________________
સેામવાર તા૦ ૩-૩-૩૦
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તેરમું અધિવેશન, જીન્નર.
મુ`બઈ જૈન ચુવક સંઘ પત્રિકા,
(અમારા ખાસ પ્રતિનિધિ તરફથી.) .( ગતાંક ૯ થી ચાલુ. )
તા. ૮-૨-૩૦ ના રોજ સબજેકટ્સ કમિટિની બેઠક ઘણી મેડી શરૂ થઇ હતી. ડ્રાફ્ટ રેઝોલ્યુશન પ્રથમ પૂરા થયા પછી બીજા ઠરાવેા લેવા પ્રમુખશ્રીએ નિર્ણય આપ્યા હતા. ઠરાવેાપર રસાંકસી સારી થતી હતી, છતાં દુરાગ્રહ દેખાતે ન હતા. શરૂઆતથીજ યુવક વર્ગના વિચારોવાળા હુતિમાં હતા, છતાં ૩૪ મત ન મળે એટલે સુધારા રદ જતા હતો. આવી શિકસ્ત છતાં પણુ, યુવક વર્ગ તેટલેજ મક્કમ અને આશાવાદી દેખાતા હતા કેટલીએક વાર જુદા જુદા માણસો તરફથી પ્રમુખ તરીકે નિણૅયા અપાતા હતા. કાઇ કાઇ, વાર પરસ્પર વિધી નિણૅયા નિવડયા, છતાં તે પ્રમુખશ્રી તરફના હાવાથી, હુકમ માથે ચડાવી લેવાની તાલીમ દેખાઇ આવતી હતી; એટલુ છતાં બડેખાંઓ તરફથી થતાં અપમાન માટે બંધારણપૂર્ણાંક યોગ્ય રાષ બતાવવાની હિમ્મત પણ તરી આવતી હતી. યુવક વર્ગની દરેક રીતની તાલીમ, ઉદાર પેાતાના વિચારો અજાપર ઠોકી બેસાડવાની વૃત્તિને અભાવ, ઠરાવેના નિણૅય પરત્વે ખામોશ અને અચળ આશાવાદ, જરૂર લાગતાં કાન્ફરન્સના પ્રમુખશ્રી–જેમની આગેવાની સ્વીકારી છે-તેઓશ્રીના મતને નમતુ આપવાનુ હૃદયબળ જોઈ પ્રમુખશ્રી ઘણીવાર આ ગુણીની તારીફ્ કરી જતા હતા:
તા. ૯-૨-૩૦ ના રોજ ખુલ્લી બેઠકમાં સબજેકટસ કમિટિના ઠરાવો પ્રમુખસ્થાનેથી અથવા તે સુંદર વિવેચને સાથે; સર્વાનુમતે પસાર થયા હતા, તેમાં પણ ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય બાબત, સ્ત્રી વર્ગમાં પણ જાગૃતિ આવી છે તેનાં દ્રષ્ટાંતા હતાં અને તેમાં પણ ખાસ કરીને કચ્છી જેવી કન્યા કેળવણીમાં પછાત કેમમાંથી પણ સ્ત્રી વર્ગ ફથી હરાવતા અનુમેદનમાં સુદર વિવેચન થયાં
તર
હતાં.
તેને માફ કરીએ છીએ, તે મુજબ બીજા જાગૃત ન હોય અને વાગી જાય તો માફ કરતાં શીખા, કારણ કે તેઓ પુરા જાગૃત થયા નથી, સગ‰ન એજ સમય ધમ છે, તે - પર વિવેચન કરતાં જનેામાં જાતિભેદ નથી. શ્રી ઉપાસક દશાંગ * મૂત્રમાં ભગવત મહાવીરના દશ શ્રાવકામાંના એક મહારાતકની ગૃહપત્ની માંસાહાર કરતી હતી, છતાં તે પોતાની ગૃહુરૂ પત્નીને ડરાવતા ન હતા, એટલી હદ સુધીની સહિષ્ણુતા અને ઉદારતા હતી. ભગવત મહાવીરનેજ સાધમ ભાઈની સાથે જમવા બેસવામાં શે! ભય છે. પૂજનારા તે સમજી શકાતું નથી. શ્રી શત્રુંજય તીર્થની લડત વખતે ત્રણે ફિરકાઓએ સાથ આપ્યો હતેા, વિગેરે સંગટ્ટન શકય છે તે માટે દાખલા રજુ કર્યાં હતા, જો પ્રેમ વૃદ્ધિ માટે નેતાઓ એકત્ર મળી વિચાર કરે તે અવિશ્વાસ ઉડી જાય અને ભૂતપૂર્વ જાહેજલાલી જલદીથી સાંપડે. એવે વખત આવી લાગ્યે છે કે ત્રણે ક્િરકાની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ભરાય અને મહાવીરના ઝંડા નીચે સ જેને એકત્ર થાય,
તા. ૯-૨-૩૦ ના રાજ સબજેકટસ કમિટિની ખેઠક
લગભગ ટાઈમસર શરૂ થઇ ગણાય. સભ્યોને રસ એટલે બધા જામ્યા હતા કે ટાઇમ થતાં સભાસદો સારી સંખ્યામાં હાજર થઇ ગયા હતા. બંધારણના ખરડી પ્રથમથીજ મળી વૃત્તિ,ગયેલ,
એટલે તે પ્રમાણમાં ઓછા સમયમાં પસાર થઇ શક્યા. વિવાદાસ્પદ વિષયે। હાચ ધરવામાં આવે તે પહેલાં, સભામાં ગરમ વાતાવરણ ઉત્પન્ન થાય તે કાઇ ધારતું ન હતું, પરંતુ અણુધાર્યા ‘હાનિકારક પ્રથા’પર ખૂબ રસાકસી જામી, ખાસ કરીને કલકત્તાની કાન્ફરન્સમાં પસાર થયેલ હરાવ− જૈનેમાં રેટી વ્યવહાર ત્યાં ભેટી વ્યવડાર હોવા જોઈએ ?' તેનાપર ખૂબ આગ્રહ આવી ગયા. મતની ગણત્રી થઇ. સમિતિ એ વિભાગમાં વહેંચાયે તેવી માગણી થઇ. લધુમતિવાળા આગેવાનાએ ખાસ કરીને પોતાની વિરૂધ મતવાળાના નામેા તેાંધવાની-તેમની સહી લેવાની માગણી કરી. બહુમતિ તે માટે તૈયાર હતી, છતાં વિભાગવાર ગણુત્રી થતાં ૩/૪ ઉપરાંત બહુમતિ, ઉપરના ઠરાવની તરફેણમાં નીવડી. પ્રમુખશ્રી લીંગ આપે તે પહેલાં લઘુમતિના આગેવાનેમાં ખીજવાટ વધી ગયા. શ્રી લલ્લુભાઇ કરમચંદ દલાલે ગજના કરી કે આ ઠરાવ પસાર કરી તમે અમને અમારી નાતમાંથી વિખટા પડાવવા માંગે! છે? તમારે અમારાં ગળાં કપાવવાં સાહેબ ) વિગેરેએ ઉપરાક્ત ઠરાવ પસાર થાય ત્યાંસુધી છે? તેઓશ્રી તથા શ્રી. દેવચંદ દામજી (‘જૈન' પત્રના અધિપતિ થેડે! સમય ડેડ લોક ચાલ્યો. લધુમતિ ૩/૪ ઉપરાંત બહુમતિના સભા છેાડી જવા ધમકી આપી-આગ્રડુ રાખ્યું. આવી રીતે ઠરાવને આવી રીતે ગુગળાવી નાંખે, એવી પ્રગતિરોધક પ્રથાથી સમાજને દૂર રહ્યા સિવાય છૂટકેાજ નથી. કાઇ પણ વિભાગ સભા છેાડી ચાહ્યા જવાના-ક આઉટના–પ્રયેાગ ભજવે તેવા ડર બતાવવા અને તેવા ડરથી ઠરાવ અટકી જાય તે કપિ ચલાવી લેવાય તેમ નથી; છતાં પ્રમુખશ્રીએ લઘુમતિને સંતાથવા ખાતર, ઉપરાક્ત ઠરાવ છેડી દેવા બહુમતિવાળાને બહુમતિએ જતુ કરવા કબૂલ કર્યું. તેવીજ રીતે જ્યારે બાપુ પાતા તરફથી વિનંતિ કરી અને પ્રમુખશ્રીના માન ખાતર કીતિ પ્રસાદે સુધારો મૂકયેા કે ‘૪ વર્ષ પુરા થયા હોય તેવા કોઇપણ વિધુરે કુંવારી કન્યા સાથે લગ્ન કરવુ નહિ.' ત્યારે પણ શ્રી, લલ્લુભાઇએ ચેલેન્જ ફેંકી કે યુવક પ્રતિજ્ઞાપૂર્ણાંક
તે ભાષણામાં પણ જ્ઞાતિ, સમાજ અને દેશના ઉદ્ધારના ચત્તમાં આત્મભાગ આપવાની તત્પરતા દેખાઇ આવતી હતી, જે સમાજના ઉદ્ધારની અચુક નિશાનીએ છે.
ખાસ કરીને ઠરાવ નાં શુદ્ધિ અને સગઠ્ઠન પર શ્રી કુંદનમલ ફ્રિદીનું ભાષણ વધારે આકર્ષીક હતું, જેતે ટુક સાર નીચે મુજ્બ હતેા. ૨૫૦૦ વર્ષ પહેલાં જૈન કામની સ્થિતિ તપાસીએ. તે વખતે જૈન રાજા હતા, જૈન દીવાન અને જંનેની સ ંખ્યા પણ કરડામાં ગણાતી હતી. અત્યારે ફક્ત બાર લાખ જૈનો છે, તે પણ મુખ્યત્વે વેપારી વ, તેમાં પણ મુખ્ય ત્રણ ક્રિકામાં વહેંચાઇ ગયા છીએ. આપણે કાઇની ધાર્મિક માન્યતા તેડવા માગતા નથી. પોતાની માન્યતા મુજબ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવા માગીએ છીએ, પરંતુ છ દરેક બાબતમાં અને ખાસ કરીને બહારના આક્રમણ પ્રસંગે એકત્રતા આવશ્યક છે. શ્રુતા સમાજની નિદ્રાવા સ્થિતિની એકતા આપણે ઇચ્છતા નથી, પરંતુ જાગૃત સમાજની એકતા માગીએ છીએ. ચૈતન્યમય એકતા સાધવી છે. જેમ કેાઈ ઉંધા માસ નિદ્રાવસ્થામાં પાટુ મારી લે છે, પરંતુ ત્યારબાદ તુરત જાગૃત અવસ્થા આવે છે અને