________________
મુંબઇ જેન યુવક સંઘ પત્રિકા.
સોમવાર તા૨૪-૨-૩૦
Selhી ની: 'reી : Soormerce
કોંગ્રેસ તરફ વફાદારી જૈન કેમે બતાવવી જોઈએ, તે છે મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
આ સંબંધી તેમની સુચના બાબતમાં કેન્ફરન્સ જેવો જોઈએ
• આ તે ઠરાવ કર્યો નથી. પિતાના અંતરના વિચાર સમાજ પાસે થજી મરણ પથારી કાયમ માધાવવFEEછે. રજુ કરવામાં સ્વાગત સમિતિના પ્રમુખે જે હિંમત દાખવી पक्षपातो नमे वीरे न द्वेषः कपिलादिषु ।
છે તે ધન્યવાદને પાત્ર છે. युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
' હવે આવીએ કેન્ફરન્સના પ્રમુખના ભાષણ ઉપર. ભાષણ શ્રીમદ્ હરિભદ્રસૂરિ.
સારું હતું તેવો અવાજ દરેક તરફથી મળે છે પણ વિચાર પરાયા જુનેર કોન્ફરન્સ.
હોય તે ભાસ થતો હતો. ભાષા પારકી હોય તે ચલાવી શકાય પરંતુ વિચારે પરાયા ચલાવી શકાય નહિં. પરાયા
વિચારોને અમલ કરાવવામાં કેઇપણ વ્યકિતને કંઈપણ ગયા અઠવાડીયા દરમ્યાન પણ શાસન પ્રેમીઓના બચાવો જુદે જુદે સ્વરૂપે પ્રગટ થતાં રહ્યા છે. તે
ઉલ્લાસ આવતો નથી. આ ભાષણ ઠીક કહેવાશે એટલેજ ખુલાસાને સામે
આવું ભાષણ લખવું તે જરૂરનું છે, એવી સમજણ આપવી રાખી તપાસવામાં આવશે તે અસત્યતા સિવાય બીજું તેમાં
તે ખોટું છે. આટલી હકીકત લક્ષમાં રાખ્યા પછી ભાષણની તરી આવશે નહિં. પ્રગટ થયેલ ખુલાસામાંથી થોડાક નમુના જોઈએ. સોસાયટીના સેક્રેટરી જણાવે છે કે “જાનમાલની
તપાસ લઈએ.
- છનદેવનું વાસ્તવિક પૂજન કોને કહેવાય તે બાબતને સલામતી ખાતર અને જુનેર છોડી જવાની ફરજ પડી હતી. શેઠ નગીનદાસના ભાઈ મુંબઈ સમાચાર’ તા.
અંગે ભાષણના પ્રથમ ભાગના ઉલેખે, જેને સમાજના
3 વરસ ખરી દીશા સત્ય છે અને તેથી તેવું વાસ્ત- ૧૮ મી ફેબ્રુઆરીના અંકમાં જણાવે છે કે “આવા કલુષિત
વિક પૂજન સમાજ હવે પછી આદરશે મહાન શિવાજીની વાતાવરણમાં વિશેષ રહેવું ઉચિત ન લાગવાથી શાસનપક્ષનું
3કાર્યપદ્ધતિને અંગેના વચને, આપણી કેમની હાલની પરિ. આશરે આઠ માણસ નીકળી ગયું.” કલુષિત વાતાવરણનું
સ્થિતિમાં અમલમાં મુકવા લાયક છે, કે જે પદ્ધતિ વગર કારણું સાચું કે જાનમાલની સલામતિનું કારણ સાચું ? પિતાને
ચાલુ વાતાવરણમાં કોઈ દિવસ પણ આ0 વધી શકીશું , કકકે ખરો થવાનો બીલકુલ સંભવ ન જોયો એટલે કલુષિત
નહિં, તેમજ કંઇપણ કાર્ય કરી શકીશું નહિં. પ્રમુખપદ વાતાવરણું” “જાન માલની સલામતી ખાતર” આવા બહાના
તથા તે પદની જવાબદારી સંબંધીનાં સુત્રે ભવિષ્યના દરેક શોધવા પડયા છે. “વીરશાસન” તા. ૧૪-૨-૩૦ ના અંકમાં લખે છે કે “ધમિ પક્ષના લગભગ ૯૦ ટકાએ ટીકીટ લેવાનું
પ્રમુખએ પણ ખ્યાલમાં રાખવા લાયક છે. વ્યવહારમાં તે
સુત્રોનો બનતે અમલ કરવા પ્રમુખ શ્રીએ પ્રયાસ કર્યો હતો. માંડી વાળ્યું” ટીકીટ ન આપવાની ફરીયાદ કરવી તે કેટલું
પિતાનાજ ભાષણમાં વગર વિલએ સમસ્ત જૈન સમાજ વચ્ચે જુઠ છે, તે ઉપરની કબુલાતથી સમજાશે. જાનેર તથા મહા
લગ્ન વ્યવહારમાં અંતરાયરૂપ ભેદોને તિલાંજલિ આપવાનું રાષ્ટ્રના કાર્યવાહકે તેથી વોલન્ટીયરએ બજાવેલી શ્રી સંઘની
સુચવનાર પ્રમુખશ્રી પિતાની ખાતર “રટી વ્યવહાર ત્યાં બેટી સેવા વિષે ગયા અંકમાં અમે વિવેચન કર્યું છે; હવે સ્વાગત
વ્યવહાર” ની હકીકત છેડી દાનું સુચશે તે ધાણ અસગ 1 પ્રમુખના ભાષણ ઉપર આવીએ. કેન્ફરન્સ કાંઈ કરવું જોઈએ,
હતું. અમે તે એમ માનીએ છીએ કે પ્રમુખશ્રીના સાદ કોન્ફરન્સના કાર્યકર્તાઓએ કાંઈ કરવું જોઈએ, યુવાનો
વિચારો તેમની સાદી ભાષામાં ભાષણરૂપે ગોઠવાયા હોય અને હિસાબ માંગશે માટે કાંઇપણ કરવું જોઈએ, ને
જે લાભ થવા સંભવ છે તે લાભ પરાયા વિચારો પ્રમનહિ કરો તે યુવાનો કાર્યપ્રવૃત થઈ આગળ વધી
ખશ્રીના ભાષણ તરીકે રજુ કરવામાં થવા સંભવ નથી; બક જો, એ પ્રકારની તેમણે કોન્ફરન્સના કાર્યકર્તાઓને હાકલ
આ પદ્ધતિ નુકશાનકારક નીવડવા સંભવ છે. વધુ હવે પછી. કરી હતી. કોન્ફરન્સના કાર્યવાહકે તે હાકલ ઉપાડી લઈ વર્ષ દરમ્યાન કોઈ પ્રગતિ કરશે તેવી અમે આશા રાખીએ છીએ. કેન્ફરસના અમલી ઇરાન-નિયમનો જેમણે
ચેરને પાટલે ઘીની ધૂળ. ભંગ કર્યો હોય તેવી વ્યકિતને, કોન્ફરન્સના કોઈ પણ અધિકાર પદે રહેવા દેવી ન જોઈએ, એ તેમની ખાસ કિંમતી * શિવનેરી ની તળેટી જનરમાં, જૈન સમાજનું સંસ્કૃત સુચના હતી. આ પરિસ્થિતિ ચાલુ રહેવા દેવાથી કોન્ફરન્સનાં નવેસરથી શરૂ કરાયું છે એટલું જ નહિ પણ શ્રીમતી કાફકાર્યને ઘણીવાર ગંભીર નુકશાન થયું છે અને તેવા આગેવાને રજો જે સમયે પગી ઠરાવ પાસ કર્યા છે, અને જે બરાબર
અધિકારી પદે રહેવાથી કેન્ફરસનાં કાર્ય માં સમાજને રીતે પ્રચાર કરી, અમલમાં મુકાવવાનું કાર્યો ખંતથી ચાલુ વિશ્વાસ ટકી શકે નહિં.. ભૂતકાળમાં તેવા અનેક દાખલા રાખશે તે અવશ્ય એનું ભવિષ્ય ઉજવળ છે. સમાજની બનેલા છે તેથી હવેની સ્ટેન્ડીંગ કમિટિ આ સુચના સંબંધી નાડ જો ઉભય પ્રમુખેએ પિતાના ભાષણમાં જે જે બાબજાગૃત રહેશે.
તોના ઉલ્લેખ કર્યો છે, તેને માટે ચારે તરફથી એકસર સમાજે પિતાના દ્રવ્યનો ઉપયોગ કયાં કરે જોઈએ
આવકાર અપાઈ રહ્યા છે. કરેલા ઠરાવોને પણું એટલું જ તેને અંગે તેમના સટ વિચારે, કામે જેમ બને તેમ જલદી
અભિનંદન અપાઈ રહ્યું છે. મુંબઈ સમાચાર, હીંદુસ્તાન અને સ્વીકારવા જોઈએ છીએ. શાસ્ત્રને ટેકે હેાય તેવી વાત પણ
સાંજ વર્તમાન જેવા આગેવાન પત્રમાં એ સંબંધે ઘણું ઘણું રૂઢીના બળથી દબાઈ જઈ અમલ કરતા ઘણા અચકાંય
લખાયું છે તેમજ અગ્રકોમાં પણ કોન્ફરન્સની સફળતાને સુંદર છે તેમ બનવું ન જોઈએ. હવે ખુલ્લું જાહેર કરવાને વખત આવ્યું છે કે દેવદ્રવ્યને અંગે વધારાની જરૂરીયાત હવે નથી,
શબ્દોમાં વધાવી લેવાઈ છે. આમ શુભ શરૂઆત થઈ ચુકી માટે અન્ય ક્ષેત્રોને પોષવા તેજ ધર્મ છે.
છે. જૈન ઇતિહાસમાં નવું પાનું ઉઘડયું છે, શુષપ્ત દશામાંથી