી શુધ્ધ ભૂમિકા તૈયાર કરવામાં રહી છે. હેને દુર કરવાની અગત્ય છે, જડતાને દુર કરી સરળતા ન આવે ત્યાં સુધી એ કામ સફળ ન થઈ શકે. આજે શુધ્ધ ખીલવવાની આવશ્યકતા છે, સંકુચિત દૃષ્ટિ દુર કરી વિશાળ ભૂમિકાને તદ્દન અભાવ છે. જ્યારે સાધુ સમાજ ઉપર દૃષ્ટિપાત ભાવના કેળવવા પ્રયત્નો થવા જરૂરી છે, આધુનિક યુગમાં શું કરીએ છીએ ત્યારે પ્રભુ મહાવીરના એ ઉત્તરાધિકારીઓની હાલત કર્તવ્ય હોઈ શકે? તે માટેના આદેશને બ્રિભાં કરવાં જોઇએ. દયાજ માગી રહે છે. કયાં ભગવાન મહાવીરની અને તેનાં હૃદયમાં જે મેલ ભર્યો છે તે મેલ દુર કરી સર્વ સામાન્ય પ્રશ્ન સિધ્ધાંતની સાધુતા અને કયાં આજના કહેવાતા સાધુઓની તરફ દૃષ્ટિ ખેંચવી જોઈએ, જગતના વાતાવરણમાં રસ લેતાં
સાધુતા! એ બંનેમાં આકાશ પાતાળ જેટલું અંતર છે. શીખવવું જોઈએ, ત્યાર પછીજ સમસ્ત મુનિ સંમેલનની આવશ્યકતા * મુનિ સંમેલનની આવશ્યકતા એટલા માટે હોવી જોઇએ કે
ઉભી થાય છે, જ્યાં સુધી ઉપરોકત પતેને નિકાલ કરી શુધ હેની આજે જે વિકૃત દશા છે, તે દૂર થાય; તહેનાં આચાર,
ભૂમિકા તૈયાર કરવામાં ન આવે ત્યાં સુધી સમાજને આવાં વિચાર, ઉચ્ચાર જે જુદા જુદા છે તેનું એકીકરણ થાય, સ્વછંદતા
મુનિ સંમેલનથી કશે લાભ થવાનું નથી. સંમેલનમાં સમાજે અને શિથિલતાએ જે પ્રવેશ કર્યો છે, તે નષ્ટ થાય, સંધસત્તાની જ
દ્વારને શુદ્ધ આશય હોવો જોઈએ. જે ખુલ્લી રીતે અવગણના થઈ રહી છે, તે પુન: સ્થાપીત થાય,
જે વ્યકિતગત ઉન્નતિ સાધવી છે અર્થાત આત્મતિની જે આપસમાં જે વૈર વિધ, ઈર્ષ્યા અને મતભેદનું સામ્રાજ્ય પ્રવતી માનવીને તાલાવેલી લાગી હોય છે, તેને સંમેલનની જોડે શી રહ્યું છે, હેનું અસ્તિત્વ દૂર થાય; ગેરવ્યાજબી અને નિરર્થક
નિસ્બત હોય છે? તે તે પિતામાં મસ્ત હોય છે, તે આવી દ્રવ્યને વ્યય થઈ રહ્યો છે, તે અટકે, અને સમાજના પુનરૂત્થાન
ધમાલમાં પડતા નથી. તેને આવી ધમાલ પ્રિયકર હોતી નથી, ' માટેની તૈયારી થાય. આ બાબતે માટેજ મુનિ સંમેલનની જરૂર છે.
તે તે મહાવીરનું માર્ગ દર્શન આચરણમાં ઉતારતેજ હેય છે.
આવા સાધુઓને સમાજમાં લગભગ અભાવ છે. આવા સાધુઓ જયારે આગામી મુનિ સંમેલનની જે તૈયારીઓ ચાલી રહી
સંમેલનમાં જરાયે રસ ન લઈ શકે, તેને રસ લેવાની કશી જરૂર છે, હેમાં ઉપક્તિ ઉદ્દેશ ન સ્વીકારાય હાય હેમ માનવાને
રહેતી નથી. ત્યારે આ મુનિ સંમેલનની બાબત કેમ આસ્તિત્વમાં પૂરતાં કારણો છે, પહેલું તે એકે મુનિસંમેલન શા માટે ભરવામાં
આવી હેની વિચારણું જરૂરી છે. આવે છે તે સંબંધી સમાજ પાસે કશી રૂપરેખા ધરવામાં આવી નથી, કઈ દૃષ્ટિએ કાર્ય શરૂ થવાનું છે? તેથી સમાજને ખૂબ
આજનો યુગ અંધ શ્રધ્ધાનો યુગ નથી. બુધ્ધિવાદે હેના અંધારામાં રાખવામાં આવ્યો છે, ખૂદ સાધુઓને પણ ખબર
ઉપર સખ્ત ફટકો લગાવ્યો છે. સમસ્ત આલમ આજે વિચાર નથી કે અમને આમંત્રણ શા માટે કરવામાં આવ્યું છે, એટલું જ
કરતી થઈ ગઈ છે. આજની ધાર્મિક પદ્ધતિ અને હેના અષિ
કારીઓ સમાજને પ્રગતિ તરફ ઘસડી રહ્યા છે કે હેની પ્રગતિ નહી પણ સમાજમાં પણ સંમેલન માટે ખૂબ આશંકાઓ થઈ. રહી છે. કોઈ કહે છે કે કહેવાતા શાસન પ્રેમીઓનું આ બધું તૂત છે.
રૂંધી રહ્યા છે, તેની વિચારણા ચાલી રહી છે. ઉપરકન બન્ને બાબતે વડોદરાની સરકાર તરફથી સગીર દીક્ષા પ્રતિબંધને જે કાયદો
આજે સમસ્ત સમાજને ખેંચી રહી છે, કેટલાક સમાજોમાં એ અમલમાં મૂકાયો છે, તેને દૂર કરવાના આ બધા પ્રયત્ન છે;
બાબતે હામે ખૂબ દેલને ઉભાં થઈ રહ્યાં છે, જૈન સમાજ અને હેમાં નેમિસૂરિને આગેવાની આપી કામ કઢી જવાની વેત
- વધુ માટે જુઓ પાનું ૭૬
રાજે
થઈ
આ સમાજને પ્રગતિ તરફ
છે કે કહેવાના શાસન પ્રેમીઓ
વોરા