SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન નવસૃષ્ટિને સરજનહાર છે Reg. No. B. 2616. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી. ૬ અંક ૬ કે. વર્ષ ૧ લું. ' * સંવત ૧૯૮૬ ના માહા સુદી ૪. - પરિવર્તન, વર્તમાન ને યુવાન તા૦ ૩-૨-૩૦ *** . . : સ્વાગતમ : - 0 05 -- કાળ અને મનુષ્ય—એનું સામ્ય અદ્વિતીય છે.' એકજ કાળ ત્રણ રૂપે છે. ભૂત, વર્તમાન, ભાવિ. આવે– એકજ મનુષ્ય ત્રણ રૂપે છે. બાળ, યુવાન, વૃદ્ધ. . યુવાન ! નવસરજનહારા. આ - ભૂતકાળ વૃદ્ધ છે. વર્તમાન યુવાન છે, ભાવિ બાળ છે. કુમળાં હૈયાં જેનાં દાઝે; વૃધે ભૂતકાળમાં કાર્ય કરી ગયા. બાળકે ભાવિમાં કરશે. ભારતી મૈયા મુકિત કાજે વર્તમાનમાં કાર્ય કરવું તે-હકથી અને ફરજથી : -મંત્ર ક્રાંતિનો રટનારા. આ. યુવાનને જ શિર છે, જીમ અને અન્યાયી હામે; જે યુવાન આ હક ગુમાવે તે મૂર્ખ છે. નિર્ભય બની : અહિંસક ભાવે: જે યુવાન આ ફરજ ચૂકે તે પપી છે A -અણનમ ડગલાં દેનારા. આ યુવાન ! તારી ફરજ સમજ, હક મેળવ, ને 1 વર્તમાનમાં વિચર. સાચાં વૃત સેવાનાં ધારી; દંભ અને પાખંડ વિદારી: સૃષ્ટિ અને સમાજ-બે અજબ શકિતઓ છે. ' '-ચેતન સમાં ભરનારા. આ... ' . . ક્ષણે ક્ષણે વિનાશ, પૂનર્જન્મ અને અમરતા અનુભવે છે. કર્તવ્ય પત્થ કદી ન હારે; . . .' કાર્ય કરી નિરર્થક બનેલું બળ અદૃષ્ય થાય છે. * સાક્ષાત્ સર્વ ભૂતેષુ” માને નવીન સમય ને ઉપયોગી બળ જન્મ લે છે. - ' –સમય ધર્મને વ્હાનારા. આ. . . . સડેલે ભાગ દૂર થાય છે. તેનું સ્થાન અનુપયુક્ત ચિંતન્ય લે છે : ' , , , " આત્મન આથીજ તેઓ અમર છે. સમાજને અમર રાખવા સડેલી રૂઢિઓ, નિર્બળ સંસ્થાઓ, અર્થહીન માન્યતાઓ, શકિતહીન વૃધ્ધોને સ્થાને નૂતન પ્રથાઓ, સજીવ સંસ્થાઓ, યુવકની પ્રાથમિક સભા. પ્રગતિકારી સિદ્ધાંત અને વૈવનભીના યુવાને જ જોઈએ. • ; - આ ફરજ અને હક યુવાનને છે.' : ' સ્થળ : મહાવીર જૈન વિદ્યાલય. ' , પરિવર્તન એજ પ્રગતિ. : : જગતનું પરિવર્તન ક્ષણે ક્ષણે થાય છે. આ કાર્યક્રમ. એજ તેની પ્રગતિ. . . ' , તા૬ ફેબ્રુઆરી ગુરૂવારની રાત્રે ૮ વાગે. પ્રગતિ હોય ત્યાં સડો નહી.. . . (ટાંટા.) મુંબઈ યુવક સંધની કાર્યવાહક સમિતિના પ્રગતિને અભાવ તેજ સડે. - પરિવર્તન અટકાવવું મહાન પા૫ છે, સભ્ય તથા બહારગામથી પધારેલ પ્રતિનિધિઓ સબજેકટ ' '; કમિટિના રૂપમાં મળશે ને ખરડા ઉપર ચર્ચા કરી. - પરિવર્તન ઉત્તેજવું તેજ ધર્મ છે. ઠર પસાર કરશે. ' . ' , ": " . . પરિવર્તનકાળ એજ વર્તમાન કાળ. - પરિવર્તન અને યુવાન વર્તમાન કાળમાંજ હોય.’ તા૦ ૭ ફેબ્રુઆરી શુક્રવારે સવારના ૮ થી ૧૧ * સબજેકેટ કમિટિએ પસાર કરેલા ઠરાવો ઉપર પરિવર્તન, યુવાન ને વર્તમાનું એકજ છે, ; '. યોગ્ય વિવેચને કરવામાં આવશે.' * અભેદ છે, અનાદિ છે, અનંત છે, અને . . શુક્રવારની બેઠકમાં યુવક સંઘની જનરલ સભાને એ ત્રિપુટીને ત્રિકાળ જય હે.' : : : પરિવર્તનનો જય હો., કે સંજો, જે બહારગામથી પધારેલ પ્રતિનિધિઓ તથા , યુવાનને વિજય હો. આમંત્રીત ગૃહસ્થો ભાગ લેશે. આ જ BE કાકા રા, નિલીન
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy