SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન નવસૃષ્ટિને સરજનહાર છે. * Reg. No. B. 2616. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી. વર્ષ ૧ લું.' સંવત ૧૯૮૬ ના માહા સુદી ૪. - તા. ૩-૨-૩૦ અંક ૬ ઠે. – પરિવર્તને વર્તમાન ને યુવાન ' સ્વાગતમ ૬ છે. કાળ અને મનુષ્ય-એનું સામ્ય અદ્વિતીય છે. એકજ કાળ ત્રણ રૂપે છે. ભૂત, વતમાન, ભાવિ. } એકજ મનુષ્ય ત્રણ રૂપે છે. બાળ, યુવાન, વૃદ્ધ. ' : યુવાન ! નવસરજનહારા. આ ના ભૂતકાળ વૃદ્ધ છે. વર્તમાન યુવાન છે. ભાવિ બાળ છે. કુમળાં હૈયાં જેનાં દાઝે; વૃધે ભૂતકાળમાં કાર્ય કરી ગયા. બાળકે ભાવિમાં કરશે. ભારતી મૈયા મુક્તિ કાજે: વર્તમાનમાં કાર્ય કરવું તે-હકથી અને ફરજથી- ' -મંત્ર ક્રાન્તિને રટનારા. આ યુવાનને જ શિર છે. '' જુલ્મ અને અન્યાયી હામે; જે યુવાન આ હક ગુમાવે તે મૂખ છે, નિર્ભય બની : અહિં સક ભાવે: જે યુવાન આ ફરજ ચૂકે તે પાપી છે. જે .. -અણનમ ડગલાં દેનારા. આવો યુવાન !' તરી ફરજ સમજ, હક મેળવ, ને - વર્તમાનમાં વિચર. સાચાં વૃત સેવાનાં ધારી; “દંભ અને પાખંડ વિદારીઃ સૃષ્ટિ અને સમાજ-બે અજબ શકિતઓ છે. ' -ચેતન સૌમાં ભરનારા. આ છે , ક્ષણે ક્ષણે વિનાશ, પૂનર્જન્મ અને અમરતા અનુભવે છે. કર્તવ્ય પૂન્ય કદી ન હારે; '': , , , કાર્ય કરી નિરર્થક બનેલું બળ અદૃષ્ય થાય છે. ગાયત્ત સર્વે મૂag” માને નવીન સમય ને ઉપયોગી બળ જન્મ લે છે. - ' –સમય ધર્મને વ્હાનારા. આવો . . . . સડેલે ભાગ દૂર થાય છે. તેનું સ્થાન અનુપયુક્ત ચિતન્ય લે છે , આત્મન આથીજ તેઓ અમર છે. સમાજને અમર રાખવા- . સડેલી રૂઢિઓ, નિર્બળ સંસ્થાઓ, અર્થહીન માન્યતાઓ શકિતહીન વૃધ્ધને સ્થાને નૂતન પ્રથા, સજીવ , સંસ્થા, યુવાની પ્રાથમિક સભા. પ્રગતિકારી સિદ્ધાંત અને વન ભીના યુવાને જ; જોઈએ. * : , આ ફરજ અને હક યુવાનને છે.' - 3 સ્થળ : મહાવીર જૈન વિદ્યાલય. . ? - પરિવર્તન એજ પ્રગતિ. ' -(૦)જગતનું પરિવર્તન ક્ષણે ક્ષણે થાય છે. એજ તેની પ્રગતિ. . તાઠે ૬ ફેબ્રુઆરી ગુરૂવારની રાત્રે ૮ વાગે પ્રગતિ હોય ત્યાં સડે નહી. . પ્રગતિને અભાવ તેજ સડે. કે (સ્ટ. ટ.) મુંબઈ યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો તથા બહારગામથી પધારેલ પ્રતિનિધિઓ સબજેકટ પરિવર્તન અટકાવવું મહાન પા૫ છે, પરિવર્તન ઉત્તેજવું તેજ ધર્મ છે. કમિટિના રૂપમાં મળશે ને ખરડા ઉપર ચર્ચા કરી કરા પસાર કરશે. પરિવર્તનકાળ એજ વર્તમાનકાળ. કે તા૦ ૭ ફેબ્રુઆરી શુક્રવારે સવારના ૮ થી ૧૧ પરિવર્તન અને યુવાન વર્તમાન કાળમાંજ હોય. કે સબજેકટ કમિટિએ પસાર કરેલા ઠરાવો ઉપર પરિવર્તન, યુવાનને વર્તમાન એકજ છે, છે , કે એગ્ય વિવેચને કરવામાં આવશે. * અભેદ છે, અનાદિ છે, અનંત છે, એ ત્રિપુટીને ત્રિકાળ જય હે. * શુક્રવારની બેઠકમાં યુવક સંધની જનરલ સભાના : ' પરિવર્તનને જય હો. - સભ્ય, બહારગામથી પધારેલ પ્રતિનિધિઓ તથા ' યુવાનને વિજય . " છે . કે આમંત્રીત ગૃહસ્થ ભાગ લેશે. it 'રા, નલીન. ' 'કાળા પથ પર થાય છે . કાર્યક્રમ. આ
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy