________________
સુઈ જૈન યુવક સદ્ય પત્રિકા,
જીવજીનું નામ પણ આ સુરતમાં મળેલ સાસાયટીઓના સ્વાગત
સરનશીન ભાડુતી રેકર્ડર છે.
સામવાર તા૦ ૨૬-૪-૩૦
નવસારીવાળા નગીનદાસ
હરાવના ટેકામાં ચડયું છે તેને તે જૈન મહાસભામાં ધમ વિષેજ વહેમ પેઠે છે. ભ્રમિત માણસ જ્યાં જાએ ત્યાં વહેમાય તેમાં દોષ કાને ? વઢવાણુવાળા હરગર્ગાવ દભાઋએ તે મુંગા ટેકા આપી હર હર કરી માંડી વાળ્યું છે એટલે એને જતા કરીએ.
આમ આ સસાયટીએ જૈન મહાસભા વિષે જે ધમપછાડા કર્યાં છે, જે અપશબ્દો ઉચ્ચાર્યાં છે અને જે વાતાગુતિ અને ભાષા સમિતિના વ્યભિચાર ખેલ્યા છે તે જોયા પછી અધાને અજત કહેનાર તે પાલેજ જન છે કે કેમ? એ સવાલ આજે સમસમી રહ્યા છે અને જાણવા જેવી વાત તે એ છે કે આ ચીડીઆખાનાની ચીચીઆરીએ સુરતમાં આજે ઉભરાય છે, જૈન મહાસભાનું ડેપ્યુટેશન જ્યારે સુરતમાં આવ્યુ’, ત્યારે શ્રી. નગીનદાસ હોલમાં પોંદરસો જેનેની વિરાટ સભા મળી અને એના સમ વકતાઓએ આ સૈસાયટીઓને સભામાં કે ઉતારે આવીને વિચાર વિનિમય કરવા માટે પડકાર આપ્યા છતાં ત્યાં જાણે સાસાયટીનું અસ્તિત્વ નથી એમ લાગ્યું. કાઈ જામનગરી શેઠની ત્યાં હાજરી છતાં અને ઉશ્કેરણી વ એ યાદગાર સભામાં ગે પીપુરાની એ ચકલીએ કયાં સંતાઇ ગઇ હતી કે જે આજે છાપાંમેમાંજ ચીચીઆરી કરે છે.
સુરતમાં જૈન મહાસભાની જીલ્લા સમિતિ સ્થપાઇ ગઇ છે. કડીબદ્ધ સભ્યો નોંધાયા છે અને સુરતે સુકૃત ભંડાર કુંડમાં સુંદર ફાળે આપ્યા છે એટલે તેરમું અને દાન ઢાનું થયું. છે, તેને નિ ય વિચારવંત પુરૂષોએ કરવાને છે, એ એકવીસમા ઠરાવ બદદાનતવાળાઓએ કર્યાં છે, એમ કહી કાઇ વેશધારીએ આ સાસાયટીઓને ઉશ્કેરી છે, પણ જેણે પાંચ કે છ કાણિકનાં કરેમિ ભન્તે ત્રણ એકના આગળ કે પાછળના ચેાથ કે પાંચમનાં શ્રેષ્ઠ ત્રણ કે ચારના ઝઘડાએજ કર્યાં છે. સિદ્ધગિરિ સરખી પરમ પુનિત સિદ્ધને ભૂમિને જેણે સૃષ્ટિ × × × × કલકિત કરી છે તેવા વેશધારી બેની વાણી આજે મહાસભાના ઠરાવ ધડનારને બદદાનતવાળા કહે છે. સમય ચાલ્યું આવે છે અને તે નજદીકજ છે. કે જ્યારે ધ પક્ષના નામે ધર્મદ્રોહીઓને હુિં નભાવે, શાસ્ત્ર અને પૂર્વાચાર્યાંના આ નીચે વેશધારીને સત્કારે અને આ બધુ નહિ' નભે તે આ વસમજી ગયે છે અને તેથીજ પોતાની આસપાસ ભેાળા ધર્માંધ અને ગુલામેાની મજજીત વાડ બંધાય છે પણ ક્રાંતિએ એવી કરડા વાડાને પલકમાં ફના કરી છે. એ ઘડીની નાખત આ વર્ગના કાન ફાડી નાંખે તે રીતે જોર શે.રથી વાગે છે. `પશાહીના મૃત્યુ'. આજે વાગે છે અને તેથી ભયમાં, ગભરાટમાં, રક્ષામાં, સ્વામાં આ પામર વર્ગ આજે ઉન્મત્ત બન્યા છે. અને ઉન્મત્તતા વિવેક ભુલાવે છે. વિવેઅટ્ટાનાં અર્થાત વિજ્ઞવાતઃ શતમુલૈઃ । આજે આ વિનિપાત સેંકડો મુખ ધરે છે કાલે હારી અને લાખા રીતે વિનિપાત પામશે અને ત્યારેજ શાસન નિષ્કલ'ક, નિષ્કંટક અને જવલંત બનશે. ક્રાંતિ અમર રહો!
હું
મ
કાઇની લખેલી ગાળાગાળી અને ગલીચતાને અપનાવે છે, જૈનત્વ ઝાંખુ પડે છે.
(લખનાર : શ્રી રતિલાલ પ્રભુદાસ માદી.)
જ્યારે ધર્માંન્ધતા વધી પડે છે, જ્યારે સ્થીતી ચુસ્તતાનુ અજીણું થાય છે, જ્યારે બની બેઠેલા ધમ પેપેાના પાખડા, ધાંધલે, ધર્મ ઢાંગા, શાસ્ત્ર છળા અને પ્રપંચે વધી પડે છે ત્યારે સમાજ, રાષ્ટ્ર અને ધમ એ બધીએ સસ્થાઓ તેથી અકળાય છે અને એ વર્ગને સદંતર ઉખેડી, ઉપાડી, હદ પાર કરવાને જરૂર પધારે છે. રામન પાપાના તાસ આ વાતની સાક્ષી પૂરે છે. મહાન નેપાલીઅન માંટે પ
આ
એજ ઉઠાવી ફેંકી દીધા હતા અને વીર માલપાશાએ આ ધર્માંને કરા... કરીને રાષ્ટ્રની ધડતર છે.રા આપણે ત્યાં પણ શાસનસિક ધર્માંપક્ષોરે જન્મા નીચે ફરતા એક ધમ ત વ જૈન સમાજમાં જન્મ્યા છે એતી દેરવણી વેશધારીઓની એક નાની સરખી પેપ ટાળકી કરે છે. મહાન્ તીય કરો, પૂજ્ય પૂર્વાચાર્યાં અને સત્કાર્ય શાસ્ત્ર!ના મનફાવતા ઓઠા નીચે એ ભાગીઆતે ભમાવે છે, કેટલાક એકારને દીક્ષા ફંડના પૈસે નભાવે છે. કાઈ મવાલીને સાલીઆણા આપે છે. કઇ માનભૂખ્યાને અભિનંદન પા અપાવે છે અને વિશેષણેથી નવાજે છે. આમાં કાઇ ભાળીઆ ધમ ભકતા એછી સમજનાં કારણે ક્રૂસાઈ પડે છે અને શુભ પ્રવૃત્તિને તોડવાના નિષ્ફળ ધમપછાડા પછી આ વર્ગ હિંદુસ્થાનની (ગુજરાતની) સાતેક સોસાયટીઓનુ સંમે લન ભરે છે.
માત્ર પાણી અને લાડવા માટે થાડા ભોળીખાએ ખામે મળે છે અને એને એ કાઈ વિરાટ જૈત સભા તરીકે ઓળખાવવાનાં આંધળીઆ કરે છે અને સમાણુની આંખે ઊંધા પાટા બાંધવાની ચેષ્ટા કરે છે. તેના સ્વાગત પ્રમુખ તરીકે એ ટોળકી શ્રી નેમદ નાથાલાલ (સુરતવાળા)ને ગોઠવી કાઢે છે, આ ટાળકીએ પાનસરની ધવિરાધક સભાના પ્રમુખસ્થાનેથી પુણ્ય બ્લેક. મહાત્માજીને પેટ ભરીને ગાળેા અપાવી છે. આજે એમાં જરા પલટા થાય છે. શ્રી તેમચંદભાઇના નામપર જે ભાડુતી (?)
ભાષણ ચડાવવામાં આવ્યું. કહેવાય છે. એ ભાષણના કેટલાક કેટલાક ફકરાઓ તે જીન્નર જૈન મહાસભાના પ્રમુખના ભાગણુમાંથી ચેડા ફેરફાર સાથે ઉતારી લીધેલા જેવા જણાય છે. બાકી આખાય ભાષણમાં શરૂઆતથી તે ઇંટ લગી યુવાનેાને વિચારકેાને, સુધારાતે, ત્રિઘે ત્તેજક મુનિએતે અને જૈત મહાસભાને ગાળેાજ આપવામાં આવી છે. શ્રી નેમચંદભાઇ લગભગ વૃધ્ધ માણસ છે છતાં તેણે યુવાનીનેા દાવા કર્યાં છે. એ ભાષણમાં ભાષા, ભાવના' વિચારા અને શૈલી એ બધી રામની ધૂનને બધએસતી થાય તેવી છે. એટલે પછી તેમાં સભ્યતા કે શિષ્ટતાની આશા નજ હાઇ શકે. સમયધમ એ આ ભાષણુની નજરમાં ઝેરી કીડા સમાન ખેંચ્યા છે. બધા