________________
સુખઇ જૈન યુવક સંઘ પત્રિકા.
સેક્રમવાર તા૦ ૧-૬-૩૧
રામવિજ્યની પાટણમાં પધરામણી સેષ ચાલી. સ્ટેશનના રસ્તે આસર, જૈન જૈનેતરના પોણા અન
સ્વાગતમાં નીકળેલા કાળા વાવટાનું જંગી સરઘસ આખરે ચાલેલું લાઠીરાજ. લાંબા વખતથી પાટણ આવવાના કેડ પુરા કરવા આપી ભકતાએ તેમાં મુકામ કરવ્યેા.
બંગલા હેવા છતાં આ સાહેબના માટે એક પણ બંગલે નહીં મલવાથી ત્રીજની સવારે પાછુ આવ્યા. ત્યા અનાથઆશ્રમમાં સાંભળવા પ્રમાણે રૂપીખાની સારી રકમ ભેટ
આખરે રામવિજયજીએ અમદાવાદમાં તા. ૧૬-૪-૧૧ ની સવારે એક ઝેરી વ્યાખ્યાન આપી પાટણ તરફ પોતાના પગલા ફેરવ્યા. ધીાજ મુકામે પાટણના જૈન યુવાનેાના એક ડેપ્યુટેશને મહારાજને પાટણ નહીં પધારવા માટે ત્થા પાટણની ચાલુ પરીસ્થીતીના વીચાર કરી પાટણની સુલેહ શાંન્તીના ભગ નહી કરવા માટે સમજાવ્યા ત્યા એક લેખીત પત્ર પણ આપ્યા રામવિજયજીએ પોતાની હંમેશ ટેવ મુજ્બ દુસીને તિરસ્કાર કર્યાં અને પોતાની બહાદુરી હાંકતા જણાવ્યુ કે હીન્દુસ્તાનના એક લાખ યુવાનો ભેગા થાય તેા પણ હું ડરી જાઉ તેમ નથી ” વ્યાજખી જવાબ નહી મલવાથી એ પત્ર જાહેરની જાણ માટે બહાર પાડવામાં આવ્યા.
જેઠ સુદી છ ના દીવસ પાટણ ` પ્રવેશ માટે મુકરર કરવામાં આવ્યા પણ આ ત્યાગી વૈરાગીને મંગલવાર સમે નડવાથી ખીજની સાંજના ઉતારા માટે શહેર બદ્ગાર બગલ:ની
४
If
ત્રીજા પાનાનું ચાલુ
(એટલે વિજયદેવસૂરિનું નહી પણ વિજયસેનસુરે અને વિજયહીરસુરિનુ સમજવુ) વચન માને તે તે અમારી સાથે ભળે જો વિજયદેવસુરિ સાગરને ગુરુની આજ્ઞા પળાવીને ભેગા લે તે ખુશીથી અમે વિજયદેવસૂરિતે વાંદીને તેમના સાથે વ્યવહાર રાખીશું.” ઠરાવની નકલે દરેક ક્ષેત્રામાં મેાકલી અને સાધુએને આદેશ કરી દીધા.
આ
ન દિવિજય વાચકે જાહેર કરી દીધું કે હું ગુરૂવચનને માનવા વાળા છુ' તે મારી સાથે રહેવાની ઇચ્છા હૈયતે। મને સાથ આપો તેથી સાગરો બાજ રેશે ભરાયા અને તેથી સાગરોએ કારટના આસરે લખતે તેમને એટલે નિિવજય સામવિજય વીગેરે તે નુકશાન પહેાંચડવાને ઇરાદે કર્યાં. (દેસ્તા તૈયાર રહેજો રામવિજયે અને સાગરે પણ તમારી સધ સત્તાને નાખુદ્દ કરવા મથે છે. મરછમાં આવે તેમ વતવાની શ્રાવકાના નાંણે કારર્ટમાં જઈને સત્ર સત્તા ને નામુદ કરવા માટે સાગર અને રામના અનુયાયી તમાને હેરાન કરે તો પણ તેવા કહેવાતા દંભી પાખડી ગ્રંથી હેવા છતાં નિત્ર થતા ડાળ ધાથી વિસાગર અને ભકતીસાગરની આપ વીતી જાણીને પશુ જો ભુલેચુકે કાટમાં જઇને સત્તાને પાયે મજબુત કરવા દોડીશ તો સધસત્તા મમ્રુત નહીં થતાં ઢીલી યશે માટે પહેલાજ તે સાગરે અને રામના અનુયાયીઓને સધ સામે કારટ જવ અને રક્ષણ માટે દરેક રીતે પાટણના સંધની માફક બચાવ કરવા તેમાંજ શ્રેય છે કારણ કે સારિય વાંચકે જાણ્યું કે સાગરે કારટના આશરે લઈને નુકશાન પહોંચાડવાર્તા ઇરા કરે છે. તે ઇરાદો અમલમાં મુકે તે પહેલાં સેમવિજય વાચક અબદુલ્લાખાનને (એટલે તે વખતના ગુજરાતના સુખાને કેવી રીતે ખુશ કરીને પોતાનુ ં કામ કેવી રીતે કાઢે છે તે હવેથી પુરસદ મળે બહાર પાડવામાં આવશે. (અપુર્ણ)
રામવિજયજીના સ્વાગત માટે ધ્વજા, પડદા, ખેડાઁ, વીગેરે સામાન કે જે વિહાર દરમ્યાન સાથે ફેરવવામાં આવે છે તે અગાઉથી પાટણ આવી પહાચ્યા. સારી હાજરી સામૈઆમાં બતાવવા માટે રાધનપુર, વઢવાણ, જામનગર, અમદાવાદથી માણસોને ખેલાવવામાં આવ્યા. ચાણુસ્સાથી પશુ લગભગ સાથી અઢીસે માણસે આવ્યા. પુજા કરવાને દેરાસરમાં જતા હે.ઇએ અને કઇ સાધુ આવવાનું સાંભલવામાં આવે તે પુજા પડતી મુકીને પણ સામૈયામાં જવુ જોઇએ એવું શાસ્ત્ર ક્રમાન છે એવા ઉપદેશ આપી ચંદ્રસાગરે ભકતાને તૈયાર કર્યાં.
