________________
મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા.
સેમવાર તા ૩-૨-૩૦
આવે છે તે
, સર રિવાજીની જન્મમાં
- મહાવીરના અનુયાયી
GSSSB Talim Madhી આગમ અને પંચાગીને કઈ રીતે બાધ ન આવે’ ઉપરના ( મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. છે
શબ્દો વધારવા સંબંધી છે. આવા શબ્દો ઉમેરવાની જરૂર શી
લ
રીતે ઉભી થઈ? કન્વેન્શનમાં આને લગતી બીજી હકીકત શરીરના આવા સારા વરસાદી પાઈ
સુચવવામાં આવી હતી, તે કન્વેન્શનમાં પસાર થઈ નહોતી पक्षपातो नमे वीरे न द्वेषः कपिलादिषु ।
તે સુવિદિત છે. કેન્ફરન્સની અત્યાર સુધીની બેઠકમાં ગુદિમદ્ ગં ચા તસ્ય શાઃ રિઝઃ .. - ૪૫ આગમને બાધ આવે એવો કઈ ઠરાવ થયો શ્રીમદ્ હરિભદ્રસૂરિ: છે ખરે? એવો ઠરાવ થયાનું કાઈએ હજી સુધી જણાવેલ
નથી છતાં આવા સુધારાઓ શા માટે? કોન્ફરન્સને જુનેર કોન્ફરન્સ.
ઠરાવ એટલે સર્વજ્ઞનું વચન એવો કઈ વખત કેન્ફરન્સ દાવો
કર્યો છે ખરો ? વળી ૪૫ આગમને બાધ નથી આવતે કે ' આવતા શનિવારે શુરવીર શિવાજીની જન્મભૂમિમાં
આવે છે તે નકકી કોણ કરશે? શું મુનિરાજની કે અમે
દ્વારકની હાજરી વગર કેન્ફરન્સ ન ભરવી જોઈએ એવો કે ' . મહાવીરના અનુયાયીઓ કેમની ધાર્મિક તથા સામાજીક
પ્રતિબંધ શાસનરસિકે કરાવવા માંગે છે? વળી કેન્ફરન્સના સ્થિતિની સુધારણાને વિચાર કરવા માટે એકત્ર થશે. આ
ઠરાવ એક વિષયને લગતા હોય તે પણ જુદી જુદી બેઠકમાં • બેઠકમાં શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ તે માટે
ફેરફાર થયા છે. કદાચ કોઈ ઠરાવના કોઈ શબ્દને અંગે એવી અનેક પ્રકારના દષ્ટિબિંદુઓ સમાજ પાસે મૂકાય છે. કેન્ફરન્સને
ગેરસમજુતી થવા સંભવ ભવિષ્યમાં ઉમે થવા પામે છે. અર્થ સાથે મળીને વિચાર કરે. સંસ્થાના બંધારણને માન
સ્ટેન્ડીંગ કમીટીની પછીની મીટીંગમાં અગર કોન્ફરન્સની બીજી આપીને દરેક પ્રકારના વિચાર આપનાર આપી શકે છે.
બેઠકમાં સુધારો કરી શકાય. માટે આ સુધારાને સબજેકટ વિચાર આપે એટલે નિર્ણય થઈ જ નથી. નિર્ણય ન
કમીટી ઉડાવી દેશે એવી અમે ભલામણ કરીએ છીએ. બાકી થાય ત્યાં સુધી વિચારો રજુ કરવાથી ધમ ડુબી જતા નથી.
આવા બંધનથી દીક્ષા કે દેવદ્રવ્યના ઠરાવની ચર્ચા બંધ થઈ પછી ભલેને વિચારે રજુ કરવા તેનેજ કઈ કાવત્રુ' કહેતા
શકવાની નથી. શુદ્ધ દીક્ષા ત્યા શાસ્ત્રીય દીક્ષાના સ્વરૂપની હિય. યુવકે તેવી ગાળથી તેવા ગલીચ આક્ષેપથી ડરીને વિચાર રજુ કરતાં અટકવાના નથી. યુવાને કાવત્રાની
ચર્ચા થાય તેને કઈ બંધ કરી શકે જ નહીં. તેવી ચર્ચા સંઘો વ્યાખ્યા સારી રીતે સમજે છે. કાવત્રુ કેણ કરે છે, તે સમાજથી
યા સમુદાયમાં ઘણા પ્રસંગોએ થઈ છે, તેમજ દેવદ્રવ્યના સવાઅજાણ્યું નથી. કાવત્રાં રચવાની ટેવવાળા જ કેન્ફરન્સ માટે
લનું પણ સમજવાનું છે. વ્રતધારીઓ સંબંધી જે સુધારાની
સુચના થાય છે તેને અમલ કેવી રીતે કરે? વૃત્તધારીની કાવત્રુ કરતા રહે છે. સરકારી કાયદો પણ વિચાર દર્શા
પરીક્ષા કોણ કરે? એ સંબંધી કાંઈ માર્ગ દર્શાવવામાં ન વનારને કાવત્રાં ખેર ગણતા નથી. યુવકે સંસ્થાના કાર્યકર્તા
ન આવે ત્યાં સુધી એ સુચનાને વિચાર કરવો અશક્ય છે વૃત્તની બ્લેક ડાયરી મેળવવા પ્રયાસ કરતાં નથી, શાસન
ધારી સબજેકટ કમીટીમાં વધારે પ્રમાણમાં દાખલ થાય તેથી રસિકને ઠરાવ સમાજ પાસે ખુલે પડે છે. તે ઠરાવ,
સબજેકટ કમીટીનું કામકાજ વધારે ઉપયોગી નીવડશે તેવું કોન્ફરન્સના કાર્યકર્તાઓએ છેલ્લા થોડા વરસમાં જે કાંઈ કાર્યો
માની શકાતું નથી. શાસ્ત્રીય મર્યાદાને ઉલંધનારા ભાષણ બજાવેલા તેમાંના કે કોઈ કાર્યને અંગે છિદ્રો શેધી તેમ શા માટે બનવા પામ્યું તેની તપાસ કરવા માટે કમીશન નીમવા શાસન અહાળ નાન હે.ય અથવા શાસ્ત્રના બ 1ળા રસ્તાન માળા
કરી શકાશે નહિ” આ હકીકત પણ વ્યવહારૂ નથી. પ્રમુખશ્રીને સંબંધી છે. બીજા કોઈ સવાલ ચર્ચવા લાયક શાસનરસિંકોની
પ્રમુખ મળે તે પણ તે ઇદમસ્થ હોયજ. એટલે આ સુધારે નજરમાં દેખાયા નથી. તે ઠરાવને કોન્ફરન્સની બેઠક પછીની
પણ વ્યવહારૂ નથી. આવા સુધારા માટે રજુ કરનારની મદશા સ્ટેન્ડીંગ કમિટિની જે પહેલી મીટીંગ જાનેરમાં મળે તેમાં ચર્ચા
તપાસશે તે માલુમ પડી આવશે કે ચેકસ સંસ્થાનું વી રાખવો જરૂરી છે. સબ જેકટ કમિટિ અને ખુલી બેઠકમાં
સર્વોપરીપણું કન્ફરન્સ ઉપર જમાવવા માટેના આ પ્રયાસ છે. આ સવાલની ચર્ચા કરવાથી કાંઈ પણ ચન'ત્મક કાર્ય કરવા માટે
સબજેકટ કમિટિ આ હકીકતનાં ઉંડાણમાં કયું તત્વ રહેલું સમય રહે તેમ લાગતું નથી. કેન્ફરન્સની બેઠક ભરી દેશદેશથી
છે તેને ખ્યાલ કરી આ બધા સુધારાને ઉડાડી દેશે. હવે વિષે જનતાને ખર્ચમાં ઉતારી, આવા વિતંડાવાદમાં જ વખત ગાળ
કયા લેવા જોઈએ આ તે વિચારીએ. પત્રિકાના છેલ્લા અ કમાં તે કઈ રીતે ઇષ્ટ નથી. સ્ટેન્ડીંગ કમિટિ આ બાબતમાં ગ્ય નિર્ણય કરી શકશે. સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગ જીત્તેરમાં
જુદા જુદા ગૃહસ્થ તથા મંડળ તરફથી સુચવાયેલા ઠરાવના લીસ્ટ
પ્રગટ કરવામાં આવ્યા છે અન્ય પત્રકારોએ ઠરાવો ઉપર લેખો મળવાથી સભ્યોની સારી સંખ્યા તેમાં ભાગ લઈ શકશે
પ્રગટ ક્યાં છે તે ઉપરથી સમાજ હાલ કોન્ફરન્સ પાસે શું કારણ કે જુદા જુદા વિભાગના સ્ટેન્ડીંગ કમિટિના સભ્યોની
માગે છે તે હકીકત દીવા જેવી સ્પષ્ટ છે. પહેલો દીક્ષાને હાજરી તે પ્રસંગે હશે, એટલે વહીવટી દરેક સવાલ સારી
સવાલ છે. આખું વરસ દરમ્યાન આ સવાલે કેમમાં એ રીતે છણાશે ને બધાને નિર્ણય થશે કારણ કે કમીશન નીમાયું
ખળભળાટ ફેલાવ્યું નથી, તેથી તે સવાલનો નિર્ણય કેન્ફહેય ને તેને તપાસ ચલાવતા સમયે ઘણે પસાર થાય, તે
રસે ચોકકસ રીતે કરવો જોઇએ. ધર્મને બાધ આવે તેવી દરમ્યાન જુના અધિકારીઓ કામ કરવાનું સ્વીકારે નહિ ને
રીતે દીક્ષા અપાતી હોય, જૈન શાસનની, કેમની હાંસી થતી " નવાની નીમણુંક થઈ શકે નહિ માટે પ્રમુખશ્રી આ બાબત
હોય, તેવી દીક્ષા અટકાવવા માટેના જરૂરી નિર્ણય કોન્ફરન્સ ' મેગ્ય રૂલીંગ આપી ખલાસ કરશે એટલી આશા રાખી શકાય.
જાહેર કરવા જોઈએ કે મને દિશા કોન્ફરન્સ નહિ સુચવે તે કામ , અન્ય ઠરા સંબંધી જે વિચારે શાસન રસિકે આપે બે ભિન્ન મતમાં વહેંચાઈ, કલેશમાં સમય ગુમાવશે. દેવદ્રવ્યને છે તેની તપાસ કરી લઈએ. બંધારણમાં તેને ઉદ્દેશ ૪૫
[ પાનું ૬ .]