SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સેમવાર તા૦ ૩-૨-૩૦. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૩ - શ્રી. જૈન શ્વે. કોન્ફરન્સ (જુનેર)ને ખામીવાળા છે. તેથી આપણી સામાજીક ઉન્નતિને બાધક રૂપ પ. આપણે સ્ત્રીસમાજ અજ્ઞાન તેમજ સ્વાતંત્ર્યની છે. એને માટે જૈન બાલિકાઓને માટે પ્રાથમિક શાળાઓ ઠેર ઠેર સ્થાપવાની જરૂરત છે, તેમજ જૈન કુમારિકાને શારિરીક મેકલાવેલ પ્રસ્તાવો. તાલીમ આપી શકે તેવા અખાડાની જરૂરત છે. ૬. આજના વૈવાહિક તેમજ કારજનાં ફજુલ ખચાંઓને ઘટાડવા માટે કેન્ફરસે ઝુંબેશ ઉઠાવવી જોઈએ. શારદા ૧. જૈન સમાજ આજે કેટલાયે પેટા વિભાગમાં વહેંચાયેલું છે; બીલને જેનોએ અપનાવી લેવું જોઈએ, તેમજ ફરજીયાત જેના પરિણામે સમાજ નિર્જીવ-નિષ્માણ થયેલ છે અને વૈધવ્ય દેશકાળ પ્રમાણે બંધ થવું જોઇએ, એમ આ મંડળ દીનપ્રતિદીન થતા જાય છે, તેના તરફ ધ્યાન આપી સારા માને છે. જૈન સમાજને એકત્રિત કરવા-મહાવીરના એક ઝુંડા નીચે છે. કોઈપણ ૧૮ વર્ષથી નાની ઉમ્મરની વ્યકિતને તેના લાવવા કેન્ફરન્સ જેરથી આંદોલન કરવું ઘટે છે. વાલી તથા સગાવહાલાની અનુમતિ વિના દીક્ષા નજ અપાવી . વ્યવહારું પગલા તરીકે: જોઈએ. તેમજ સાધુ થવા ઈચ્છતા ઉમેદવારને અમુક ત્રણેક ૧. દરેક જૈનોમાં રોટી બેટી વ્યવહાર ચાલુ કરવા જોઈએ. વર્ષ સુધી જનવને અભ્યાસ કરી તેનું પ્રમાણ પત્ર મેળવ્યાં બાદ દીક્ષા અપાવી જોઈએ. ૨. ભવિષ્યમાં આ કોન્ફરન્સ પણ માત્ર જૈન શ્વેતામ્બર ૮. જન સાધુઓની જન સમાજ ઉપર સારી અસર છે. નીજ નહિ પણ અખીલ ભારતીય જૈન કેન્ફરન્સનું નામ આપણે ઘણી વખતે જૈન સાધુઓના ભ્રષ્ટાચાર–શિથિલ | ધારણ કરે.. . ચારના સમાચાર સાંભળીયે છીએ. આવા સાધુઓ જૈન ધર્મને ૨. હાલની જૈન સંસ્થાઓમાં તેમજ મંદિરમાં ઉપયોગ વિનાના દુનીયાની નજરે હલકે કરી રહ્યા છે, તેમજ સમાજમાં કલુષિત ટાયેલા ધનને ઉપયોગ યુગાચિન કાર્યોમાં થ જોઈએ. વાતાવરણ ફેલાવી રહ્યા છે. આવા સંજોગોમાં જૈન સાધુઓની જેવાકે - દેખરેખ રાખે–તેના ઉપર નિયમન રાખી શકે તેવી તપાસ : ૧. કર્મવીર, જ્ઞાનવીર, આદર્શ જૈન ઉત્પન્ન કરી શકે તેવા છે. તેના સમિતિની આવશ્યકતા છે. આદર્શ જૈન વિદ્યાલય સ્થાપવામાં : ૯. કેન્ફરન્સમાં હરવખત પાસ થતા પ્રસ્તાવો માંથી ૨. જેને યુવાનોને વાણીજય ક્ષેત્રની તાલીમ આપતી ઉદ્યોગીક વહેલામાં વહેલી તકે એકાદ વ્યવહારૂ કાર્યક્રમ યોજી અમલમાં શાળાઓ-સ્થાપવામાં મુકવા કોન્ફરન્સ તૈયાર બને એવું આ મંડળ ઈચ્છે છે, તેમજ . દરેક ગામ તથા શહેરોમાં વ્યવસ્થિતપણે સંધ, બંધારણું