SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાર તા. ૭-૨-૩૦. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા વ્યા, જન , કે.કરસ (જાનેર). ૫. આપણે સમાજ અજ્ઞાન તેમજ શ્રીસ્વાતંત્ર્યની : " ખામીવાળે છે. તેથી આપણી સામાજીક ઉન્નતિને બાધક રૂપ છે. એને માટે જૈન બાલિકાઓને માટે પ્રાથમિક શાળાઓ ઠેર ઠેર સ્થાપવાની જરૂરત છે, તેમજ જૈન કુમારિકાને શારિરીક ' મોકલાવેલ પ્રસ્તાવે. તાલીમ આપી શકે તેવા અખાડાની જરૂરત છે." ૬. આજના વૈવાહિક તેમજ કારજના ફજુલ ખચાંઓને ઘટાડવા માટે કેન્ફરન્સ ઝુબેશ ઉઠાવવી જોઈએ. શારદા ૧. જૈન સમાજ આજે કેટલાયે પેટા વિભાગમાં વહેંચાયેલું છે; બીલને જેને અપનાવી લેવું જોઈએ, તેમજ ફરજીયાત જેના પરિણામે સમાજ નિર્જીવ-નિપ્રાણ થયેલ છે અને વધ દેશકાળ પ્રમાણે બંધ થવું જોઇએ; એમ આ મંડળ દીનપ્રતિદીન થતો જાય છે, તેના તરફ ધ્યાન આપી સારા માને છે. જૈનસમાજને એકત્રિત કરવા-મહાવીરના એક ઝુંડા નીચે ૭. કોઈપણું ૧૮ વર્ષથી નાની ઉમ્મરની વ્યકિતને તેના લાવવા કેન્ફરન્સે જોરથી આ દેલન કરવું ઘટે છે. વાલી તથા સગાવહાલાની અનુમતિ વિના દીક્ષા નજ અપાવી વ્યવહારૂં પગલા તરીકે: જોઈએ. તેમજ સાધુ થવા ઈચ્છતા ઉમેદવારને અમુક ત્રણેક ૧. દરેક જેનોમાં રેટી બેટી વ્યવહાર ચાલુ કરવું જોઈએ. : વર્ષ સુધી જૈનત્વને અભ્યાસ કરી તેનું પ્રમાણ પત્ર મેળવ્યાં બાદ દીક્ષા અપાવી જોઈએ.” ૨. ભવિષ્યમાં આ કોન્ફરન્સ પણ માત્ર જૈન શ્વેતામ્બર ૮. જૈન સાધુઓની જૈન સમાજ ઉપર સારી અસર છે. ની જ નહિ પણ અખીલ ભારતીય જૈન કોન્ફરન્સનું નામ આપણે ઘણી વખતે જૈન સાધુઓના ભ્રષ્ટાચાર-શિથિલધારણ કરે. ચારના સમાચાર સાંભળીયે છીએ. આવા સાધુઓ જૈન ધર્મને ૨. હાલની જૈન સંસ્થાઓમાં તેમજ મંદિરમાં ઉપયોગ વિનાના દુનીયાની નજરે હલકે કરી રહ્યા છે, તેમજ સમાજમાં કલુષિત દટાયેલા ધનને ઉપગ યુગેચિત કાર્યોમાં થો જોઈએ. વાતાવરણ ફેલાવી રહ્યા છે. આવા સંજોગોમાં જૈન સાધુઓની જેવાકે: દેખરેખ રાખે–તેના ઉપર નિયમન રાખી શકે તેવી તપાસ : ૧. કર્મવીર, જ્ઞાનવીર, આદર્શ ન ઉત્પન્ન કરી શકે તેવા સમિતિની આવશ્યકતા છે. આદર્શ જૈન વિદ્યાલય સ્થાપવામાં ૯. કેન્ફરન્સમાં હરવખત પાસ થતા પ્રસ્તામાંથી ૨. જન યુવાનને વાણીજ્ય ક્ષેત્રની તાલીમ આપતી ઉદ્યોગીક . વહેલામાં વહેલી તકે એકાદ વ્યવહારૂ કાર્યક્રમ જી અમલમાં - શાળાઓ-સ્થાપવામાં મુકવા કેન્ફરન્સ તૈયાર બને એવું આ મંડળ ઈરછે છે, તેમજ . દરેક ગામ તથા શહેરમાં વ્યવસ્થિતપણે સંધ, બંધારણ રચે ૩. જૈન યુવાનને પ્રાણવાન-સશકત–બનાવી શકે તેવા અને તેને સંબંધ કેન્ફરન્સ જેવી મધ્યસ્થ સંસ્થા સાથે ઠેર ઠેર અખાડાઓ સ્થાપવામો: જોડાવો જોઈએ એમ આ મંડળ ઇચ્છે છે. * ૪. આજના સામાજીક પુનરોત્થાનને લગતા સામાજીક કાર્યો વિનિત મંત્રીઓ, જેવાકે આદર્શ વિધવા આશ્રમો બાલઆથમે વગેરે જેન યુવક સંઘ (કલકત્તા). સ્થાપવામાં : ૫. જૈન સુત્રોનું માગધી ભાષાનું અધ્યયન કરાવતી પાઠ- * શાળાઓ સ્થાપવામાં આવી જનાઓ ઘડી તેને અમલમાં મુકવાનું જેસ- આવનારાઓ માટે સૂચનાઓ ' ' , , બંધ આંદોલન કોન્ફરન્સ શરૂ કરે, એમ આ મંડળને કોન્ફરન્સમાં આવનાર ડેલીગેટ અને પ્રેક્ષકો તરફથી : ખાસ આગ્રહ છે: અમોને રસ્તાઓ વગેરે સંબંધે ઘણી પૂછપરછ થયા કરે છે. તે ૩. જેનેની ધટતી જતી સંખ્યા૫ર લક્ષ આપી તેના ઉપાય સર્વે બંધુઓને આવવા માટે મોટરની વધારે સગવડ પૂનમ આ કેન્ફરન્સ વિચારે છે સ્ટેશન ઉપર કરવામાં આવી છે, સ્ટેશન ઉપર વહેલીટિયરો ) ' તેના મુખ્ય કારણે જેવાકે: . રાખવામાં આવેલા છે. સ્વાગત કમિટિએ રેકેલી મોટરમાંજ બેકારી, સંકુચિત પેટાજ્ઞાતિને અંગે થતાં વિકૃત લગ્ન, બેસવા ખાસ વિનંતિ છે. મેટરનાં ભાડા વિગેરે સંબધે : ' કજોડા, બાળલગ્ન, વૃદ્ધલગ્ન વગેરે: '*' ' ') સ્ટેશન ઉપર રહેલા સ્વયંસેવકો પાસેથી સર્વ જાતની માહિતિ તે જન સમાજને આંતરક્ષય સમ–અસાધ્ય અને ગંભીર મળી શકશે. , . # ' . * રેગ બેકારીને છે. એ બેકારીને ફડચ લાવવા તાલેગાંવથી પણ જુન્નર આવી શકાય છે. પરંતુ ત્યાં વધારે - કેન્ફરન્સે ખાસ ધ્યાન આપવું જોઈએ. મેટરની સગવડ નથી. ચારથી પાંચસો પેસેંજરી ઉતરે ત્યાં ૪. આજના યુવક મંડળને પ્રોત્સાહન આપવા કેન્ફરન્સ સેવા સુધીની મોટરોની સગવડ મળી શકશે. મુંબઈથી મોટર રસ્તે * ક્ષેત્રના અખાડા ઉત્પન્ન કરવા જોઈએ:-- " ' આવતાર લેનાવાલા, તલેગાંવ થઈ જીત્તેર આવી શકે છે. દરેક કરી કે જેના અંગે આજે હજારો બેકાર પડેલા જન યુવાનો આવનાર બંધુઓએ ઓઢવા-પાથરવાનું જરૂરી સાથે લાવવું. આ . આજીવિકા સાથે સમાજસેવાની તક પણ મેળવે, તેને માટે, મુંબઇથી જુનેર ૧૫૪ માઈલ થાય છે. જેને મેટર ટેન્ડર ૧ અનુકુળ પડતા દરેક ગામડાઓ તથા શહેરમાં વિશાળ ઉપર સ્વાગત કરવા ઉતારા કમિટિના સભ્ય મળશે. તેઓ પાયા ઉપર જૈનોની ઉદ્યોગ સંસ્થાઓ ખોલવી તેની સગવડતા કરી આપો. લી. : ૨ ખાદી કાર્યાલયો જેવી રાષ્ટ્રીયતાને પષતી વિશાળ પાયા : રો , , માતીલાલા. વીરચંદ પર સંસ્થાઓ ખેલવી. માં ચીફ સેક્રેટરી જૈન વે કોરસ) ગીત ૬ : જ શકt ૬ મી
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy