________________
ફર
PrXPA MAX *Do== તરૂ જૈન.
સુધારણા માટે ક્ષેત્ર વિશાળ છે.
મુંબઇના આંગણે યુવક પરિષદના રણદુંદુભિ ગડગડી રહ્યાં છે એ ટાણે, નવયુવાને સામે ઉગતા તે આશાભર્યાં તરૂણા—અરે જેમની શીરાઓમાં ધસારા અધ રકત વહી રહ્યું છે, જેમના શરીરા કામ કરવાની તમન્નાથી ધગી રહ્યાં છે એવા યુવકા સામે સુધારણાના ક્ષેત્રના અગુલી નિર્દેશ કરવા એ અસ્થાને નજ હાઇ શકે,
ચેકહામાં બેસાડીને જનતા સમક્ષ રજુ કરી છે. આ વયે પર'પરાના નામે અદ્યાપિ સુધી ચાલુ છે. એટલે એમાં પરિ વનને અવકાશ હાવા છતાં એ રવૈયા ચાલુ રાખવાજ પડવાના એ પણ નિશ્ચિત વાત છે. આમ વર્ગ–કે જે જ્ઞાનસમજણુ, વિચારણા અને વર્તન આદિમાં મધ્યસ્થ કક્ષાએ હાય છે તેને માટે આકષ ણુરૂપ આજ સુંદર ને સરળ મા છે. જો આ વાત ખરાખર ગળે ઉતરી જાય તેા ખળતા પ્રશ્નાના ઉકેલનું ક્ષેત્ર તદન સરલ થઈ જાય તેમ છે. ભૂતકાળની પ્રથાને જરાપણ નિદ્યા વગર ચાલુ કાળને અંધ એસતી બાબતને નિર્ધાર કરી શકાય તેમ છે. આ કાય જેટલું પ્રેમ ભાવે અને પરસ્પરની સમજુતીથી થાય તેટલું જ તેનુ પરિણામ સુંદર ને આશાજનક આવવાનું-‘Slow but steady ધીમુ છતાં મજબુત' એ સિધ્ધાંત અહિં લાગુ પડવાની જરૂર છે. એ ધેારણે સાત ક્ષેત્રમાંના · પ્રતિમા અને ચૈત્ય ' એ એને લઇએ તે! એટલુ તા સૈા કાઇ કબુલે કે ઉભયની જરૂર છે કેમકે એ વિના જૈન ધર્માં ઉભેાજ ન રહી શકે. તે પછી સુધારણા કયાં કરવી એ સવાલ ખડા થાય અને તરતજ દેખાય કે આજે જે રીતે અવલ’બનના મહાન સાધન તુલ્ય જિન પ્રતિમાને એડૅાળ ચક્ષુએ લગાવી કે મનગમતા ટીલી ચીટકાવી, એના પર હદ ઉપરાંતના કરારના ડપકા ભૂકી કે ચાંદીના ખેલાએ ચઢાવી અવા તે। આંગી પૂજાને નામે માત્ર ગાડરીયા વૃત્તિનું અનુકરણ કરી જે ક્રિયાએ કરાઇ રહી છે. એ બધીમાં ફેરફાર કરવાની અગત્ય છે. ચૈય યા મંદિરમાં જોશું ત ત્યાં પણ આપણી વાણીયા વૃત્તિએ પૂર્વકાળની કળા તથા શિલ્પને સ્થાને માત્ર ચાંદી, પિત્તળ ને વિદેશી લાદી ખડકવા રિ-માંડી છે, કદાચ ચિત્રાના આલેખન કરાવાશે તે એમાં કળાને નામે તે માટું મીંડુ! કાઈ પણ જાતના ઢંગધડા વગરના ચિત્રા અને એમાં પૂરાયેલા રંગ ઉપરાંત આજના દેવાલયે એ આત્મ કલ્યાણ સાધવાના નિવૃત્તિ ધામેા કરતાં મનુ ભ્રમણ કરાવનારા પ્રવૃત્તિગૃહા જેવા થતાં ચાલ્યા છે. પૂજા અને એમની કરણી પરત્વે પણ ઘણું લખી શકાય.
પણ એ બધામાં સુધારણા કરવા સારૂ માત્ર કુલમ પકડે નહિં ચાલે—જ્યાં આ બધું સતત ચાલી રહે છે ત્યાં રહી પ્રેમ ભાવે સુધારણાનો ધ્વજ દલીલ પુરસ્કર ક્રૂરતા ધીરજ ધરી પ્રવેશવું પડશે અને કટુ વેણાની વર્ષા વચ્ચે ઉભા કરવા પડશે. તેજ કઇક થઇ શકશે,
નવસર્જન ને સુધારણાને પરસ્પર સંબંધ હાવા છતાં એ ઉભય જુદીજ વસ્તુ છે અને એ ઉભયની સિધ્ધિના માર્યાં પણ ભિન્ન છે એટલું કહી, સુધારણા કયા પ્રકારે શકય અને એ વિષય હાથ પર લઇએ, આજે એ થવાની ભાગ્યેજ આવશ્યકતા હોય કે આ ગાંધીયુગમાં માત્ર ઠરાવાની કીંમત કાડીની પણુ નથી રહી! જે ઠરાવા પાછળ આમ પ્રજાનું પીઠબળ નથી એ કદાચ સુંદર ગીરામાં અલંકૃત કરાયેલા હોય અને એની રજુઆત કરનાર શિક્ષિત પુરૂષો હાય છતાં એના મૂલ્ય ફૂટી બદામનાજ છે! કારણ કે આજના જન સમાજ પ્રત્યક્ષ પરિણામ જોતા થયેા છે. રચનાત્મક કાર્યથી જેમ રાષ્ટ્ર પ્રગતિશીલ ખન્યું છે, તેમ આજે તે સમાજને પણ એજ ધરણ્ પુ લઇ જવા માંગે છે, એટલા સાર્જ કેવળ હરાવાથી હવે તેને ધરપત નથી વળતી. એ ઠરાવાને અમલ કરાવનાર સેવાભાવીઓ મેળવવા તે આતુર બન્યા છે. આજે જૈન સમાજને કિનારે ઉભા રહી દિશા દેખાડનારની જરૂર નથી; પણ પેાતાની વચ્ચે આવી સતત કા કરી બતાવનાર, ને પથરાયેલી સુષુપ્તિ દૂર કરી, નવચેતનાના પૂર વહેવરાવી વધુ નહિ તે એક પગલું સમાજને આગળ કુચ કરાવનાર કાકરાની અગત્ય છે.
X*X તા. ૧-૫-૭૪.
સમાજની આ ભૂખ ભાંગવા સારૂ કાન્ફરન્સ ને યદાના અધિવેશનેાની અગત્ય છે. નહિ તો એવા સફેદ હાથીને આવા સમયમાં પાવા એ જરૂર વગર વિચાર્યું કાય કહી શકાય. યુવા મેખરે રહેવાના અભિલાષી છે. તેથીજ આ પ્રશ્ન તેમની આંખેા સામે પ્રથમ ઉપસ્થિત થાય છે કે સમા. જની આ પીડા તે ટાળવા ઇચ્છે છે કે કેમ? અધિવેશન ટાણે એ માટે કમર કશવાની તેમની મનેાભાવના છે કે નહિ? આ પ્રશ્નનના વ્યાજબી જવાબમાંજ યુવકૈાની સારીયે કાર્ય - વાહીના મૂલ્ય અંકાવાના છે, એ વાત કાઇની પણ સ્મૃતિ અહાર ન જાય, એટલું સુચવી સુધારણા વિષયમાં ઉંડા ઉતરીએ
અગાર્ડને દુર કરી વસ્તુને મૂળ સ્વરૂપમાં મૂકવી એનુ નામ સુધારા–આ વ્યાખ્યા સાથે એટલું જણાવીએ ક પ્રત્યેક વસ્તુને સમયના વહેવા સાથે જરૂરના કે વગર જરૂરના પણ કંઇને કંઈ આવરણા ચઢતાં જાય છે. તેથીજ સમયે સમયે એ આવરણામાંથી નકામા—બિનજરૂરીઆતના—ને ખંખેરી નાંખી, આવશ્યક જાય તેવા નવાને મેશ કરી વસ્તુને ટકાવ ચાલુ રાખવેા પડે છે. વ્યવહાર પ્રધાન જગતમાં આજ ધારી માગ સમષ્ટિ માટેના રાહમાં કેવળ નગ્ન સત્ય, એ સત્ય છતાં 'ગુજ દેખાય છે એટલું જ નહિ પણ સમાજના મેટા ભ.ગને ચીકર પણ નથી થતું, માટે શુધ્ધિ-દુર માન પુરૂષોએ માનવદેહને ઢાંકવા સારૂ જેમ વચ્ચેની આવશ્યકતા સ્વીકારી છે તેમ દરેક તાત્વિક પ્રથાને દેશ--કાળને અનુરૂપ
સાધુ-સાધ્વી ક્ષેત્રામાં પણ આજે જે જાતની નિર્માયકતાપરિગ્રહવૃત્તિ-માનપાનની ભૂખ–પરસ્પરની અસયા અને પર પરાગત કરણીઓને મેહ દૃષ્ટિ ગેાચર થાય છે. એ જોતાં
સુધારણાનું કાર્ય વિશાળ છે અને પૂર્ણ સફળતા તા ત્યારેજ લાધવાની કે જ્યારે એમાં પણ સમજી અને કુળવાયેલા તથા ત્યાગ વૃત્તિવાળા બન્ધુઓને પ્રવેશ થાય. એ પવિત્ર જીવન દાંભિકતા ઉપર છેલ્લા આડંબર વગરનું અને કે તરત એની સુંદર છાપ પડવાની--એના આધાર હૃદયના રંગવાળા મુનિએ પરજ અવલંબે, મંદ્રિય દમન કે નાના પ્રકારના સંયમથી
ભાગનાર આપણા યુવગણુ આમાં કેટલી હદે વિન્ય પ્રાપ્તિ કરવાના ? અલબત એની ચક્ષુ મુનિ સંમેલનના તીક્ષા ( જુવેા પૃ. ૯૧)