________________
ચુવાન નવષ્ટિના સરજનહાર છે,
મુંબઈ જેન
વર્ષ ૧ લું. અંક ૧૫ મે.
યુવક સંઘ પત્રિકા.
તંત્રી: જમનાદાસ અમરચંદ ગાંધી..
સ’વત ૧૯૮૬ ના ચૈત્ર સુદી ૯.
તા૦ ૭–૪-૩૦
નોંધ અને ચર્ચા.
સત્યાગ્રહી જૈન યુવાને અભિનંદન.
પૂજ્ય મહાત્માજીની ચળવળને અ ંગે જોડાયલાં સત્યાગ્રહી બંધુઓનાં જે લીસ્ટા પ્રકટ કરવામાં આવ્યાં છે, તેમાં ઘણા જૈન યુવા પણ છે, તે વસ્તુ જૈન ક્રમે અભિમાન લેવા લાયક છે. મુબઈ જૈન યુક સંધના સભ્યો પણ આ હીલચાલમાં જોડાયલા છે તેમને તથા સર્વે જૈન યુવાને અમે અભિનંદન આપીએ છીએ તે આશા રાખીએ છીએ કે પરમાત્મા મહાવીરના અનુયાયી તરીકે પોતાનું કર્તવ્ય તેઓ સુંદર રીતે બજાવશે.
યુવાનનું કર્તવ્ય ક્ષેત્ર ઉપાશ્રયામાં નથી, આવશ્યક ક્રિયામાં અવશ્ય ખેલવા પડતા વાક્રયા ખેલવામાંજ યુવાને પેાતાનું દેશ
વાતો કરતુ કેવ્ય પૂરૂં થએલુ' સમજતા નથી, તે
નથી તેમજ સીધી વાતે પુછાતી હાય ત્યારે સીત્તેર લીટી ભરીને પુછનારની ભૂલે ગોતવામાં કાનારા સાથ કે આગેવાની હવે તેઓ (યુવાને) સ્વીકારે તેમ નથી, જેઓ ઉચ્ચારે છે કે યંત્ર, મીલ, કારખાના એ બધાને જૈન શાસનમાં પાપ માનેલ છે તે પાછા પોતે તેજ યંત્રમાં ઉત્પન્ન થએલા વચ્ચે વાપરે છે એટલે જે માને છે કઈં અને વતે છે જાદુ, તેવાની આગેવાનીને યુવાનોએ ફેંકી દીધી છે, અને તેથી વાણી અને કમની એકતા સાચવનાર મહાત્માજીની આગેવાની યુવાનેએ સ્વીકારેલ છે. તે યુવાનાએજ સાચો ધર્મ-સાંચા જૈત ધમ ઓળખેલ છે, તેવા યુવાનને આખી સમાજના અણુમુલા અભિનંદન છે.
અનેક રીતે જૈન યુવાને આ હીલચાલને મદદ કરી શકે છે, ખાદીને પ્રચાર કરી શકે છે, કાપડ ઉપરાંતની અનેક પરદેશી વસ્તુઓ પોતે છેડી શકે છે. અન્યને તે છેડવાની
શકે
પ્રેરણા કરે છે, દ્રવ્યની મદદ કરી ઉધરાવી શકે છે, આમ અનેક પ્રકારે પ્રત્યેની ફરજ આવા અણુમેલા સમયે લઇ યોગ્ય રીતે બજાવશેજ.
આ
છે, દ્રવ્યના ફાળા જૈન કામ સ્વદેશ
ચળવળમાં ભાગ
Reg No. B, 2016.
છુટક નકલઃ ગા આને.
કેન્ફરન્સ ઉપર્ શાસનપક્ષના કહેવાતા અઢીસે
તા.
તે કેવી રીતે મેળવવામાં આવ્યા હતા તે નિચેને
પુત્ર પ્રકાશ પાડે છે.
“યંગમેન્સ જેન સેાસાયટીના સભ્યો જોગ,
કુંડલાથી લી॰ ના સ્નેહપૂર્વક જયજીનેન્દ્ર,
આપને પત્ર તા. ૭મીએ આવ્યા હતા, તેર કાન્સ ઉપર તાર ત્રણુ કર્યા તેની વિગત,
(૧) શ્રી સંધના નામથી ધમ વિરૂદ્ધ ઠરાવ નહિ લાવવાને (૨) વકીલ ડુ ંગરશી મુળજીતે નામે સખતમાં સખત
ક્રાન્તિની ખબર લેવી ધર્માં વિરૂદ્ધ ચાર ઠરાવ. (૩) મારા : --આપની આવેલ નક્કલ મુજમને,
સામી કાન્સ ભરવાનુ સંભળાય છે, તે મારા અંગત મત નિચે પ્રમાણે,
જો મહુવાથી તેમીસુરીજી અમદાવાદ ખાતે હાજરી આપે અને આ + કના પ્રતિનિધિની સ્પાય મળે તે સ્થળ અમદાવાદ` પહેલા નંબરનુ” ગણાય.
કચ્છી ભાઇઓને જમણવારમાં ભેળવી દેવા તે જરૂરનું છે, શાસન પક્ષે નરમ રહેવાતુ નથી, વધારે શું લખું ?' ઓળખી ગયા છે. એકજ કારખાનામાંથી નકલો મેકલાવાય કચ્છી ભાઇએ શાસન પક્ષને ાનેરમાં સારી રીતે છે તેજ મુજબ એકજ ગામના અનેક તારા તેને ઉપલા પત્ર જીવતા જાગતા પુરાવા છે.
કરાવાયા છે,
લપે સાગરાનંદસુરીનુ' સુરતમાં આગમન.
(નીચેની ખીના આપના પત્રમાં તરતજ પ્રગટ કરી આભારી કરશેાજી.)
સુરત શહેરમાં શ્રીમાન સાગરાનદજી પધારનાર છે અને તેમના આગમન પ્રસંગે કેટલાંક કાર્યાં કેટલાક જૈન ભાઈઓ તરફથી થવાનાં છે, જેના માટે તેઓ તે કાર્યોમાં સુરતના સમસ્ત જેનેાની મેટા ભાગની એ કામાં સહાનુતી કે સંમતી નથી એ હકીકત આથી સર્વે જૈન ભાઈઓને વિદીત કરવામાં આવે છે.
લી “ક્રેટરી, શ્રી સુરત જીલ્લા જૈન યુવક સંઘ,