________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
સેમવાર તા. ૧૭–૩-૩૦
આરોગ્ય પ્રદર્શન, જુનેર.
. આવા સુંદર ભાષણ માટે ડા. મહેતાને ધન્યવાદ આપીએ છીએ. જન નીતિને મળતું આરોગ્યતાના ત દર્શાવનારું
અને એક બીજા સાથે ઓતપ્રેત કરતા આ ભાષણના જેટલા જૈન સેનેટરી એસોસીએશન તરફથી નીમાયેલ આરે- વખાણ કરીએ તેટલા ઓછા છે. જનતાને આવા ભાષણનો ગ્યતાનું જ્ઞાન ફેલાવવાની કમિટિએ જુનેર મુકામે આરોગ્યને લાભ આપવા અને સેનેટરીઝને લગતા જ્ઞાનને ફેલાવો કરતાનું પ્રદર્શન ભરી છે. પ્રાણજીવનદાસ મહેતાને પ્રમુખસ્થાન વાને શ્રમ લેનાર કમિટિને પણ ધન્યવાદ ઈચછી જનતાને
આપી, આરોગ્યતાના વિષયમાં જૈન ક્ષેત્ર માટે સુખ શાંતિની તેમાં રસ લેવા વિનંતી કરીએ છીએ. “કેટલી જરૂરીઆત છે તે સાબીત કરવા કેશિષ કરી હતી.
આરોગ્યતાના વિષય વિષે એક મનનીય ભાષણ મી. મહેતાએ કર્યું હતું જેમાંથી કેટલાક ફકરાઓ અમો નીચે મુજબ, ટાંકીએ છીએ,
“પોતાને મળેલી શકિત અને સ્વતંત્રતાથી સ્વચ્છંદી ગતાંકમાં અમે પેટા કમિટિઓની ચુંટણી સંબંધી બનતે મનુષ્ય કુદરતની રચના અને નિયમોનું ઉલ્લંઘન કરવા હકીકત આપી છે. તે પેટ કમિટિએ માટે ચુંટાયેલા સભ્યોને લલચાય છે અને પિતાની બુદ્ધિ પર વિશ્વાસ રાખી અકુદરતી નામે એ નીચે આપ્યા છે. જીવનવ્યવહાર કરતાં અચકાતો નથી. પરંતુ કુદરતના નિયમે તે
સુકૃત ભંડાર ફંડ કમિટીના નામે વિશ્વના સિન્ડ અને ચૈતન્ય માટે એક સરખાજ છે તે મનુ- શેઠ લલ્લુભાઇ કરમચંદ દલાલ. શેઠ ગુલાબચંદ છવાજી. બેને તેના દરેક અકદરતી પગલા માટે સહેવું પડે છે અને , મણીલાલ મોતીલાલ મુલછે કે ચુનીલાલ વીરચ દ. તેથી તેની જીવનશકિત તેટલી ઓછી થાય છે. '
, રતનચંદ ખીમચંદ, , અમીચંદ ખેમચંદ.
એ નાનજી લધાભાઈ. , નગીનદાસ કરમચંદ. માનવરૂપી યંત્ર એટલે અસ્થી અને આયુ, ચરબી
, લાલજી ભારમલ.
, જીવાભાઈ પ્રતાપશી. _અને પીડે, રક્ત અને ત્વચા, એવા અનેક અનેરા તત્વનું
મેઘજી સોજપાલ. , સાકરચંદ માણેકચંદ. અજબ યુકિતથી કરાયેલ સંયોજન. તે યંત્રમાં ગોઠવાયેલા
, દેવજી ટેકરી મુલજી. , કાલીદાસ સાકરચંદ. હૃદય કે ફેફસા, મગજ કે મુત્રપીંડ, હાજરી કે આંતરડા, હાથ
, ગોવિંદજી ખુશાલભાઈ. , કાનજી ઉદેસીંગ. કે પગ ઇત્યાદી નાના મોટા અનેક ચક્રેની શ્વાશ્વાસ કે
- વીરચંદ પાનાચંદ શાહ. ઠે. પુનશી હીરજી મૈશેરી. રૂધીરાભિ ચરણ ક્રિયા, પાચન કે વિસર્જન ક્રિયા, સમજ કે
છે, જમનાદાસ અમરચંદ. પંડિત લાલન. ગતિ ક્રિયા, એટલીજ અદભુત અને અલૈકિક ક્રિયાઓ સતત
, મણુલાલ મહેકમચંદ શેઠ ગલાલચંદ શિવજી. ચાલી રહી છે કે જેને વિચાર કરતાં કુદરતની રચના-શકિત
, ચીમનલાલ સીરચંદ. , કાનજી કરમશી માસ્તર. ની પ્રભાવમાં મનુષ્ય બુદ્ધિ મુગ્ધ થઈ જાય છે તેમાં નવ ઈ
, અમૃતલાલ કાલીદાસ. ,, મગનલાલ મુલચંદ શાહ, નથી. વિશ્વભરના બધા સર્વોત્તમ તત્વો અને તેની શકિતઓને
, મેહનલાલ હેમચંદ ઝવેરી. , વલ્લભદાસ મૂલચંદ.
" સાડા પાંચ ફીટ ઉંચા, દોઢેક ફીટ પહળા અને એકાદ ફીટ .
,, મુલચંદ સજમલજી. , વીરચંદ કૃષ્ણાજી ભાડા એવા ત્રણ મણના માનવદેહમાં ગોઠવીને કુદરતે પેતાના
તથા રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ. હાથ ધોઈ નાંખ્યા છે.
કાર્યવાહક સમિતિના પેટા કાનુ ઘડનારી કમિટી. આમ રાજકુમારની જે સત્તા અને શકિતવાળે પણ
રા. મકનજી જે. મહેતા, ભણ્યા વિનાને એટલે અજ્ઞાન એ કુદરતને રાજકુંવર સ્વ
, ચિનુભાઈ લાલભાઈ.
, પરમાણંદ કુંવરજી. છંદી બને. અજ્ઞાનમાં ફાંફાં મારતા જીવનને સ્વભાવિક છે નાનજી લધાભાઈ. કમ ચુકાય અને તેની શાંતિ અને સ્વસ્થતા નષ્ટ થાય આથી - ઉમેદચ દ ડી. બરેડી બા (સેક્રેટરી.), માનવી મુંઝાય. સ્વભાવિક સુખ નષ્ટ થતાં કૃત્રિમ વિલાસ યુગ અને પ્રકાશન કાર્ય સમિતિ, મેળવવા મનુષ્ય પ્રયત્ન કરે, ક્ષણિક સુખ મળે, પરંતુ પરિણામ રા, મેહનલાલ દલીચંદ દેશ ઈ. તે મરતા ધેડાને ચાબુક મારી ચલાવવા જેવું થાય.'
, મેતીચંદ ગિ, કાપડીઆ.
- ઓધવજી ધનજી શાહ. જન કેમના ૩ લાખ માણસેમાંથી સેંકડો કુટુંબને
જમનાદાસ અમરચંદ, સામુદાયિક રાહત કાર્યોદ્વારા મદદ આપી શકાય તે તેટલા
, પરમાણંદ કુંવરજી
તથા રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ, કટુંબનું કેટલું ખર્ચ બચે અને તે ઉપરાંત કેટલી જનસમૃદ્ધિ નાશ પામતી અટકે તેના આંકડાઓ કાઢવા બેસીએ તે મતી મુંઝાઈ જાય છે.
:: લવાજમ ::
વાર્ષિક (ર. ખ સાથે) રૂા. ૨-૦-૦ બેલેલું, કાર્યમાં વર્તનમાં ઉતારવાનો સમય આવી
- સંઘના (સ્થાનિક) સભ્યો માટે રૂા. ૧-૦-૦ લાગે છે. આવા અનેક ભાષણ કરવાથી વસ્તુસ્થતિ સુધરી વાની નથી. દરદીના બીછાના પાસે દર્દ શાથી થયું? શું આ પત્રિકા જી. પી. ગોસલીયાએ “સ્વદેશ” પ્રિન્ટીગ મસ, ઉપાય કરે? એવી ચર્ચા- માત્ર કરવાથી દરદીને આરામ થતું નથી પરંતુ દર્દીની ચિકિત્સા કરી તેનું ઔષધ આપવાનું
ગાયા બીલ્ડીંગ, મજીદ બંદર રોડ, માંડવી, મુંબઈ, નાં ૩ મધે ચાલુ કરવાથીજ આરામ થઈ શકે છે.
છાપી, અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, 'પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નાં ૨ મધેથી પ્રસિદ્ધ કરી છે.