________________
સેામવાર તા૦ ૨૪-૩-૩૦
રાષ્ટ્રની હાકલ.
.મુબઈ જૈન યુવક સંઘું પત્રિકા,
મહાત્મા ગાંધીજીએ સવિનય ભગ માટે પ્રયાણ ‘કરી ભારતવાસીઓને રાષ્ટ્ર ધર્મ અન્ન કરવા માટે હાકલ પાડી છે. હિંદના ઇતિહાસમાં એમનું કાર્ય નવિન દિશા સુચને છે અને એમાં યુવાને આવેગભર્યાં યુવાન હ્રદયને ફાળે વધુ પ્રમાણમાં રહેવા સંભવ છે. આપણે જૈન યુવક શું કરી શકીએ એ આ ટાણે વિચારી સત્વર અમલ કરતા થઇ જવાનું છે.
જ્યારે દેશભરમાં આ મહાન સંતની હીલચાલે. સંખ્યાતીત અંતરાના સ્નેહ જીતી લઈ, દુર્જારાની સખ્યામાં સ્વયં સેવા મેળવવા માંડયા છે અને એમાં હિંદુ શુ કે મુસલમાન શુ–અગર તા.પારસી–જૈન અને ખ્રિસ્તી એ બધી કામે સાથ આપી કાર્ય વાવી લીધું છે, ત્યારે સાંભળવા મુજબ લાલબાગમાં મુનિ રામવિજય એ હીલચાલને ધમ' વિરૂદ્ધની જાહેર કરે છે અને ગાંધીજી જેવા સત પુરૂષ સામે વૃથા કાદવ ઉરાડે છે, એવીજ રીતે ખંભાતમાં સાગરજી ખાદી પહેરવામાં પાપ દર્શાવે છે, યુવકાને નાસ્તિક કહે છે અને ન્યાયવિજયજી જેવા સમયજ્ઞ સાધુને ગાંધીજી અને યુવકાના દલાલ ઠરાવે છે.”
વાત વાતમાં ‘આગમ વિરૂદ્ધ અમારાથી કંઈ પણ ન કહેવાય'ની વાત કરનારા આ આગમવાદી, કયા . આગમના આધારે દેશની આ ચળવળપર પેાતાને અભિપ્રાય દર્શાવી રહ્યા છે તે નથી સમજી શકાતું ?
આ કામના આરંભ સાથે દેશભરમાં ચાલી. રહેલ પરિસ્થિતિથી જનતાને જાણકાર રાખવામાં જાગ્રત રહેવાનુ છે. વિલાયતી કાપડના પહેરવેશતુ એક ચીંથરૂ સરખુ યુવક સબના સભ્યનાં શારીર પર ન હોવું ટેજે યુવક દેશની હાકલને માન આપી એટલું પણ નથી આચરી શકતા તે યુવક તરીકે શી સેવા બજાવી શકવાને છે પરદેશી વસ પરિધાન ફરનાર સભ્યો ગુમાવવા પડે તે એ ગુમાવીને પણ રાષ્ટ્રની આજ્ઞાને માન આપવુ જોએ. આજે આપણે મધુકાન્ત-માદી કં પનીના જુના ને જીન્નર સમ`ધીના ખેાટા લેખા સામે કલમ પકડવાની ન હોય. એમને તે એ વ્યવ સાય છે અને બિંદુ હાય તે સમુદ્ર કલ્પવા એ તેા શાસનયત્ના, એ મહાશયેાની સાથે કરવા જવા એ ધુમાડાના બાચકા પ્રેમી બધુઓને ઇજારા રહ્યા, એટલે સત્યતા પુરવાર કરવાના ભરવા જેવુ છે. એમને નવગજના નમસ્કાર કરી રાષ્ટ્રને સમજી, શકિત અનુસાર કેન્ફરન્સના ખી દરાવાના અમલ કેમ થાય એ સારૂં કા ક્રમ ધડી- એમાં લાગી જવુ એજ યુવાનો ધમ. લે. રા ‘કુસુમ,’
સતનું પ્રચાણ કે બોધપા
સાબરમતીના સંત મહાત્મા ગાંધીજીએ સ્વદેશમુક્તિના અહિંસક યજ્ઞમા કયાંતે સ્વતંત્રતા મેળવવા કે એ અથે હામાઇ જવા પાયદળ કુચ શરૂ કરી; એ વાતથી ભાગ્યેજ કાઈ યુવક અજાણુ હાય ! એક દૃષ્ટિએ જોતાં તેમને આખા કાર્યક્રમ, આપણા જેવા ખોટી નાકાઇમાં ઉછરેલા અને વાત વાતમાં ફેશનના ભૂતથી ભ્રમિત થયેલાને અતિ. અસરકારક, મેધપાઠ
ગમે તેવા શબ્દો વાપરી હલકાઇ દેખાડવી કે માત્ર
પાડે છે. એકા ક્રમે માત્ર ગુજરાતનેજ નં`િ પણ સારા
વેવલા ભકવાને ધર્મીના નામે ગમે તેમ સમજાવવું પોતીકી પ્રવિણતા માની રહ્યા છે! આત્મકલ્યાણ અને મેક્ષની બડી બડી વાતા કરનારા આ ગુરૂબાવાને ગાંધીજીની કાર્યોવાહીને અભ્યાસ કરવા વિનંતી છે. એ સાથે એટલે ટાણા પણ છે કે એમના જેવુ કરી બતાવવાની વાત સરખી ઉચ્ચારી હાત તે। શ્રી શત્રુંજય કેસમાં અપૂર્વે વિજય પ્રાપ્ત થાત. હવે એટલીજ વિનંતી છે કે આપ સાહેખા કાષ્ઠ શુભ પ્રવૃત્તિ મીઠી આંખે જોઇ શકતા ન હતા મુકપણે તમારૂ નાવ હંકાર્યે રાખે પણ થા બકવાદ કરી હાંસીપાત્ર નજ અને ઇતર સમાજમાં જૈન કામ માટે ખેાટી છાપ ન પાડા,
ભારત ષને ચાનક લગાડી છે. પગે ચાલીને યાત્રા કરવાનું કે છારી’ પાળતા જવાતું પ્રાચીન સંસ્કૃતિનું રહસ્ય કેવું ફળદાયક છે. તેનું એ પરથી ભાન થાય છે. જો કે આજે એવા સધામાં ઘણી જાતની તરખડા વધી પડી છે અને મૂળ વાતપર કેટલાયે પડ વળી ગયા છે. છતાં મહાત્માજીની કા -- વાહી પથી સનાતન સત્ય સહજ સમજાય તેમ છે. રાષ્ટ્ર મુક્તિ માટેની આ ફ્રેંચ, ચાર દિવાલાની અંદર. એસી પ્રતિદિન સંયમમુક્તિ અને આત્માની વાત ઉકેલનારાને ધડા આપે તેવી છે. જ્ઞાનપૂર્વક સ્નેહીઓની વિદાય લઇ સીધાવતા સૈનિકાના ગૃહેરાપર રમતુ આત્મતેજ, નાસી-છુપાઇને આવતાને ખાદ્ય દશામાં રમતા દીક્ષિતા કરતાં કેટલુક પ્રબળ છે,. તે તરતજ પરખાઈ જાય છે. આત્માની લાંબી લાંખી વાતા કરવી તે એક જાદી વતુ છે અને આત્માને નગ્ન સ્વરૂપે આળખી સમય આવે ત્યારે જનતાની નજરે એની શકિતનું ભાન કરાવી બતાવવું એ એક જાદી વસ્તુ છે. આપણા વઢેરા, સતના પ્રયાથી એ વાત સમજે કે ન સમજે, છતાં પ્રત્યેક યુવકની હવે તે ક્રૂરજ થઇ ચુકી છે કે ગાંધીજીના પગલે માડુ વહેલું ચાઢ્યા વગર તે આત્મ સાક્ષાત્કાર નથી કરી શકવાને, જેના ટાંટીયા સામાન્ય કાટિના સક્રેટા જોતાં ધ્રુજે છે તે આત્મ કલ્યાણની સાધનામાં કેવી રીતે અડગ રહી સકશે? માટે વીર સમ ધીર બનવાની તાલીમ આથી તે લેતા થઈ જાય. યુવાન અધું સાચે મહાવીર થવા
જૈન યુવક 1 પ્રસંગવશાત્ કહેવાઇ ગયેલી. આ વાતમાં હારે મુઝાવાનું નથી. હારી સમક્ષ કાર્ય દીક્ષાં ઉધાડી પડી છે. જલ્દી પ્રમાદ નિદ્રા ત્યાગી કામ કરવા મંડી જવાનુ છે. રામ બજાવતાં સમાજ અને સ્વધર્મની સેવા. આપે આપ થતી રહેવાની છે, બાકી બેગ તે આપવાજ પડવાના. સ્વશકિત ફારવી એમાં ઝુકાવેજ છુટકા. ખુરશીપર એસી ચર્ચા કરવાને કે કમાડપર ઠરાવ કરી પ્રચાર કે સુધારણા કરવાના સમય વહી ગયેા છે.
*
ગાંધીજી જેવા જેલ જાય અને માપો હા ખાદી તો હું તે ફસટીનાં આ પ્રથમ પગથીએ સહર્ષથી ઝુકાવ
પરિધાન પણ ન કરી શકીએ એ એછી શરમની વાત નથી ! પ્રત્યેક યુવકે શુધ્ધ ખાદી પહેરવાના વ્રત્ત લેવાજ જોઇએ. વળી મોટા શહેરેમાં તાકીદે યુવક સધા ઉભા કરી દેશભરમાં ચાલી
મન પાછું પડતું હોય તે ઉતાવળ ન કર, ગાંઠ વાળ કે આજથી ખાદી સિવાય કઇ પહેરવુ નહિં અને સત્યને સાથ આપવા માં,રજ માત્ર મુઝાવુ નહિ.
અહિંસા પર મડાયેલા આ સમરાંગણમાં જૈન યુવકને વધુ રહેલ આ હીલચાલને વધાવી લઇ ખાસ કરીને જન જન-વિચારવાનુ હોયજ નહિ. પ્રાપ્ત થયેલ આ પરીક્ષામાં અણીશુદ્ધ ઉત્તીર્ણ થનાર સારૂ મુક્તિ દૂર નથીજ. • લે. ચેાકસી.’
તમાં એના વિસ્તૃત ફેલાવા કરવા જોઇએ. એ સાથે રાષ્ટ્ર નાયકાના ભાષણે `ગેાઠવી તંદ્રા ભાગવતી આપણી સમાજમાં -પુનઃ વીરતાના પુર’· જીવા ≥. સંખ્યાબંધ યુવા આ યજ્ઞમાં આતિ આપવા બહાર આવે, એવુ વાતાવરણ પેદા કરવાના દરેક ઇલાજો હાથ ધરવા જોઇએ.
એમાંજલપુરા
૩
-
:: લવાજમ :: વાર્ષિક (૮. ખ. સાથે) રૂા. ૨–૦-૦ સઘના (સ્થાનિક) સભ્યા માટે રૂા. ૧–૦-૦
-