________________
યુવાન નવસૃષ્ટિને સરજનહાર છે
Reg. No. B. 2616.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી.
૬ અંક ૬ કે.
વર્ષ ૧ લું. '
* સંવત ૧૯૮૬ ના માહા સુદી ૪. - પરિવર્તન, વર્તમાન ને યુવાન
તા૦ ૩-૨-૩૦
***
. .
:
સ્વાગતમ : - 0 05 -- કાળ અને મનુષ્ય—એનું સામ્ય અદ્વિતીય છે.' એકજ કાળ ત્રણ રૂપે છે. ભૂત, વર્તમાન, ભાવિ.
આવે– એકજ મનુષ્ય ત્રણ રૂપે છે. બાળ, યુવાન, વૃદ્ધ.
. યુવાન ! નવસરજનહારા. આ - ભૂતકાળ વૃદ્ધ છે. વર્તમાન યુવાન છે, ભાવિ બાળ છે. કુમળાં હૈયાં જેનાં દાઝે; વૃધે ભૂતકાળમાં કાર્ય કરી ગયા. બાળકે ભાવિમાં કરશે. ભારતી મૈયા મુકિત કાજે વર્તમાનમાં કાર્ય કરવું તે-હકથી અને ફરજથી
: -મંત્ર ક્રાંતિનો રટનારા. આ. યુવાનને જ શિર છે,
જીમ અને અન્યાયી હામે; જે યુવાન આ હક ગુમાવે તે મૂર્ખ છે.
નિર્ભય બની : અહિંસક ભાવે: જે યુવાન આ ફરજ ચૂકે તે પપી છે
A -અણનમ ડગલાં દેનારા. આ યુવાન ! તારી ફરજ સમજ, હક મેળવ, ને 1 વર્તમાનમાં વિચર.
સાચાં વૃત સેવાનાં ધારી;
દંભ અને પાખંડ વિદારી: સૃષ્ટિ અને સમાજ-બે અજબ શકિતઓ છે. '
'-ચેતન સમાં ભરનારા. આ... ' . . ક્ષણે ક્ષણે વિનાશ, પૂનર્જન્મ અને અમરતા અનુભવે છે.
કર્તવ્ય પત્થ કદી ન હારે; . . .' કાર્ય કરી નિરર્થક બનેલું બળ અદૃષ્ય થાય છે. * સાક્ષાત્ સર્વ ભૂતેષુ” માને નવીન સમય ને ઉપયોગી બળ જન્મ લે છે. -
' –સમય ધર્મને વ્હાનારા. આ. . . . સડેલે ભાગ દૂર થાય છે. તેનું સ્થાન અનુપયુક્ત ચિંતન્ય લે છે : ' , , , " આત્મન આથીજ તેઓ અમર છે. સમાજને અમર રાખવા
સડેલી રૂઢિઓ, નિર્બળ સંસ્થાઓ, અર્થહીન માન્યતાઓ, શકિતહીન વૃધ્ધોને સ્થાને નૂતન પ્રથાઓ, સજીવ સંસ્થાઓ,
યુવકની પ્રાથમિક સભા. પ્રગતિકારી સિદ્ધાંત અને વૈવનભીના યુવાને જ જોઈએ. • ; - આ ફરજ અને હક યુવાનને છે.'
: ' સ્થળ : મહાવીર જૈન વિદ્યાલય. ' , પરિવર્તન એજ પ્રગતિ. : : જગતનું પરિવર્તન ક્ષણે ક્ષણે થાય છે. આ
કાર્યક્રમ. એજ તેની પ્રગતિ. . . ' ,
તા૬ ફેબ્રુઆરી ગુરૂવારની રાત્રે ૮ વાગે. પ્રગતિ હોય ત્યાં સડો નહી.. .
. (ટાંટા.) મુંબઈ યુવક સંધની કાર્યવાહક સમિતિના પ્રગતિને અભાવ તેજ સડે. - પરિવર્તન અટકાવવું મહાન પા૫ છે,
સભ્ય તથા બહારગામથી પધારેલ પ્રતિનિધિઓ સબજેકટ
' '; કમિટિના રૂપમાં મળશે ને ખરડા ઉપર ચર્ચા કરી. - પરિવર્તન ઉત્તેજવું તેજ ધર્મ છે.
ઠર પસાર કરશે.
' . ' , ": " . . પરિવર્તનકાળ એજ વર્તમાન કાળ. - પરિવર્તન અને યુવાન વર્તમાન કાળમાંજ હોય.’
તા૦ ૭ ફેબ્રુઆરી શુક્રવારે સવારના ૮ થી ૧૧
* સબજેકેટ કમિટિએ પસાર કરેલા ઠરાવો ઉપર પરિવર્તન, યુવાન ને વર્તમાનું એકજ છે,
; '. યોગ્ય વિવેચને કરવામાં આવશે.' * અભેદ છે, અનાદિ છે, અનંત છે, અને
. . શુક્રવારની બેઠકમાં યુવક સંઘની જનરલ સભાને એ ત્રિપુટીને ત્રિકાળ જય હે.' : : : પરિવર્તનનો જય હો.,
કે સંજો, જે બહારગામથી પધારેલ પ્રતિનિધિઓ તથા , યુવાનને વિજય હો.
આમંત્રીત ગૃહસ્થો ભાગ લેશે. આ જ
BE કાકા
રા, નિલીન