ખીજી બાજુથી પાટણના યુવાનેએ આ અભીમ.ની, ઝઘડાખાર, ગાંધીજીના સ્વદેશીના નાદક વગર તેાતરે પાટણમાં આવતા આ નામીયા રામવિજયના લાયક સ્વાગતની પુરતી તયારી કરીનાંખી. કાળા સુત્ર મેરી કાળી ધ્વજા પતાકા પાછા જા''ન જગ્યાએ જગ્યાએ બાંધીદીધા “રામિસંજય લેબલે ભીતે ભીતે લાગી ગયા. ધીણેાજ મુકામે મળેલા જવા ખથી. “ ઝગડાને એકદમ સળગાવી મુકે” અરીહ ંતની માફક શતરૂઆને ણી નાંખ। “ વીગેરે ચંદ્રસાગરના હીંસક ઉપદેશથી, અમદાવાદમાંના રામવિજયના ભાષ થી ત્થા વગર તેતરે ખાસ ઝગડામાં ગ્યાસલેટ નાખીને તેને વધારવા માટેજ પાટણ આવતા હેવાથી જેમ જેમ આ અભીમાની રામવિજયના પગલા પાટણુ તરફ આગલને આગલ વધવા માંડયાં તેમ તેમ અહીના લુકામાં અજબ જાગૃતી આવવા માંડી.
જેમ શુદ બીજની રાત્રે શ્રી સંધ એકઠા થયા. લાંબી વાટાધાટ પછી પાટષ્ણુના શ્રી સંધ ઉપર કરેલા આક્ષેપના લીધે ત્થા શ્રી સધનુ અપમાન કરેલુ હાવાથી રામવિજયના સામૈયા થા વ્યાખ્યાનને સર્વાનુમતે બહીસ્કાર નહેર કરવામાં આવ્યો. તેમની સથે કાઇપણ જાતના સંબંધ નહી રાખવા માટે આ રાવની લોકોને જાણુ માટે બ્રાહ્મણ ફેરવવામાં આવ્યા. જે શુદ ત્રીજની યાદગાર પ્રભાત
અરૂણે સાનાની કુચીવડે પુર્વ તરફને દરવાજો ઉઘાડયા અને સુર્ય દેવતાએ પ્રભાતની જાણ કરી જે પ્રસંગની રાહ જોવાતી હતી. તે પ્રસંગ આવી પહોંચા, અપૂર્વ ઉત્સાહ સાથે બાલકા, યુવાને, અને પ્રેઢા હાથમાં કાલા વાવટા લઈને આવવા માંડયાં એક કલાકમાં તે આ સંખ્યા હજાર ઉપર થઈ ગાંધીજીના નિક અને સ્વદેશીના વિરોધો આ અંગ ખેલાડીને સારી રીતે લેક જાણુતા હેાવાથી જૈનેતરે.ની પણ સારી સંખ્યા ઉતરી પડી રીતસર સરઘસ ગોઠવાયાબાદ હવામાં કાલા વાવટા ઉરાડતા આ સરધસ ગામમાં ફરી વધતી જતી સંખ્યા સાથે સરધસ ગામ બહાર રામવીજયના ઉતારે (અનાથ આશ્રમે) પહેર્યું. રામવિજય પાછા જા''ના કાન બહેરા બની જાય તેવા મુલદ અવાજે થયેલા પે:કાર રામવિજયના કાન સાંસરા નીકલી ગયા ત્યાંથી સરઘસ ગાંમમાં આવ્યું અને રસ્તાની બંન્ને બાજુએ લાઇનબંધ કાલા વાવટા રાખી રામવિજયના સરધસતા સ્વાગત માટે રાહ જોતા સા ભાઇઓ ઉભા રહયા.
જીએ પાનુ પ