SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ જૈન ચુવક સદ્ય પત્રિકા. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. GROCE पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् चचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ શ્રીમદ્ હરિભદ્રસૂરિ. આ સાધુને હવે તેા આળખા ? હિન્દુસ્થાનમાં લગભગ બાવન લાખ સાધુઓની સંખ્યામાં જૈન સમાજના સાધુએ પ્રત્યે જનતા કઇક માનભરી દ્રષ્ટિથી ખેતી ! કારણ કે જૈન સાધુ દીક્ષા લેતાંની સાથેજ પ્રાણાતિપાદ, (અહિંસા) મૃશાવાદ (જીઠું ન ખેલવુ) અદત્તાદાન (કાષ્ટના આપ્યા સિવાય લેવું નહિં) મૈથુન (મન વચન કાયાએ બ્રહ્મ-ધ્રાના ચય પાળવુ) પરિગ્રહ (કાઈ જાતના સ ંગ્રહ ન કરવેશ) આ પ્રતિજ્ઞા લેવામાં આવે છે તેમ ક્રાધ, માન, માયા, ઇત્યાદિ જે વસ્તુઓ ઉંચે ચડવામાં અંતરાય રૂપ છે તેને છે।ડવા અને 'ચે ચડવામાં મદદગાર થાય, તેવી વસ્તુએ શ્રણ કરી, પિતા મહાવીરે બતાવેલા રસ્તે ચાલતા તેથી અન્ય સમાજ પણ પ્રસંસા કરતી. પરંતુ પ્રભુએ તાવેલ રસ્તાને ઠેકર મારી પંચ મહાવ્રતની લીધેલ પ્રતિજ્ઞાને ઉંગી મુકી પેાતાની મન કલ્પનાનુસાર ભાળા લેાકેાને ભમાવવા શસ્ત્રના બહાના નીચે માંકે રાખનાર રામવિજય જેવા જ્યારથી સમાજમાં ઉત્પન્ન થયા છે ત્યારથી સમાજની દશા દિવસે દિવસ સુધરવા બદલે બગડતીજ ચાલી છે, એ દરેક માણસે સમજે છે, છતાં બાળા, પ્રભાવના તે જમણના ટેવાયેલા, તેમ અધશ્રદ્ધાળુએ એમ સમજે છે કે રામવિજય ત્યાગને ઉપદેશ કરે છે, સગીરાને દીક્ષા આપે છે, શ્રાવક ક્ષેત્રના ઉધ્ધારની વાત નથી કરતા પણ અવગણુના કરે છે; અને અયેાગ્ય ટીકા કરે છે. તેથી દિશાળી વર્ગ તેમની પાછળ લાગ્યા છે. આ કહેનારાએ કઇક અશે ખરા છે, છતાં ખરે મુદ્દો તે એ છે કે રામવિજય પ્રભુના શાસનને નાશ કરી એક રામાન’દી ટોળું ઉભું કરી જૈન સમાજને છિન્નભિન્ન કરવાના જે પ્રયત્નો આદરી રહ્યા છે તે બુદ્ધિશાળી વગ સમજી ગયા હતા. એટલે તેને ઠેકાણે લાવવા મહેનત કરે છે અને કરશે, બાકી એમના પ્રત્યે અગત દેશ જેવું કશું નથી, ભેળા લેને ભમાવવા અનેક જાળ ખીછાવવા છતાં જે વસ્તુ હૈયે હાય તે હેઠે આવ્યા સિવાય રહે નહિ. એણે સંભાળ તે ધણીજ રાખી ! છતાં જેમ સન્નીપાત થયેલે માણસ એના ભેજા પર કાયુ ગુમાવી એસવી ઘણી છાની વાત કહી નાખે છે તેમ આ નામધારી સાધુ ભેગુ ખેલે છે. “હું કહુ છુ' એજ ધર્મી છે, બાકી બધું જ જાળ છે; એ ધર્મ'ના વિરોધી ! તમારી અર્ધતિ જે' છું. યાદ રાખજો...હમે ભુંડે હાલે મરરોા ! ભીખ માંગતાય હુમને રેઢલા નહિ મળે.” સેામવાર તા૦ ર૩–૩–૩૧ ? દ્ઘમારાથી થાય તે કરી લેજો! માથુ મુકીને આવ્યા છીએ અને ક્ષત્રીય (?) છીએ. વખત આવે કૅસરીયાં (?) પણ કરીએ. અમારા બાપને માલ ઉડાવીએ છીએ...અમે માનેલા ‘ધર્મ ને રક્ષવા માટે જરૂર પડે તે આઠ આઠ ભૈયાની જમાત પણ અમે અમારી પાસે રાખી શકીયે છીએ. છે મગદુર કાષ્ટની “ ચાલ્યા આવે ?'' જૈન સમાંજ ! હવે વખત ગુમાવે કે ‘આપણે શું એ ભાગવશે ? એ નમાલી વાત કરવાથી સમાજનું કલ્યાણ નહિ થાય. ઉપરના વાકયે વાંચતાંજ રામવિજયનુ માનસ ચેકખે ચેકખુ દેખાઇ આવે છે કે તે કાઇ નવે પથ કહાડવા માંગે છે તે કહે તેજ ધમ છે બાકી અધા જંજાળની વાતેા કરનારા છે. પછી વિજયનેમિસૂરી હાય કે વિજયનિતિસૂરી હાય કે ગમે તે હોય. જેમ ભુતકાળમાં અન્ય ધર્મિ એ ભી લકાને તલવારના બળે ભ્રષ્ટ કર્યાં હતા તેમ આ યાએની જમાત રાખીને માથાં વધેરાવી તેની જમાત માટી કરવાના કાડ સેવે છે, સાથે આવ્હાનેા કરે છે, સાથે શ્રાપ પશુ દે છે! પરંતુ જેમ સતી શ્રાપ દેતી નથી અને સ`ખણીના લાગતા નથી. તેમ એના શ્રાપની કે ભૈયાની જમાતની હાલના યુવક લગારે પરવા કરે તેમ નથી. કારણકે તેને લઠી સામે માથું ધરવાની કેળવણી મળી છે, જેલના દુ:ખ સદ્ગુન કરવાની તાલીમ લીધી છે, એટલે એમના શ્રાપ, ધમકી, કે ગમે તેવી ચાલબાજી કરે છતાં હાલને યુવક તો સે ટચનુ સેનુ જોશે તેનેજ મસ્તક નમાવો. બાકી તે સામુ એ જોશે નહિ છતાં એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ સાધુ વે ખરા સ્વરૂપમાં ભાર પડયા છે. એ. તેના શદ્રેજ કહી આપે છે. કારણ કે તેના શબ્દો ઉપરથી નીચેના મુદ્દા સ્પષ્ટ સમજાય છે. “ુમે જીૠગીમાંથી ઉખડી જરો......" હમારાથી શું થઇ શકે તેમ છે? સામી છાતીએ ચાલ્યા આવે ! બહાદુર થઈને મરવું છેકે આયલા ?' પ્રભુના પ્રરૂપેલા અને ગણુધરાએ ગુંથેલા અગમે અને ઉપદેશને ઉંચા મુકી નવા પથ કાડવા માગે છે. ફાડવાની હાંસ સેવે છે એટલે હિંસક વૃત્તિ ધારણ કરે છે. પ્રાણાનિપાતની પ્રતિજ્ઞા તોડી, ભૈયા મારફતે માથાં તેમ જે તેના ટેળામાં ન ભળે તેમનુ દરેક રીતે નિક ંદન ઇચ્છે છે. આ સિવાય તેના વ્યાખ્યાનામાંથી નવે પંથ કહાડનાર એક પાખડી છે એમ દીવા જેવુ દેખાય છે. ત્યારે ત સમાજે આવા પાખડીએથી સમાજને બચાવવા ખાતર જેમ બને તેમ તેનેા બહિષ્કાર કરવાની જરૂર છે. તેમ થયા સિવાય આ ભાન ભૂલેલાનું ભાન ઠેકાણે આવશે ન અને જૈન સમાજ અધાતિમાંથી બચશે નિ. વઢવાણના જીવાનાને વઢવાણુના જાવાની સાવધ બનજો. પ્રભુના પંથને ઉંચે મૂકી નવા પ્થ કહાડવાની મહેચ્છા રાખનાર પાખડી તમારા ગામમાં આવે છે અને દેશિવરતી તેમ સોસાયટી સ ંમેલનના ખ્વાના નીચે તમારા શહેરમાં કે નવાજીની કરી તમારા શહેરના શાન્તિ ભરેલા વાતાવરણને અશાન્ત કરી ભાઇ ભાઇમાં ખડજંગાડવા માગે છે, તેમ તમારા શહેરના ભલા નામને કલ ક લગા તેમ લાગે છે. શું! તે તમે જોયા કરશે ? એટલું ધ્યાન રાખજો કે ચૈતર સુદમાં શરૂ થતી આય.બીલની એળી જેવી ધાર્મિ`ક ક્રિયા અંગે કોઇપણુ જૈનને વિરોધ નજ હોય પરંતુ એળીની ઓઠા નીચે ચૈતર વમાં જે તમાસે થવાને છે તે તમાસામાં જ સપાનું તિ નથી પણ અદ્દિન છે, છતાં
SR No.525916
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1931 Year 02 Ank 01 to 32 - Ank 09 21 and 29 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy