SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ જન યુવક સંઘ પત્રિકા સોમવાર તા. ૭-૪-૩૦. હhildS TS ITS - SET B લડત માંડી છે, એ ઓછી અદ્ ભુતના નથીજ. ચળવળ સિદ્ધાંતની હું મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.. દ્રષ્ટિએ એમાં પ્રાચીનતા સાખ પૂરે છે છતાં આચરણમાં એનું ધુરિત્વ ને પ્રભુત્વ સ્વીકાર્યા સિવાય ચાલી શકે તેમ TET-બાળ સારવાર કરી પીવાથી વર્ષે નથીજ. આજે એ અખતરા રૂપ ભલે લાગે પણ વિજયની पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिपु । ' ચાવી એમાંજ છુપાયેલી છે. હિંદ જેવા પુરાણા દેશને હાલના * યુજિમદ્ વરદં ચ તસ્ય વાર્થઃ રિઝઃ કે તબકકે, આ વગર, અન્ય વ્યુહ શકય તેમજ ફળદાયી પણ ન શ્રીમદ હરિભદ્રસૂરિ, હોઇ શકે. તેથીજ વિના. શંકાએ અંતર કબુલે છે કે કેશરીઆ સંતના કેશરીયા. •કરી આશ્રમને છેલ્લી સલામ ભરી બહાર પડનાર આ સંતને જયશ્રી જરૂર વરમાળા આરોપશે. આવી જઈફ વયે પગપાળા મુસાફરી કરતા અને સદૈવ તકલીપર હાથ ફેરવી અદના સૈનિકનું રવીવારની મંગળ પ્રભાતે ગુજરાતના એ મહાપુરૂષે.. કડક જીવન જીવતા, આ અનુપમ ભેખધારીએ જનતામાં ભારત વર્ષના એ પ્રખર મહાત્માએ અને વીસમી સદીના એ અપૂર્વ જોમ પ્રકટાવ્યું છે. જોકે એને નિરખવા દૂરદૂરથી અગ્રગણ્ય આમાએ દાંડીના સાગર તટે, સલતનત સામે આવે છે. એના જવાના માર્ગે કુકુમના સ્વસ્તિકને પુષ્પોની અહિંસક સમરાંગણના મેરા માંડયા છે. આ અંક વાંચકને વૃષ્ટિએ સહજ થઈ પડી છે. સતક વિતાવી ચુકેલા નરનારીએ કર કમળમાં ૫ડશે ત્યારે જગતના ઇતિહાસમાં નોંધાયેલી આ પણ એના દર્શન સારૂ દેડી આવી, આનંદ મગ્ન થઈ જાય અપૂર્વ લડતને દ્વિતિય દિન ચાલતું હશે. પ્રતાપવંત ગાંધી છે અને કોઈક તે એ મહાન વિભૂતિના સૈન્યમાં દાખલ જીના શબ્દ શબ્દ ઉત્સાહન પૂરની સરિતાએ વહી રહીં છે. થવાની પરવાનગી માગે છે. આવા સાચા સંતની કિ મત સારાયે ભારત વર્ષ માં એમની હાક એટલા જોર શોરથી પડી વ્રતવાળા કકરની-વાણી નિષ્ફળ-જાય કિંવા ક્રિયા વ્યર્થ છે કે, આજ્ઞા મળતાંજ હજારો આત્માઓ-વિદ્વાને ને પંડિતે નિવડે એવું સંભવિત છે? એ મૂતિ ને મુદ્દા લેખ 'કાયેલા શ્રીમંત ને સમૃદ્ધિવત-ટૅ. અને નવજુવાનો–સ્ત્રીઓ ને સાધના કે દેહનું પતન” મહારાણા પ્રતાપની યાદ આપે છે. પુરૂ–પોતાના પ્રાણુનું બલિદાન ધરવા તૈયાર થઈ રહ્યા છે. સત્ય મેવ જયતિ જેમ એને વિજય અચુક છે. દેશમુકિતના યજ્ઞમાં-અહિંસા અને સાયના પાયા પર ચણાયેલા | ઓ જૈન બંધુ હારા સિદ્ધાંતમાંના ઘણાનુ જેમાં ડગલે . યજ્ઞમાં-આહૂતિ રૂપે હોમાઈ જઈ જીવન સાર્થક કરવા સારૂ પગલે પાલન થઈ રહ્યું છે. જે માત્ર થીયરેટીકલ' નહિં રહેતાં હસ્તે મુખડે ય કરી રહ્યા છે ! કળિયુગ તરીકે ઓળખાતા પ્રેકટીકલ” ઉતરી રહ્યા છે તે વેળા શું તું પ્રમાદમાં પડયે આ યુગમાં શુ એ સતયુગની ઝાંખી તે નથી થઈને ? પાંચ રહીશ? આજે પણ હારું હૃદય સ્વદેશી-વિદેશીના સ દેહ ખંડ ધરતીમાં એને પડ પડી રહ્યા છે સા કાઈની આંખે, હિંચોળે ઝોલા ખાતુ રહેશે? દેશ બાંધવોના રૂંવા ખડા કરે એ લગેટીધારી માનવી તરફ ખેચાઈ રહી છે. શાસ્ત્ર અન્ન તેવા ભાગે નેત્ર સામે જોયા છતાં ક્ષણિક ધનની મમતામાંથી વગરને, મુઠ્ઠીભર હાડકાને આદમી, દુન્યવી લડતને પ્રચલિત તું ઉંચું ન જોઈશ? સમય પિકારે છે કે એ માટે અવશ્ય સરંજામેને તાળા-ચાવી લગાડી તદ્દન વિલક્ષણ પ્રકારે કોઈ હારે પસ્તાવું પડશે. પ્રબળ પશ્ચાતાપ કરે પડશે. આજેજ પણ જાતની ખાનગી મસલત કર્યા સિવાય યુદ્ધના રણદભ ચેતી લઈ શબ્દ ખાદીધારી બની જા, તૈયારી કરી ઝંડ ધારી વગાડી રહ્યા છે. બની યુદ્ધના મેખરે પહોંચી જા. સાચા જૈન તરિક તારૂં. ચાવીસ વર્ષ પૂર્વે થયેલા શ્રમણ પરમાત્મા મહાવીર સ્થાન ત્યાંજ છે. દેવે આત્મિક શ્રેય સારૂ આંતરશત્રુઓ સામે આદરેલ અહિ - સક સંગ્રામ, સ્મૃતિપટમાં તાજો થાય છે. સાંભળેલી વણીને ચિતાર ચક્ષુ સન્મુખ બનતે અનુભવાય છે. રાજસ્થાનના વીર રજપૂતના કેશરીઆથી ભાગ્યેજ કઈ અજ્ઞાત હશે ! માતૃભૂમિના રક્ષ અથે-સ્વજાતિના કને [ ગતાંકથી ચાલુ. } અર્થે–સ્વજનના મોહ ઉતારી, સંપત્તિના નિશા ને ત્યાગ કરી, મુનિ રામવિજયની સેવામાં– વિભવ વિલાસને ઠાકરે મારી, નીકળી પડી ખુલ્લી છાતીએ આજે સાધુતાના વ્યાપાર ચાલી રહેલા છે. ભેળાઓને શિૌર્ય દાખવી, કયાં તે વિજયને વરતા કિવા સ્વજીવનને ભમાવી, નાણાની લાલચ આપી, ફસાવવામાં આવે ખપાવી દેતા-ભૂતકાળના ગર્ભમાં એવા ત્રશલેના ઉદાહરણ છે. કંઈકની રડતી બાળ પત્નિઓને, વૃદ્ધ માતપિતાને દુઃખમાં સંખ્યાબંધ લબ્ધ થાય છે. પણ એ બધાને વિસ્મરણ કરાવે ડુબાડી છાની રીતે સાધુ બનાવવામાં આવે છે. આ બધું શું તે લડતને ક્રમ, પૂજ્ય મહાત્માજીએ ગોઠવ્યો છે. વીસમી ધર્મ અનુસારજ થાય છે કે? ત્યાગ રૂંવે રૂંવે પ્રગટ સદીમાં–અરે જે દેશે છેલ્લા સૈકાથી શૌર્ય ને સત્વ ગુમાવી હોય, સંજોગ અનુકુળ હેય, ટિંબીઓ રાજીખુશીથી વાત વાતમાં ડરપકતા આગળ કરી, પરાધિનતાની જોંસરીને રજા આપતા હાય, લેવડ દેવડથી મૂકત થયો હોય, વધારે કઠણ બનાવી છે અને જેની પાસે આ વિજ્ઞાનિક જ્ઞાન ઉપાર્જત કરી લીધું હોય અને કેટલાના પ્રમાજમાનામાં લડવાના છેલ્લી ઢબના સાધનની સામગ્રીનો ઘંટો માં જગતને પાછું કઇક વાળવાની શક્તિ કેળવી સરખો પણ નથી અને જ્યાં ત્યાં નાના મોટા કલહ દિ' હોય તેને જ સા બનાવી શકાય, આપે તે સાધુતાને ઉગે ફૂટી નીકળતા વિલંબે સરખે થતો નથી, એવી ભારતભૂમિમાં વેપલે માંડે છે. આથી જૈનધર્મને કેટલી હાની પહોંચશે આત્મશકિત પર મુસ્તાક રહી, સ્વપ્રાણુ જવા દઈને અને એ તે આપ કલ્પી શકે છે? અપકવે બુદ્ધિ છે. અને વગર સમ સાથે સામાને રંચ માત્ર ઈજા પહોંચાડયા સિવાય સ્વાતંત્ર્યની જણના ત્યાગે થયેલા સાધુએન અતરિક જીવનમાં ઉતરી મુનિ રામવિજયને ખુલ્લો પત્ર.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy