________________
યુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
Reg No. B. 2616.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી: જમનાદાસ અમરચંદ ગાંધી.
E
વર્ષ ૧ લું. અંક ૧૪ મે.
સંવત ૧૯૮૬ ના ચૈત્ર સુદી ૧.
તા૦ ૩૧-૩-૩૦
છુટક નકલઃ oછે આને.
નોંધ અને ચર્ચા.
- ૨) “ સુયડાંગજીના ત્રીજા અધ્યયન પરથી ભાઈશ્રો એમ કહેવા માંગે છે કે માબાપને આજીવિકાનું સાધન સરખું પણ ને હાય, ને વનવંતી સ્ત્રી બીજાને આદરે એ સંભવ હોય
છતાં જો દીક્ષાને લેતે કે દીક્ષાને લેનાર ઘેર જાય છે તેને શાસનપ્રેમી કે કદાગ્રહી?
ધમને અભણ...સમજો.” પોતે પુરૂ સમજ્યા નથી એટલે
લખવામાં ગોટાળો કરી દીધું છે. એ આ પ્રસંગ આવે. શો. સુખલાલ ખુબચંદે મુનિશ્રી ન્યાયવિજયજીના
ગમાં દિક્ષા લીધા પછી, પરિણામ ચળવિચળ થતા હોય તેને ઉપદેશની ખંભાતમાં થતી સચોટ અસરથી ગભરાઈ લાલ
સરૂ છે; તેથી જાણી જોઈને એમ કરવું એ અર્થ નજ હેન્ડબીલ પ્રગટ કર્યું છે. તેમાં લખે છે, કે-“કેટલાક સાધુ
નિકળે. જો એ અર્થ કહાડીએ તે પછી દીક્ષા માટેના નામધારીઓ પિતાને શાસ્ત્ર સબંધી બાધ ન હોવા છતાં
નિયમ-શ્રાવકની પતિમાઓ, વહેવાર ધર્મનું પાલન એ બધું શાસ્ત્રાર્યની વાત કરે છે આટલા વાયથીજ એ મહાશયના નિરર્થક નિવડે.. આદ્રકુમાર ને નંદિષેણ જેવાને કઈ કેટિમાં કુટિલ હદયની પ્રતીતિ થઈ જાય તેમ છે. વળી નવપદ આરાધક મુકવા એ પ્રશ્ન થઈ પડે. સમાજને, ખંભાતને બદલે સુરત જવું પડયું, તે પણ એ શા અને ધર્મના સ્વયં બની બેઠેલા ઇજારદારના દેરી સંચાર - (૩) “બાળવિધવા વગર ઈચ્છાથી બ્રહ્મચર્ય વ્રત પાળે થીજ એમને ધર્મપ્રેમ, ખંભાતીઓ તે સારી રીતે જાણેજ તે પણ લાભ કત્તાં છે' એમ જણાવો' છે–ત્યાં વગર છે ને મને પણ છે કે કદાચ શ્વાનપુછડી સીધી થાય છતાં ઈચ્છાથી ”નો અર્થ જ્ઞાનપૂર્વક નહિ પણ “વહેવારથી જે આ ડોકરાજીનું ડાપણું સુધરે નહિં. એમની સાથે દલીલમાં છે, બંધ તે પરિણામની ધારા પર છે, એટલે જ્ઞાનપૂર્વક કરાતા ઉતરવું એ ગર્દભને ગાય બનાવવાના પ્રયાસ જેવું છે. નિમ્ન કાર્યાની કિંમત વધુ છે. છતાં બાધથી કરાતી ક્રિયા સાવ સ્પષ્ટિકરણ જનતાની જાણ માટે છે.
અફળ નથી જતી. આ માટે પ્રસન્નચંદ્ર, લક્ષ્મણ સાથ્વીના (૧) બાળદીક્ષિતોથી જ તીથની પ્રવૃત્તિ છે. બાળ- દ્રષ્ટાંત મજુદ છે. બાકી જેનાથી મળતું નથી છતાં દીક્ષિતે સિવાય તીથ ચાલી શકે જ નહીં. આવું ઉપરથી ડાળ રાખી છુપા પાપ સેવે છે, ગર્ભપાત એકાંત લખાણ લખવું એ શું અસત્ય નથી.? શ્રી યશોવિજયજી સુધ્ધાં કરે છે તે શું પ્રશંસનીય છે? બ્રહ્મચર્યનું મહારાજ શ્વાવાદ માર્ગના જાણકાર આવું એકાંતે કહે પણ પાલન સર્વોત્તમ વસ્તુ છે પણ તે સમજપૂર્વકનું હોય તેજ. ખરા? આથી તે એમજ અર્થ નિકળે કે બળદીક્ષિતે બાંધી રાખેલ અશ્વ જેવું બ્રહ્મચર્ય તે શાસ્ત્ર પણ નિષેધ સિવાયના તીર્થ પ્રવૃત્તિ ચલાવી શકે જ નહિ. પણ કહી શકશે છે. વહેવારધમ સાચવવા પાળે તે પણ ઉત્તમ છે; બાકી કે પૂજ્ય શ્રી સમસ્વામી સ્થલીભદ્રજી; સિદ્ધસેન દિવાકરજી, જેઓ ડાળ રાખે પવિત્રતાનો ને છૂપા અનાચારો સેવે તે હરિભદ્રસૂરિ જેવાએ થી તીર્થપ્રભાવના નથી થઈ? તીથ. કરતાં ઉઘાડી રીતે કર્મવશાત પતિત થનાર ઓછા દેષિત છે. પ્રવૃત્તિ નથી ચાલી? એ બધાં શું બાળદીક્ષિત હતા ? અબાળ- ધર્મનું પાલને જોર જુલમથી નજ થઈ શકે, એમાં તે દીક્ષ તેની સંખ્યા આગળ બાળદીક્ષિતેની સંખ્યા આટામાં અમે પગ જોઈએ. લૂણ બરાબર છે. જંબુ સ્વામી પછી સૈકાઓ સુધી આચાર્ય પટ્ટ પરંપરામાં બાળદીક્ષિત ન હોવા છતાં તીર્થપ્રવૃત્તિ કેમ (૪) વિવાહની બાબત સબંધી ધર્મબિન્દુને યેગશાસ્ત્રમાં કેમ ચાલી હશે વારૂ? વળી જે બાળદીક્ષિતેથી પ્રભાવના થઈ જે લખ્યું છે, તે ખુદ હરિભદ્રસૂરિ અને હેમચંદ્રસૂરિએ પોતે છે, તેઓને આજની માફક ચેરી છુપીથી ભગાડવા નથી પડયા; શ્રાદ્ધધર્મને લક્ષમાં રાખી લખેલું છે. માર્ગાનુસારીના ત્રીજા નિશાળેથી ઉચકવા નથી પડયા કે કાગળ નથી લખવા પડયા. ગુણ “લગ્ન’માં એને સમાવેશ થઈ શકે છે; એ ઉપરાંત એ માટે હેમચંદ્રસૂરિ વી. ના દાખલા મોજુદ છે. એવાઓની વિવેકવિલાસ અને શ્રદ્ધવિધિમાં ગૃહસ્થાચિત અનેક બાબતે પરીક્ષા કરનારા સમર્થ ગુરૂઓ ને કવિ હતા. આજે એમાંની પૂર્વાચાર્યોએ દર્શાવી છે. એવી સ્પષ્ટ વાતને સમજાવનારા તે અંશતઃ શકિત ન હોવા છતાં બેટી ઠેઠેદારી કરાય છે! સત્યના પંથે જનારા છે પણ ચેતવણી આપવા બહાર પડેલાને - શ્રી યશોવિજયજી જેવાની ગંભીર અને અપેક્ષાયુકત વાતને ગોઠા સુધીના જ્ઞાનવાળા, માત્ર ખંડનમાંજ સારી જીંદગીને પૂરી સમજ્યા વગર કેવળ પિતા કકકે ખરો કરવા આગળ ગાળા નાખનારને ધર્મના નામે પ્રમુખશ્રીના મુખ્ય સિદ્ધાંતને ધરવી એ વ્યાજબી નથી; એજ મહાપુરુષને “જ્ઞાન સાર” સ્વકદાગ્રહ પિવવા સારૂ પગ તળે છુંદી નાખનારાની મનેવાંચે એટલે ખાતરી હેજે થઈ જશે, મા
દશાંજ અધમાધમ છે.