રચે ૩. જૈન યુવાનોને પ્રાણવાન-સશકત-બનાવી શકે તેવા અને તેને સંબંધ કોન્ફરન્સ જેવી મધ્યસ્થ સંસ્થા સાથે ઠેર ઠેર અખાડાઓ સ્થાપવામાં: જેડા જોઈએ એમ આ મંડળ ઈચ્છે છે. .. . ૪. આજના સામાજીક પુનરોત્થાનને લગતા સામાજીક કાર્યો વિનિત મંત્રીઓ, જેવાકે આદર્શ વિધવા આશ્રમો બાલ આશ્રમ વગેરે જન યુવક સંઘ (કલકત્તા). સ્થાપવામાં : ––(૦)–– ૫. જૈન સુત્રોનું માગધી ભાષાનું અધ્યયન કરાવતી પાઠ- જુનેર જૈન કોન્ફરન્સ, તેરમું અધિવેશન. • શાળાઓ સ્થાપવામાં: આવી યોજનાઓ ઘડી તેને અમલમાં મુકવાનું જોસ આવનારાઓ માટે સૂચનાઓ. બંધ આંદોલન કોન્ફરન્સ શરૂ કરે, એમ આ મંડળને કેન્ફરન્સમાં આવનાર ડેલીગેટ અને પ્રેક્ષકો તરફથી ખાસ આગ્રહ છે: અમને રસ્તાઓ વગેરે સંબંધે ઘણી પૂછપરછ થયા કરે છે, ૩, જેનોની ઘટતી જતી સંખ્યા પર લક્ષ આપી તેના ઉપ્પા સર્વે બંધુઓને આવવા માટે મોટરની વધારે સગવડ પૂના ) આ કેન્ફરન્સ વિચારેઃ સ્ટેશન ઉપર કરવામાં આવી છે, સ્ટેશન ઉપર વહેલીંટિયરો : તેના મુખ્ય કારણો જેવાકે : રાખવામાં આવેલા છે. સ્વાગત કમિટિએ રોકેલી મોટરમાંજ બેકારી, સંકુચિત પેટ:જ્ઞાતિને અંગે થતા વિકૃત લગ્ન, બેસવા ખાસ વિનંતિ છે. મેટરના ભાડા વિગેરે સંબંધ કજોડા, બાળલગ્ન, વૃદ્ધલગ્ન વગેરે: ' સ્ટેશન ઉપર રહેલા સ્વયંસેવકો પાસેથી સર્વ જાતની માહિતિ જૈન સમાજને આંતરિક્ષય સમ–અસાધ્ય અને ગંભીર મળી • શકશે. જે * * , રોગ બેકારીનો છે. એ બેકારીને ફડો લાવવા તાલેગાંવથી પણ જનેર આવી શકાય છે. પરંતુ ત્યાં વધારે આ કોન્ફરન્સે ખાસ ધ્યાન આપવું જોઈએ. મોટરેની સગવડ નથી. ચારથી પાંચસે પિસેજો ઉતરે ત્યાં ૪. આજના યુવક મંડળોને પ્રોત્સાહન આપવા કેન્ફરન્સ સેવા સુધીની મોટરની સગવડ મળી શકશે. મુંબઇથી મોટર રસ્તે ક્ષેત્રના અખાડા ઉત્પન્ન કરવા જોઈએ :-- આવનાર લોનાવાલા, તલેગાંવ થઈ જુનેર આવી શકે છે. દરેક , " કે જેના અંગે આજે હજારો બેકાર પડેલા જન યુવાને આવનાર બંધુઓએ ઓઢવા-પાથરવાનું જરૂર સાથે લાવવું. આજીવિકા સાથે સમાજસેવાની તક પણ મેળવે, તેને માટે, મુંબઈથી જીત્તેર ૧૫૪ માઇલ થાય છે. જુનેર મોટર ટેન્ડ ૧ અનુકુળ પડતા દરેક ગામડાઓ તથા શહેરોમાં વિશાળ ઉપર સ્વાગત કરવા ઉતારા કમિટિના સભ્ય મળશે. તેઓ પાયા ઉપર જેની ઉદ્યોગ સંસ્થાએ ખેલવી. સર્વે જાતની સગવડતા કરી આપશે. લી. ૨ ખાદી કાર્યાલયો જેવી રાષ્ટ્રીયતાને પિષતી–વિશાળ પાયા પર મોતીલાલ વીરચંદ , પર સંસ્થાઓ ખેલવી. - - ૧ ચીફ સેક્રેટરી જૈન છે. કોન્ફરન્સ. . . "
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy