________________
યુવાન નવસૃષ્ટિનો સરજનહાર છે.
Reg No. B. 2616.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી.
* વર્ષ ૧ લું . સંવત ૧૯૮૬ ના માહા વદી ૧૧.
છુટક નકલ અંક ૯ મો. - તા. ૨૪-૨-૩૦
| આને. . શાસનપ્રેમીઓને ચરણે! બધા મળ જુનેર છોડી જનાર માણસની સંખ્યા ૧૨૫થી.
૨૦૦ ની વચ્ચે હતી, એમ હું ખાત્રી પૂર્વક જાહેર કરૂં છું.
એક હજાર માણસ જુન્નર છેડી ગયાની જે હકીકત જાહેર જુન્નર કોન્ફરન્સ અને કહેવાતા શાસનપ્રેમી- તેમણે કરી છે તેમાં લેશ પણ સત્ય નથી. હું તેમની સાથેજ એનો દંભ કે ખુલાસો? હતા એટલે વિશેષમાં કહી શકું છું કે જીન્નરમાં હજાર
એગર તેથી ઓછી વધતી સંખ્યામાં તેઓ સભા ભરી શકયા ' મે, અધિપતિ સાહેબ,
નથી અને ભરી પણ નથી. આવી ખોટી અફવાઓ અને વિશે જણાવવાનું કે જુનેર મુકામે મળેલાં શ્રી જેન હકીકતે પ્રકટ કરવામાં શા મનની કઈ જાતની સેવા આ વેતાંબર કેન્ફરન્સના તેરમા અધિવેશનની સ્વાગત સમિતિન ભાઈએ બજાવી રહ્યા છે અગર શાસન પ્રત્યેને પિતાને પ્રેમ હું એક આગેવાન સભ્ય હતા અને રૂપીઆ પચાસ આપી પ્રકટ કરી રહ્યા છે તે સમજી શકાતું નથી. તેની બીજા નંબરની સ્વાગત ટીકીટ ખરીદી હતી.
શા, ચીમનલાલ લખમીચંદ દા. પિતે.. તારીખ ૮ મી ફેબ્રુઆરી ૩૦ ના રોજ કોન્ફરન્સમાં
જુન્નર, તા૦ ૧૫-૨-૩૦. કેટલાક બહારગામથી આવેલ બંધુઓએ એક ખુલાસો પ્રકટ
કર્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્ફરન્સના કાર્ય જુન્નરના મેટરવાળાઓ શું કહે છે? ન કtraહવાહનતે એ માટે ખાવાપીવા, ચાપાણી વગેરેની વ્યવસ્થા
શાસનપ્રેમીઓને જવાબ: અ ' જા ---: 'ડ કરી હતી તથા જુન્નર છોડી જતી વખતે તે વ્યવસ્થા પૂનાવાળા ચીમનલાલ લખમીચંદ તરફથી કરી, ભકિતપૂર્વક
| મે. અધિપતિ સાહેબ, બરદાસ કરવામાં આવી હતી. આ સંબંધે મહારે ભારપૂર્વક
વિશેષ જન કેન્ફરન્સમાં આવેલાં કેટલાક મુંબઈના અને
બીજા, જેઓ તારીખ ૮ મી ફેબ્રુઆરીની સાંજના જુન્નર છોડી ખુલાસો કરવો જરૂર પડે છે કે હું ઉપર જણાવ્યા મુજબ
ગયા હતા તેમના જાહેર વર્તમાનપત્રોમાં થએલા ખુલાસા તરફ સ્વાગત સમિતિને સભાસદ છું અને મેં જુન્નર છોડી જનાર અમારું ધ્યાન ખેંચાતાં, અમને નવાઈ ઉપજે છે કે આવી પાટીને જે મદદ, આગતાસ્વાગતા કરી હતી તે અંગત હતી. ટી હકીકતે શાસનપ્રેમીઓ તરફથી શા માટે પ્રકટ કરવામાં સ્વાગતાધ્યક્ષ તથા સ્વાગત સમિતિના સેક્રેટરી વગેરે તરી આવી છે તા ૮-૨-૩ ૦ ના રોજ સાંજના અમે તેમને પૂના
તરફ લઈ જવા માટે, તેમની માંગણી મુજબ તેજ વખતે કબુલ મહારાષ્ટ્રીયન તરીકે આ કાર્ય મહને સોંપવામાં આવતાં, સ્વા
જામા આલા', ૧ કર્યું હતું. અમે રૂપીઆ પાંચ પ્રત્યેક સીટ દીઠ માંગ્યા હોવાનું ગત સમિતિ તરફથી તેની વતી મ્હારાથી બની શકે તે કહેવામાં આવ્યું છે તે તદ્દન જુઠ છે. અમે કેન્ફરન્સના વ્યવસ્થા કરી છે, એટલે જનેરની સ્વાગત સમિતિ ઉપર જે સંચાલક સાથે દરેક સીટ દીઠ રૂપીઆ ૧-૮-૦ દેઢ લઈ આક્ષેપ સદરહુ મંડળી એ કર્યો છે. તે તદન છેઅને, બિન કોઈની પણ વર્દી એક કલાક માં પૂરી પાડવા સંબંધે કેનદ્રાકટ પાયાદાર છે. સ્વાગત સમિતિએ મહારાદ્વારા બધી બની શકતી રૂપીઆ દેટની માંગણી કરી છે. અમે વધુ માંગણી કર્યાનું
• કરી લેખિત દસ્તાવેજ કર્યો હતો, એટલે અમે તે મુજબજ યોગ્ય ગોઠવણ કરી હતી. આ ખુલાસે એટલા માટે કરવા કહેવામાં આવે છે, તે તદ્દન જુઠું છે એમ ભારપૂર્વક કહીએ જરૂર પડે છે કે લેકે ગેરરસ્તે દોરાય નહીં અને અમારા છીએ. પૂનાવાળા શેઠ ચીમનલાલ પણ તે વખતે હાજર હતા મહારાષ્ટ્ર પર તદન અસત્યપૂણ આક્ષેપ અને નહિ, આશા અને ઠરાવેલા દરે અમે અમારી મોટર ભાડેથી આપી હતી. છે કે ગેરસમજતી અટથી દૂર થશે આ શિવાય માટરવાળા- હતી અને બીજી ૬-૭ ખાનગી ટેરીંગ ગાડીએ હતી. જનારા
તેની સંખ્યા આશરે સવાસેની અમારી ભાડતી ગાડીઓમાં એવધારે પૈસા માંગી અગવડતા ઉભી કરી હોવાને જે બીજે એની સંખ્યા ૧૨૫ થી ૨૦૦ ની વચ્ચે હતી. એક હજારની આક્ષેપ કરવામાં આવ્યા છે તે પણ તેટલેજ અસત્ય છે. સંખ્યા જણાવવામાં આવે છે, તે તદ્દન ગલત અને અસત્ય છે. મોટરે કરી આપવાની વ્યવસ્થા દ્ધારા હરતક હતી અને તે અમારી આ હકીકતને વિશેજ ટકે તે હોય તે અમે ' મુજબ મેં કરી આપી હતી. મેટરવાળાઓએ વધુ પૈસા ના;
- નારાયણગાંવની પોલીસ ચેકીપર કેટલી ગાડીઓ તેટલા વખતમાં માંગ્યા નથી અને તેઓ સાથે કેટ્રાકટ થએલે હેવાથી, તે
ગઈ હતી, તે તપાસી પૂરવાર કરી શકીએ તેમ છીએ. આવી
જીઠી હકીકત છપાવી અમારા જુન્નર અને મહારાષ્ટ્ર પર રીતે વધુ માંગવા હક્કદાર હતા એ હું જાણતા હતા. આ જે આરોપ મૂકવામાં આવ્યું છે તે તદ્દન અસત્ય છે. હકીકત ગેરસમજુત ઉત્પન્ન કરવાના ઇરાદાથીજ પ્રકટ કર. :
શિવપ્રસાદ વિઠ્ઠલપ્રશાદ, એજંટ. વામાં આવેલી છે. આ જુન્નર છેડી જનાર પાટમાં ૭-૮ '
કિશનસિંહ ગોવિંદસિંહ, પાર્ટનર. ખાનગી મેટર-રીંગકાર હતી અને ઇ-૮ ભાડાની હતી.
રોયલ મોટર સર્વિસ,