________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
સમવાર તા ૧૭-૨-૩૦ ,
*
હS SSSSSSSSSSSSSSSSીરી ની S S સત્યતા ગમે તેવા બચાથી ફેરવી શકાશે નહિ. ધમિ પક્ષ
જણાવે છે કે, “લાઠીથી સજજ થયેલા વોલન્ટીયર આવ્યા gre) મારHTTUZEવા TETTET/d
અને ફટકા લગાવવા માંડયા.” તદ્દન ગલતને નહિ માની શકાય पक्षपातो नमे वीरे न द्वेषः कपिलादिषु ।
તેવી વાત છે. વોલન્ટીયરો સેવા માટે રાખવામાં આવે છે, युक्तिम वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
તે વોલન્ટીયર કેઈપણ ડેલીગેટ કે પ્રેક્ષકનું કારણ ઉપ- શ્રીમદ હરિભદ્રસૂરિ,
' સ્થિત થયા વગર અપમાન પણ ન કરે તે પછી લાડીના
ફટકાજ લગાવવા મંડી જાય તે હકીકત સાદી સમજવા જુન્નર જૈન કોન્ફરન્સ.
માણસ પણ સ્વીકારી શકે નહિ, ધર્મિપક્ષને પૂછીયે કે લાઠી
કેને વાગી હતી ? તેના નામ શા માટે આપતા નથી ? બાકી શ્રીમતિ જૈન કેન્ફરન્સની તેરમી બેઠક સંપૂર્ણ રીતે
ધર્મિ પક્ષના પરાક્રમના પુરાવા તે મોજુદ છે. ધમિ પક્ષને નામે હમંદીથી પાર ઉતરી છે, તેને અંગે અનેક ભવિષ્યવાણીઓ
- ખુલાસે બહાર પાડે છે તેમાં તેમના આગેવાન શેઠ નગીનદાસ, ઉચ્ચારવામાં આવતી હતી તે બધી બેટી પાડી જૈન સમા
શેઠ જીવાભાઈ તથા પિપટલાલ ધારશીની સહી કેમ નથી ? જને પ્રગતિએ લઈ જવાના કાર્યમાં જાનેરની રસની રા. રા. ચીનુભાઈ સેલીસીટર તે વખતે હાજર હતા તે બેઠકે સારે ફાળો આપે છે. અને કહેવાતા ધમિલેકે એ ભાતી
તો તેમની સહી કેમ ખુલાસામાં નથી ? જુનેરના દળ સાથે કેન્ફરન્સને આંગણેથી વિદાય લીધી છે. ધાર્મિક
સબજની હાજરીમાં જે વાત થવાનું જણાવવામાં આવે છે, કાર્ય ને ભાડુતી નિકે બન્નેને કોઈ દિવસ મેળ હોઈ શકે
ને જનરલ સેક્રેટરીઓ એ આમ કહ્યું ને તેમ કહ્યું તે બધી વાત - નહિ. પંદર રૂપિયા આપીને પ્રચાર કરેલું ભડતા અન્ય કેટલી સત્ય છે, તે બાબતનું જનરલ સેક્રેટરીઓના સત્તાવાર ધમ (?)ના સંરક્ષણને અર્થે કામ લાગ્યું નહિ. સ્વાગત સહિ, ખુલાસા ઉપરથી તેલન થઈ શકશે. સેસાયટીના સેક્રેટરીએ તના કાર્ય કરનારાઓએ, જુનેર નાનું ગામ હોવા છતાં તા. ૧૨ મી બુધવારના મુંબઈ સમાચારના પ્રગટ થયેલ જે સગવડ જાળવી છે, કોન્ફરન્સના કાર્યને અંગે અનેક ખુલાસા માં જણાવે છે કે “અમારા જાનમાલની સલામતી ખાતર પ્રકારની જરૂરીયાત પુરી પાડવામાં જે જહેમત ઉઠાવી હતી
અમને તાબડતોબ જુનેર પડી જવાની જરૂર પડી હતી’ તે વર્ણવી શકાય તેમ નથી. મોટા શહેરો જે સગવડ બહેળા 5
જે જાનમાલ જોખમમાં હતાં, ને વોલન્ટીયર કાર્ડ સાધન હોવા છતાં રાખી શકતા નથી, તે સગવડ જુનેર
લઈ મારવા ઉભા હતા, તે પછી સભા કઈ રીતે ભરી શકયા? 'ગામે જાતમહેનત તથા સહકારથી રાખી હતી. ધમિ વર્ગ જણાવે
આ ખુલાસે તેમના ધર્મ પક્ષના નામને શરમાવનાર,
અને અસત્યથી ભરેલો છે. સમાજની ન્યાય બુદ્ધિ ઉપર અમોને છે કે, “તેમનાથી વિરુદ્ધ પ્રશ્નના ડેલીગેટ તથા પ્રેક્ષકોને માટે વિશ્વાસ છે. તે આવી બનાવટથી હવે ભેળવાય તેમ નથી. ઈરાદાપૂર્વક કાંઈપણ સગવડ રાખવામાં આવી નહતી એમ સ્થાનિક કાર્યકર્તાઓની મુશ્કેલીમાં વધારો કરવો, વોલન્ટીયરજણાતું હતું? આ આક્ષેપ કરનારમાં ધમ બુદ્ધિને શું પણ ની સેવાને પત્થરથી વધાવી લેવી, સગવડ આપનારને ઉલટો ન્યાય બુદ્ધિ નેય ાં હોય તેમ કઈ માની શકે નહિંજ, અન્યાય ને ગાળો આપતી
અન્યાય ને ગાળો આપવી તેજ, લર્મિપક્ષનું વલણ હતું. બીજે જીત્તેરના કાર્યવાહકેને ચક્કસ પક્ષ તરફ દ્વેષ હોવાનું કારણ
ધમ તે પક્ષનો નથી, એમ નિષ્પક્ષપાત જોનારને જનેરમાં
લાગતું હતું. કારણ કે ત્યાં સુધારક પક્ષ અગર ધર્મિ પર કોઈ બતાવી શકતું નથી, તો પછી સમાજ તેમના ખુલાસાના
બન્નેમાં નહિ ભળતા તેવા તટસ્થ પુરૂષ હાજર હતા. જેઓ તે આરોપ ઉપર કાંઇપણ વિશ્વાસ રાખશે નહિ. વાત એમ છે સમય અને જરૂર જણાશે તે પિતાના મંતવ્યો રજુ કરી. કે પિતાના વાડામાં રહી વિચાર કરનારાઓ એમ માને છે કે યુવક વર્ગે આ કોન્ફરન્સમાં શું કર્યું ને શું નથી કર્યું તે સમાજ બધા અમારા જેવા વિચાર ધરાવે છે તેમ આ પક્ષ વિષે જુદા જુદા પત્રોએ ચર્ચા કરી છે, તે મુદો અમે આવતા એવી ભ્રામક માન્યતા સાથે જુનેર આવેલ, ત્યાં આવ્યા પછી
અંકમાં ચર્ચશું. પણ એક હકીકતને જવાબ આપવાને છે.
એક પત્રકારે લખ્યું છે કે “૪૪૪૪ યુવાને પણ કાંગ્રેસ અને સમગ્ર હિંદના જૈન ડેલીગેટાની વિચારણી જોતાં તે પક્ષના
સ્વતંત્રતાને યાદ ન કરી શક્યા?” હકીકત તદ્દન ખોટી છે. શ્રી. પડળ ઉઘડી ગયા ને લાગ્યું કે આપણું વિચારો કેઈ પરમાનંદ કુંવરજીએ તે ઠરાવ ઉપર કોંગ્રેસના ધ્યેયને ટેકે આપનાર
સ્વીકારે તેમ લાગતું નથી, એટલે ગુંડાશાહી ચલાવવા-બેઠકને સુધારે યુવક વર્ગ તરફથી સબજેકટ કમિટીમાં મૂક્યો હતો. - ભાંગવાના પ્રયત્ન કરી જોયા પણ તેમને ખબર નહિ કે આ તે પણ પ્રમુખશ્રીએ રાજકીય ઠરાવ હોવાથી અને બંધારણની મહારાષ્ટ્ર છે, તે ગુંડાશાહીથી દબાઈ જાય તેમ નથી. તેઓએ
વિરૂદ્ધને હોવાથી એડર બહાર ઠરાવ્યું હતું; વળાં બંધારણ
રાજકીય શબ્દવાળું કોન્ફરન્સની ખુલ્લી બેઠકમાં પસાર થાય ગુડાશાહી ચલાવી. પરિણામ શું આવ્યું તે જીત્તેરમાં હાજર
ત્યારેજ અમલમાં આવ્યું ગણી શકાય જ્યારે તે ઠરાવ ત્રીજે રહેનારા સર્વ જાણે છે. ઘણી વિગતો તેમના ખુલાસામાં દિવસે સાંજના પસાર થશે એટલે તે પછી નવો હરાવ લાવઅસત્યથી ભરપુર છે. વિચારમતભેદ હોઈ શકે પણ હકીકતની વાને સમય નહિ.