________________
મુંબઈ જૈન યુવક સદ્ય પત્રિકા
સેામવાર તા૦ ૧૭–૩-૩૦
આવા હેવાલા મિવ હોવાના દાવા કરનાર છાપાપર મેકલે અને જનતાને હસવાનુ કારણ આપે એમાં જરા પણ શાસનપ્રિયતા હોય તે! ખરેખર આખી બાબત કરી વિચારીજ જવાના સમય આવી પહોંચ્યા છે. આ સમયમાં કાષ્ઠની ઉશ્કેરણીને તાબે થવું યાગ્યું નથી. જૈન શાસન દિ નવયુગને ન એળખનાર ચલાવી શકે નહિ અને આંધળુકીઆ કરવાના ઉપદેશને તાખે થવામાં અક્કલની કિંમત થાય છે એ વિસારવા જેવુ નથી, નવયુગની તેખતા ગડગડી છે અને સત્તાનાં સિંહાસના ડેાલી ગયાં છે, તેવા વખતમાં ભાષણા અટકાવવા કે સંસ્થાને ચુંથી નાખવી એ બને નહિ, જે નહિ, શાથે નહિ છતાં ભૂલ થઇ છે, તે ઉપર વળી તેલનું ટીપું' શામાટે મૂકાય છે!! કાયદેસર લડત કેમ થાય? તેના પાઠો શીખવાની વાત તેા બાજુ ઉપર રહી, પણ હા એકડા પણ ધુટતા આવડતા નથી, તેવા વર્ષાંતે આ લડતમાં સ્થાન ન હાય. અત્યારે તે સમયધમ ના મારચા મ`ડાયા છે અને પ્રચંડ ક્રાંતિ બારણે ઉભી છે. જ્ઞાનજાગૃતિના કાળમાં ગોટાળા નહિ ચાલે, ધમાલ નહિ નભે, ગજ ના નહિ કામ આપે, અહીં તે શૂરવીર સમજી વ્યવસ્થિતાનુ કાર્ય છે. આ છમકલાનાં સંચાલક, પ્રેરક અને અને ઉત્તેજક હજી પણ વિચાર કરી પોતાનું સ્થાન સમજી એસી રહે, બાકી અકકલની કિંમત કરાવવી હોય તે મેદાને જંગ સર્વ માટે ખુલ્લું જ છે. વ્યસ્થિત અધિવેશન ઉપર આ છમકલાની જરાપણુ અસર નથી થઈ અને એ છમકલાને પરિણામે એની, એના કાર્ય વાહકેટની અને એના ઉપર પ્રેમ પાથરનારની કિં’મત વધી છે એમ લાગે છે. અિંસાના અનુયાયીઓ અને ઉપદેશા હિં'સાનુ` સાચું સ્વરૂપ સમજશે એટલે આવા અટકચાળા સ્વતઃ શાંત થઇ લય પામી જશે. અંતે તે વ્યવસ્થાના વિજયજ છે. ઉપરના છમકલાની અસર એ થઈ કે ગુણાનુરાગી અનેક બંધુએ આડે રસ્તે દેરવાતા તે માર્ગ ઉપર આવી ગયા. એ રીતે એવા તોફાનના ઉત્પાદક્રા અને પ્રેરકાએ અધિવેશનપર આભારજ કર્યાં ગણાય.
મિ વ`ના અને સેક્રેટરીના ખુલાસા સાથે સાથે રાખી વાંચવામાં આવે છે ત્યારે કહેવાતા ધમિ''એ માટે બહુ ગ્લાનિ થાય છે. એમના ઉતારા અને ખાવાની ચીજો માટેના વેધવચકા તે ખરેખર જુના જમાનાના બૈરાઓને પણ શરમાવે તેવા છે અને પ્રમુખના ભાષણમાં ફેરફાર કરવાના આગ્રહુ ‘બાલીશ' દેખાય છે. સેક્રેટરીઓની ઉદારતા, શાંતિ ફેલાવવાની ચીવટાઇ અને ધુંચવણ કાઢવાની પદ્ધતિ માટે માન ઉત્પન્ન થાય તેમ છે,
કાન્ફરન્સના કેટલાક ઠરાવા પર વિસ્તારથી વિચારણાની
જરૂર છે; તેર તુવે પછી યથાવકાશ ચર્ચા કરવાની ભાવના રાખી અત્રે વિરમીએ. એક વાત આ પૉલાચના બંધ કરતા કહી દેવાની છે. ધાર્યાં કરતાં અધિવેશન ઘણું વધારે સરળ નીવડયું તેના કારણેા પ્રમુખશ્રીની શાંતિ, મહારાષ્ટ્રિય આની ધગશ, કાર્ય વાહકાની હાજરી અને નવયુગની પ્રમાણિક લડત છતાં પતાવટની ચીટ વિગેરે છે એ ઉપરાંત ન નાનાં મેટાં અનેક કારણા, પ્રયત્ન અને પ્રેરણાએથી આ અધિવેશન સફળ થયું છે અને જૈનશાસન હજુ જયવંતુ વ છે એને અચૂક પૂરાવેા મળ્યો છે. શિવાજી મહારાજની જન્મલ્લૂમિ જૈનજનતાના પ્રગતિના ઇતિહાસમાં એક સુંદર પ્રકરણ પૂરી પાડતી હોઇ ચિરસ્મરણીય રહેશે, [ શ્રી જૈન ધમ પ્રકાશ”ના ફ્રાંગણ માસના અંકમાંથી
એ પીત્તળના રૂપીયેા ?
મુંબઇ સમાચારનાં જૈન ચર્ચા'ના લેખકને મોટા ભાગે મુંબષ્ટની જૈન પ્રજા સારી રીતે ઓળખે છે. તેઓશ્રી તા॰ ૧૫-૭-૩૦ ના મુંબઇ સમાચારના અ`કમાં, જૈન ચર્ચામાં એક જૈન ગ્રેજ્યુએટના અવસાનની નોંધ લેતા લખે છે કે ભાઇને જોર કાન્ફરન્સના દીક્ષાના ઠરાવના અંગે બહુ લાગી આવવાથી તેમના હૃદય ઉપર સખ્ત આધાત થયા હતા અને
આ
તેથી તેમનું મરણુ નીપજ્યું,” તેમ તેઓ લખે છે?” અમાને તેઓશ્રીના મરણુ માટે બહુ ખેદ થાય છે, પરંતુ મૃત્યુ એ અનિવાય છે અને જીવને આયુ કમના યાગ પુર્ણ થતા જીવ કર્માનુસાર ગતી કરે છે. કના આ અટલ સિદ્ધાંતથી - કાઇ મુકત નથી, આ વાત લેખક મહાશય ભુલી જાય છે.
મરનારની પછવાડે તેમના ગુણદેખ્ખું વિવેચન કરવું એ અયેાગ્ય કહેવાય; પણ જૈન ચર્ચાનાં લેખક મહાશયે આ મરણની નોંધ એવા પ્રકારે રા કરી છે, જેથી નીચેની નોંધ લેવાની ફરજ પડી છે. આજથી ત્રણ વર્ષ પહેલા શ્રી શત્રુંજય તીર્થ પર વિપત્તિનાં વાદળ ઘેરાયાં હતાં અને શ્રી સંધને યાત્રા ત્યાગ કરાવવાને ઠરાવ કરવા પડયા હતા. આવા અતિ દુ: ખદ પ્રસંગે આ ધમપ્રેમી ભાષામાંના કાષ્ટનાં હૃદયને આધાત કેમ ન થયા? અને આ જાત્તેરના દીક્ષાના ઠરાવમાં આધાત થઇ આવે છે. અને શ્રી જીન્નેરની કાન્ફરન્સે દીક્ષાના સંબધે શું અયેાગ્ય ઠરાવ કર્યાં છે કે જેથી શાસનપ્રેમીઓના હ્રદયના ડ્રાસ થાય. માતાપિતાની આજ્ઞા અને સ્થાનિક સધી રા એ દીક્ષા લેનારની લાયકાતનુ સુપ્રમાણપત્ર છે. તેથી તે દીક્ષા આપનાર ગુરૂ, દીક્ષા લેનાર શિષ્યના યેાગ્યાયેાગતા વિષેની ચિંતાથી મુકત થાય છે. સે। ટચનું સુવર્ણ છે એ ખાત્રી થયા જરૂરીઆતે સારા માણસની ભલામણવાલા માણસને પહેલું પછી પીકર શી? વહેવારમાં પણ ધંધારોજગારમાં માણસની સ્થાન મળે છે, એટલે જીત્તેરમાં શ્રી કૅન્ફરન્સે દીક્ષા સબધે કરેલા ઠરાવ આ દ્રષ્ટિએ પણ દીક્ષા આપનાર સદ્ગુરૂને તા સાનુકુળ થઇ પડે તેવે! છે.
માંધ લેતા લખે છે કે “વલ્લભરિયળના પાલણુપુરના એક વળી જત ચર્ચાના લેખક મહાશય તેજ અંકમાં છ
વૃદ્ધ ભકત હમણા લગ્ન કરવાના છે.’
વલ્લભવિજયના એક ભકત ? આમ વ્યંગમાં લખવાને તેમના શું હેતુ છે, તે વાંચનાર સારી રીતે સમજી શકે તેમ છે. હુ' એ લેખક મહાશયને પુછુ છું કે આપણે બધા શ્રી મહાવાર પ્રભુના ભકતા હેાવા છતાં, કયા બધા સહુથી ભરેલા છીએ ? શુ આપણે મહાવીરના ભકત હોવા છતાં રાત્રી ભોજન નથી કરતા ? અસત્ય નથી ખેાલતા ? ખીડી, મુકત નથી, એમાં દેવ અને ગુરૂના શા વાંક? જે જેવું કરશે ચાહુ આદી વ્યસને નથી સેવતા? વીગેરે દેષોથી આપણે તે તેને ભારી છે, તેમાં દેવ અને ગુરૂનુ નામ જોડવાનુ શું પ્રયેાજન ? પણ કહેવત છે કે માર કળા કરવામાં કુશળ છે પણ પાછળ તેનેા ગુદ્ઘ ભાગ ઉઘાડે! પડી જાય છે, સ્થતિ છે. પ્રભુ! આવાઓને સત્બુદ્ધિ આપે એજ. તેનુ તેને ભાન હેતુ નથી. આ લેખક મહાશયની પણ એજ લી શિવલાલ લવજી શાહુ
આવતા અંક વી. પી.
ચોક્કસ સંજોગે તે અંગે આ ક વી. પી. થઇ શકયે નથી. હવે જે ગ્રાહકેાની ના આવી નહીં હાય તેને આવતા અંક વી. પી થી રવાના કરવામાં આવશે. વાર્ષિક લવાજમ તથા પેષ્ટ ખર્ચના મળી રૂ. ૨-૩-૦ નુ વી. પી. કરવામાં આશા રાખીયે છીએ. આવશે. વી. પી. આવે દરેક ગ્રાહકા છેડાવી લેશે, તેવી અમે
!