________________
*
સુબઈ જૈન ધ્રુવક સંઘ પત્રિકા,
સેામવાર તા૦ ૨૪-૩-૩૦.
આવે છે. પ્રજા તરફથી સારા પ્રમાણમાં ટકા આપવામાં આવ્યા છે, તે પ્રમાણે જૈન કામ તરફથી પણ ટંક આપવે જોઇએ. ટ્રાન્ફરન્સની એક મળી નહતી તે આગળની સ્ટેન્ડ ગ કમિટિ આવા વિષયમાં વિચાર કરવા કે ઠરાવ કરવા તે તેના કા. સીમાની બહારનુ' ગણતી હતી, જૈન કામ વ્યાપારી કામ છે. આ સવાલ વ્યાપારને લગતો છે. હિંદુસ્તાનના જુદા જુદા વિભાગામાં અરસપરસ મેાકલાતા માલના ચોકકસ ભાગ જન કામ મારફત જતા હશે, એટલે જન ક્રમે આ બાબતમાં દેશબંધુના હૂકા સ્થાપિત કરવામાં પ્રયાસ કરવાથી દેશને તથા કામ બન્નેને લાભ થવા સંભવ છે. ડાઈના સમય પછી જર્મની, છટાલી તે યુનાઇટેડ સ્ટેટસે આ બાબતમાં જે દ્રવ્યને વ્યય કર્યો છે તેના આંકડા તપાસીએ છીયે તે માલુમ પડે છે કે, હિંદ. આ બાબતમાં ત્રણ' પાછળ છે. દુજા બીજા દેશ। વધારે ને વધારે આપણે માલ પેાતાના વડાણામાં લશ્ક
જઇ શકાય તેવી રીતના પ્રયાસા કરે છે. જૈન ક્રામ પાસે પુષ્કળ નાણુ' છે. સાÖનિક ખાતાંનાં નાણાની ધણી રકમ છે, તે રકમા આવા ઉદ્યાગમાં રાકવામાં આવે અને રકમેની સલામતી તથા માજને અંગે યાગ્ય સાવચેતીવળા બંધના નક્કી કરવામાં આવે તે દેશને તથા કામને ઘણા લાભ થવા
કરવા
છે. વધારે સારી, વધારે ઉમદા વાત બની શકે તે કરવા ઇસભવ છે. ધણી આપણી દેશી શીપીંગ કંપનીએ હરીફાઇને લીધે પાયમાલ થઇ છે. કેટલીક શાપીગ કંપનીઓ નાણાના સ`ક્રાયને લઇને હરીફાઇમાં ટકી શકવા માટે જોઇતી સ્ટીમરા નહાવાને લીધે લક્ષ્ય એન્ડ્રુ કામકાજ મેળવી શકે છે. આ સવાલ એવા છે કે જેમાં સાધના પુરતાં ન હાય શીપીંગ કંપની કોઇ પણુ રીતે ફાવી શકેજ નહિ. અન્ય દેશની પ્રજા પણ જાતે આ બાબતને અ ંગે ધણા પ્રયાસ કરે છે, કાઇ કાઇ વાર બહિષ્કારનું શસ્ત્ર પણ અજમાવે છે. આપણી પ્રજાને વેપારીને એવા સંધ હોય તે તે શસ્ત્રા ઉપયોગ આપણે પણ કરી શકીખે. પરદેશી કપની, આપણા વ્યાપારીએ પોતાના તાબામાં કાયમ રહે તેવી અનેક યુક્તિ વાપરે છે. તુરમાંથી રીખેટ આપવામાં આવે છે તે રીબેટને માટે તેવા નિયમ છે કે આખા વર્ષ દરમ્યાન જે માલ મગાવ્યો હાય તેના નુરને અ ંગે જે વળતરના પૈસા એકઠા થયા હોય તે પૈસા બીજી સાલમાં તે કં પનીની સ્ટીમરમાં માલ મંગાવવાનું ચાલુ રાખે તેનેજ મળે છે, આ રકમે કાંઇ નાની હોતી નથી એટલે વ્યાપારી તે છેાડી શકતા નથી. ડી રીબેટ, સીસ્ટમ અધ કરવામાં આવે તેવે! કાયા થવાની જરૂર છે. આ બધી હકીકતાને અગે સતત ચળવળ . ચલાવ વાની જરૂર છે. આ સવાલનું નિરાકરણ દેશનાં હિતને માટે
ના પાડતું નથી, પણ કાઈ થાડુ' સારૂં કરવા શક્તિવાન હોય તે કરે તે તેની સામે આંખમીંચામણા કરવા તે ઠીક નથી. દરેક વસ્તુ પોતપોતાને સ્થાને જરૂરની છે. ચાલુ સંસ્થાઓને ભાંગી નાંખવી કે મુડદાં તુલ્ય બનાવવાથી દેશનું ભલું થતું હોય તેમ અમે માની શકતા નથી. પ્રથમ સસ્થાને જાળવવા પૂરતા પ્રયાસ કરવા ઉપરાંત બાકી બીજી શક્તિએ સમગ્ર દેશના હિતને માટે શરૂ થયેલી લડતમાં વાપરવી જોઇએ અને તે મુજબ 'જૈન' યુવાને તૈયાર કરવા માટે પ્રયાસ જોઇયે. ભાષા ઉપરાંત કેળવવાની સંસ્થા આ કામ સા કરી શકરો. હવે ડરાવા ઉપર આવીયે. કેળવણી પછી હાછ ખીલને ટેકા આપવા સબંધીને ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. હાજી બીલને હેતુ હિંદના કિનારા ઉપર જે સ્ટીમરા માલ લઇ જવા લાવવામાં રોકાય તે સ્ટીમરો હિંદી માલેકની હોવી જોઇયે, પરદેશી કંપનીઓની માલેકીની ન હાથી જોઇયે, `` જેથી કરીને હિંદી વહાણવટાંના ઉદ્યાગ સારી રીતે ખીલી શકે તે તે રીતે પરદેશ જતુ ધન દેશમાં રહેવાથી દેશની ગરીબી દુર થવામાં થેડી ઘણી મદદરૂપ નીવડે.
•
બસે વરસ પહેલાંજ આ હકીકતને અંગે બહુજ સારી પરિકૈટલું જરૂરતુ છે, તે એટલા ઉપરથી ખાત્રી થશે કે મહાત્મા
સ્થિતિ હતી; તેને બદલે અત્યારે ઘણી કંગાળ સ્થિતિ છે. ખીજા દેશમાં ત્યાંની સરકારેાજ આ ઉદ્યાગની ખીલવણી માટે પ્રયાસા કરે છે. આપણે ત્યાં પ્રજાકીય સભાસદાને આવી દરખાસ્તા ખીલ રૂપે લાવવી પડે છે. ત્રણ વર્ષથી ખીલ પસાર થવા દેવામાં જદા જુદા સ્વાસ્થ્ય તરફથી અગવા મુકવામાં
ગાંધીજીએ ના. વાયસરોય પાસે જે ૧૧ માંગણીઓ તાત્કાળિક નિકાલ માટે રજી કરી હતી, તેમાં આ શીપીંગની હકીકત પણ હતી. અમને આશા છે કે ઠરાવ કરવાથીજ આ સબંધની ફરજ પૂરી થયેલી માનવાની ભૂલ કાઇ કરશે નહ ને સ્ટેન્ડીંગ કમિટિ, આ બાબતને અંગે યોગ્ય ચળવળ ચાલુ રાખવા માટે પગલાં ભરશે..
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ શ્રીમદ્ હરિભદ્રસૂરિ.
જુન્નુર કાન્ફરન્સ.
રાવાની સમાલાચના.
આ સમાલાચના આગળ ચલાવતા પહેલા કેટલીક હકીકતાના ખુલાસા કરવા જરૂરી છે. જૈન સમાજે આ રાવેને અ ંગે શુ શુ કરવાનુ છે. યુવકાએ આ રાવેાનાં અમલને 'ગે'શુ' ભાગ ભજવવાને છે, તે વિષે કાંઇક માદક સુચના કરવા માટે આ સમાલાચના વિસ્તારથી કરવામાં આવે છે. સમાજની દેશની સેવા અનેક રીતે થઈ .અમુકજ પ્રકારનું વર્તન કરનારજ અમુક પ્રકારની શકે તે ખીજા સેવા કરી ન♥ શકે તેવી માન્યતા છે. હકીકત ને દષ્ટાંતો તે બાબતમાં ઘણા આપી શકાય તેમ
શકે છે. સેવા કરી
ભૂલભરેલી
ל.