SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા, સોમવાર તા. ૩-૨-૩૦ શ્રી જાનેરમાં ભરાતી જન કોન્ફરન્સ. અભાવે ત્યાંની આપણી જૈન પ્રજા ઇતર ધર્મમાં ભળતી જાય છે અને દિનપ્રતિદિન આપણી સંખ્યા ઘટતી જાય છે, તેથી મોટા શહેરમાં રહેવાને હાલમાં વિનંતી હાલની પરિસ્થીતિના અંગે કરવો જોઇને કરવી નહિ; પણ મારવાડ આદિ દેશમાં, તથા નાના અગત્યનો ઠરાવ. નાના ગામમાં કે જ્યાં જન ધર્મના ઉપદેશની ખાસ જરૂર છે ત્યાં વિહાર કરવાને આ ત્યાગીઓના માથે વિનંતિપૂર્વક ફરજ પાડવી. - આપણું સમાજમાં કેટલાક સાધુઓ તરફથી દીક્ષાને આ ઉપરના ઠરાવથી આપણી જૈન સમાજને ઘણો માટે જોશભેર મનગમતા ઉપદેશે સતત ચાલુ હોવાથી જે લાભ થવા સંભવ છે. ઠરાવને પહેલે અને બીજો ભાગ છે કે કલુષીત વાતાવરણ ઉપસ્થીત થયું છે તેવા સાધુઓના ત્યાગના ત્યાગના માર્ગને પોષણકત છે ને સાચા ચાગીને સન્માન નીય '', ઉપદેશને આ ઠરાવ પોષણકતાં હોવાથી, તેમજ શ્રી મહાવીર છે, ખરા ખોટાની પરીક્ષાની કમેટી જે છે અને હાલનાં - પ્રભુના શાસનમાં ચારિત્રવાન અને સયમી જીવન વ્યતીત કર વાતાવર વાતાવરણમાં આ ઠરાવ કરવાની ખાસ આવશ્યકતા છે. ઠરાનાર સંત પુરૂષને સન્માનનીય થઈ શકે તેમ હોવાથી તેમજ વને ત્રીજો ભાગ જ અમલમાં ફરજીયાત મુકવામાં આવે તે કેટલાક કહેવાતા સાધુઓ ત્યાગના ઉપદેશમાં શરા પણ આચ- હાલન ડોળાએલ વાતાવરણ સ્વયમેવ સુધરે તેમ છે. રચનારણમાં શુ ? તેવાઓને કટીકારક હોવાથી આ નીચે , ત્મક કાર્યક્રમ જેવો છે. નાના નાના ગામોમાં, જ્યાં આપણા ઠરાવ સર્વાનુમતીથી પસાર કરાવવાનું કેન્ફરન્સના સન્માનનીય ભાઇઓ ધર્મથી વંચીત રહે છે ને છતર ધર્મમાં ભળતા સર્વે ડેલીગેટને નમ્ર વિનંતી છે. જાય છે ત્યાં સાધુના વીહારથી, તેમના ઉપદેશથી તેમના ગૃહ. ઠરાવ વહેવાર સુધરશે. એકંદર આ ઠરાવથી ઘણું ફાયદો થાય તેમ આ કોન્ફરન્સ એવો અભિપ્રાય ધરાવે છે કે, શ્રી છે અને શાસ્ત્રની મર્યાદાની અંદરના છે તેથી આ ઠરાવ સવાં- . તીર પ્રભુના શાસનમાં ત્યાગ (દીક્ષા) એ આત્માને સર્વોત્તમ નુમતે પાસ કરાવવા સર્વે ડેલીગેટોને નમ્ર અરજ છે. તે કલ્યાણકારી માર્ગ છે, તે તેવો ત્યાગમાં વિચરતા સાચા .. લી. શ્રી સંધ સેવક, ગીને આ કોન્ફરન્સ સાચા હૃદયથી સન્માને છે. પણ સાથે રાયચંદ લાલચંદ શાહ, - સાથે આ કેન્ફરન્સને એ પણ અભિપ્રાય છે કે ત્યાગના શ્રી સુરત જન સુધારક મંડળના તરફથી માર્ગમાં કેટલીક અવ્યવહારૂ પ્રકૃતીએ શાસ્ત્રના નામે ત્યાગના ચુંટાએલ પ્રતિનિધિ. સુંદર માર્ગને વાયડે કરી મુકે છે તે ત્યાગના ઉપદેશના બહાના નીચે શાસ્ત્રોથી અનભીન્ન ભોળી જનતાને છેતરી પિતાનાં માનસને પિકી રહેલ છે, તેથી તેવાઓની કચેરી જાહેરાત, કરવાનું અને સાચે સાધુ, સંત તરીકે તરી આવે તેની ખાત્રી થવાને નીચે દર્શાવેલ ત્રણ બાબતો પર આ કેન્ફરન્સ જૈન આથી સર્વેને જણાવવામાં આવે છે કે પાટણ નિવાસી જનતાને આગ્રહભરી વિનંતી કરે છે કે ઓશ્વાલ જ્ઞાતીના ધર્મપ્રેમી શેઠશ્રી અમૃતલાલ નહાલચંદ ૧ ત્યાગ માર્ગમાં વિચરતા ત્યાગીઓ (સાધુ) પિતાને સંયમ ફાગણ સુદી ત્રીજને સોમવાર તા ૩ 9 માર્ચ ૧૯૩૦ સુખેથી નીર્વાહ કરી શકે તેવાજ આહારે પાણી પણ કરવા. ના રોજ પાટણમાં પૂજય પાદ પન્યા ૫ બી. કસ્તુરલીજ ઈન્દ્રીઓને ઉન્માદ કરાવે તેવા પદાર્થો જેવા કે ચાહ, દૂધ, મહારાજના શુભ હસ્તે વૈરાગ્યપૂર્વક પરમ પવિત્ર માગવતિ મિષ્ટાન્ન આદી માદક પદાર્થો સાધુઓને વહોરાવવા નહિ. દિક્ષા આ દિક્ષા અંગીકાર કરવાના છે. એજ લી., વસ્ત્ર (કપડું) દેહરક્ષણ પુરતા વધારે વખત ચાલી શકે શેઠ પોપટલાલ હેમચંદ નગરશેઠ, કે તેવાજ વહોરાવવા. ઝીણ, મુલાયમ, કે ભારી કીંમતના વહેરાવવા નહિ. . તા. ૨૯-૧-૧૯૩૦ ( સંઘપતિ, પાટણ (ઉ. ગુ.) ૩ મુંબઈ, સુરત, અમદાવાદ વિગેરે મોટા શહેરમાં સાધુને વહેવાર હાલમાં વિશેષ પડતું હોવાથી ગામડાનાં ક્ષેત્રે .:: લવાજમ :: શુન્ય રહે છે, તેથી નાના ગામના રહીશ આપણા ધર્મ વાર્ષિક ૮. ખ સાથે) રૂા. ૨-૦-૦ સંઘના (સ્થાનિક) સભ્ય માટે રૂા. ૧-૦-૦. બધુઓને, આપણું ધર્મને સામાન્ય બંધ પણ હવે નથી તેમજ મારવાડ આદિ દેશમાં સાધુઓના વિહારના ' બહારગામ પણે આનો. પાટણ, દિ દેશોમાં સાધુઓના વિહારના છુટક નકલ : મુ બઈમાં અડધો આનો.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy