________________
મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા.
.
સેમવાર તા. ર૪-૨–૩૦.
મંડપ બહારનું વાતાવરણ –
- શેઠ દલપતભાઈની તબીયત સુધરતી જતી હતી. તેમના પુત્રની ફરીયાદથી હથીયારબંધ પિલીસ ટુકડી આવી પહોંચી હતી તેમ જણાયું. સાંભળવા પ્રમાણે આવી ગુંડાશાહી વર્ત
શુક માટે વધારે સખ્ત પગલું લેવું પડે તે પહેલાં સારી (અમારા ખાસ પ્રતિનિધિ તરફથી)
વર્તણુક માટે હાથ મુચરકા આપવા અથવા તે તુરતજ (ગતાંક ૭ થી ચાલુ.)
જુનેર ગામ છોડી ચાલ્યા જવા માજીસ્ટ્રેટ સાહેબે મોઢેથી કેન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી :
હુકમ આપે હતો, એટલે આ કહેવાતા ધર્મપ્રેમીઓ હથિ.
ચારબંધ પિોલીસ પહેરા નીચે કિંકર્તવ્યતા મૂઢ સ્થિતિમાં પ્રમુખશ્રી રાવસાહેબ રવજીભાઈ સેજપાળનું સરળ
ઉભા હતા, તેટલામાં કેન્ફરન્સના આગેવાને પિતાના આંગણે અને સાદી ભાષામાં પણ સચ્ચોટ દલીલપૂર્વકનું ઉદાર ભાવ
આવેલા ભાઈઓની આવી દશા થાય તેમાંથી તેડ ઉતારવા નામય મનનીય ભાષણ વાંચી સંભળાવવામાં આવ્યું હતું.
તેઓ માછટ સાહેબને મળ્યા અને શાતિ માટેની સઘળી ખાસ કરીને સમાજમાં ખળભળાટ મચાવી રહેલ પ્ર*ના પર જોખમદારી માથે લઈ. સામા પક્ષના આગેવાનોને મળ્યા. મૌન ન સેવતાં, ફકત સમાજ હીતદ્રષ્ટી સમીપ રાખી, પિતાના
ઉતારાના મકાનના માલીકને સમજાવી, તે જગ્યામાં તે લેકે
. વિચારે નિડરતાથી રજુ કર્યા. સમજીવડીલ વર્ગ યુવક,
સાથે મસલત કરી, ત્યાંનું ઉગ્ર વાતાવરણ જોતાં આ અહિંપ્રકૃતિ તરફ કેવી સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે, તેનું જવલંત
સાત્મક ડોળ રાખનાર કયારે હિંસક બનશે તેની જોખમદારી દૃષ્ટાંત આ ભાષણ પૂરું પાડે છે. તેઓશ્રીએ વૃધે તેમજ
લઈ શકાય તેવો માર્ગ નીકળી ન શક્યા, એટલે લગભગ , યુવાનની સાદી સમજપર મદાર બાંધે છે. હાલ જીવન્ત
એક કલાક વાટાઘાટ થયા બાદ, શાસનપ્રેમીઓએ તેજ સાંજના વાતાવરણ છે, સ્થાન અને સમયને પણ સારે યોગ છે, જોર છેડી જવા કબૂલ કર્યું અને સ્થાનિક કાર્યકર્તાઓએ પરાછત મનોદશાને દેશવટ દઇ સ્વતંત્રતાનું ધ્યેય જમબા મ મટર વિગેરેની સગવડતા કરી આપવા માથે લીધું. ઉપરના જાહેર કરે છે, સૂતેલી દશામાંથી સમાજ જાગૃત થતા જાય
સમાધાનથી મેજીસ્ટ્રેટ સાહેબને સંતોષ થયો એટલે ચેડાએક છે. વિવિધતામાંથી એકતા રચવાની જીજ્ઞાસા, જ્યાં સુધી ઈરાદા હથીયારબંધ પોલીસને મુકી તેઓ સ્વસ્થાનકે ગયા. " પ્રમાણીક હશે, ધ્યેય એકકસ હશે અને હૃદય એક હશે ત્યાં - સુધી અભિપ્રાય ભિન્નતાને ભય નથી. પિતાને વિચાર ન આગેવાનોએ જમવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરી, સ્વીકારનારપર ગલીચ પ્રહારની પાશવત્તિ પર કટાક્ષ, પિતાના પરંતુ તેને સ્વીકાર ન થ છેવટે અમલદાર વર્ગની કલબ અંગત અભિપ્રાય માટે કેમના હીતના સવાલમાં ડખલગીરી
તરફથી ચાપાણી આપીએ છીએ, તેમ કહીને પણ જીત્તેરવાન કરવાની જાહેરાત છતાં પવિત્ર ફરજ બજાવવાની તત્પરતા.
સીઓ પરોણાગત કરવા ચુકયા નહિ, ગાડી વિગેરેની તેમની સમાજ યજ્ઞમાં જોડાવા માટે પ્રાથમિક મનોદશા, સિપાઈગીરી એ કંઈ દાદાગીરી નથી પરંતુ યજ્ઞમાં હોમાઇ જવાની મરજી મુજબ સગવડતા કરી આપી. જતાં જતાં વાર્યા ન માને તાલાવેલી, સ્ત્રી વર્ગમાં સ્વમાન, આપણી મૂખઈના કારણોથી તેવા ભાઈએ તે ગાડીમાંથી પણ હજુ પિતાને ગુસે સમાવી વિધવાનાં દુઃખાની પરંપરા, પ્રાથમિક સુધારા એક જ વર્ષમાં શકતા ન હતા. આવી રીતે પિતાની જ બેવકૂફીભરી રીતના કરવાનો ઉત્સાહ, દીક્ષાને ઝઘડે સમાજના રોગની જાહેર
પરિણામે ઉપરોકત ભાઈઓ જુન્નર છોડી ગયા, અને આ ખબર માત્ર છે, અને જાહેર ખબર માત્ર કુદરતની જરૂરીઆત છે, એટલે તેને યોગ્ય નિકાલ કરવા જરૂર છે. અકિત કરતાં પ્રકરણે આવી દુ:ખદરીતે સમાપ્ત થયું. કામ અને કામ કરતાં દેશહીતને પ્રાધાન્ય આપવાની સલાહ, ગમે તેવા પણ આપણુજ સાધમિભાઈઓ જગતની પત્રકારિત્વને ગંદાં, સંકુચિત દૃષ્ટિવાળાં, ઉશ્કેરણીભર્યા લખા- દ્રષ્ટિએ હલકા પડે તે માટે યુવાને તેમજ વૃધ્ધા દીલગીર ણોથી દૂર રહેવા શિખામણ, દેવદ્રવ્ય સંબંધી વિચારો, હવે
થતા હતા. તે ભાઈઓ પણ સમાજનું અંગ છે, તેમની પછી ઘીની બોલીમાં સાધારણ ભાગ રાખવાને અભિપ્રાય,
મનોદશા પણ ફેરવ્યા વીના છુટકે નથી, તેઓ આવી ઉમદા શ્રીમાન આણંદજી કલ્યાણજી વગેરે જાહેર સંસ્થાઓના હિસાબની ચેખવટ માટેની કાર, આર્થિક બિમારીને તે તકનો લાભ આવી રીતે ગુમાવી બેસે તે દરેકના અંતરના ઉતારવા તાકાળીક અગત્યતા, શારદા બીલને વધાવી લેવા દુઃખને વિષય થઈ પડયો હતો. આગ્રહભરી સલાહ, સ્વર્ગસ્થ રાષ્ટ્ર ભૂષણ લાલા લજપતરાય જેવી વ્યકિતને જૈન સમાજથી અલગ રહેવાનું પસંદ કરવું - :: લવાજમ : : પડયું તે સંબંધી વિચાર કરવા વિગેરે ઘણી ઘણી મનનીય બાબતો પર સારો પ્રકાશ નાખતું ભાષણ સમાપ્ત થયું હતું.
વાર્ષિક (ટ. ખ સાથે) રૂ. ૨-૦-૦
સંઘના (સ્થાનિક) સભ્યો માટે રૂા૧-૦-૦ ત્યાર બાદ કોન્ફરન્સને રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો, અને અનુમોદન મળ્યા બાદ તેના પર યોગ્ય વિચાર
આ પત્રિકા જી. પી. ગોસલીયાએ “સ્વદેશ” પ્રિન્ટીંગ પ્રેસ, કરવાની તક આપવા ખાતર બીજા દીવસની બેઠકમાં તે
ગાયા બીલ્ડીંગ, મજીદ બંદર રોડ, માંડવી, મુંબઈ, નાં ૩ મધે બાબત હાથ ધરવા નિર્ણય થયો હતો..
છાપી, અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિડીંગ, સબજેકટસ કમિટિ માટે ચૂંટણી તે વખતે થઈ હતી. પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નાં ૦ ૨ મધથી પ્રસિદ્ધ કરી છે.