________________
સોમવાર તા. ૧૫-૧૨-૮
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
દસેક મીનીટ બેઠેલા તે વખતે આપે આપની જીભાનને
નોંધ અને ચર્ચા. કાબુમાં રાખી ડાહ્યા ડમરા બની જઈ દસેક મીનીટ ઉપદેશ આપે તે ગાળામાં શા. લક્ષ્મીચંદ જીવરાજે પ્રશ્ન પુછેલા તે વખતે સમયને ઓળખી, શાતી સખીને તે ભાઈને જવાબ જુઠાણું-શ્રી જન ધમ પ્રસારક સભાનું કે વીરશાસનનું? • આપવામાં આવ્યા. પરંતુ દસ મીનીટ પછી જેવા રાજેશ્રી ભાવનગરની જાની. અને જાણીતી જૈન સંસ્થા શ્રી જૈન ઝવેરીએ વિદાય લીધી કે પેલા પ્રશ્ન પૂછનાર ભાઈ ઉપર ધમ પ્રસારક સભાના સંબંધમાં વીરશાસને તક ન કપલ વ્યાખ્યાનમાંજ આપના અસલ સ્વભાવ ઉપર જઈ ન કહે- કપાત સમાચાર ફલાગ્યા તે પ્રસંગે અમને ખાત્રી હતીજ વાનાં વેણની ઝડી વરસાવી અને દસ મીનીટ પહેલાં 'દંભનું કે આ સમાચાર તદન ખેટા હોવીજ જોઈએ તે હકીકત ભજવેલું નાટક ખુલ્લું કરી પિત પ્રકાસ્યું. આ પણ સાધુતાને?
સભાના મંત્રીને સતાવાર કાગળ જે અમેએ પત્રિકાના
તા ૨૨-૯-૩૦ ના અંકમાં છાપે છે તે ઉપરથી પુરવાર રાજેશ્રી ઝવેરી સજન માણસ હોવાથી તેઓએ દસ થઈ ગઈ છે. વીરશાસનથી તે વાત કઈ રીતે છવાઈ શકે? મીનીટમાં આપ પાસે જે કંઈ સાંભળ્યું તેને લાભ લેવા તેણે તા. ૧૭-૧૦-૩૦ ના અંકમાં શેઠ કુંવરજી આણંદજી આપે આપના ભકપ મારફત એક પ્રમાણપત્ર મેળવ્યું અને તથા સભાના બીજા સભાસદોની વચ્ચે થયેલી વાતચીતને તે જાહેર છાપામાં મુકાવ્યું. શું ! આપ આવી રીતે સન હેવાલ પ્રસિદ્ધ કર્યો ને તે ઉપરથી સમાજને એમ હસાવવા માણસ આગળ થેડા વખત માટે ડાહી ડમરી વાત કરી પ્રયત્ન કર્યો કે પોતે પ્રગટ કરેલી હકીકત સત્ય હતી. એક પ્રમાણ પત્ર એકઠાં કરી જૈન સમાજમાંથી આપે ગુમાવેલું સંસ્થા પિતાની મીટીંગ મેળવીને ઠરાવ કરે અને સભાના
સ્થાન મેળવવા તે નથી માગતને? કે પછી કોઈ ઠેકાણે અમુક સભ્યો સાથે મળીને આપસ આપસમાં વાત કરે અગર આવાં પ્રમાણપત્ર રજુ કરી મહા ઉપાધ્યાયની પદવી મેળવ- કબુલાત કરે તે બંને બાબતમાં વીરશાસનને ફેર લાગતો જ વાની ચાલબાજી રમે છે ? ભલેને આપ ગમે તેવી પદવીઓ મેળ નથી. હવે સમાજ તેમની આવી વાતેથી છેતરાય તેમ નથી. કે પ્રમાણ પત્રે ભેગાં કરો, પણ સમાજ તે આપના ઉપર અમને આશ્ચર્ય તે એ થાય છે કે સભાના રેકોર્ડ ત્યારેજ વિશ્વાસ મુકશે કે જ્યારે આપ આપની વાણીમાંથી ઉપરે જયા અરજીની વાત આવી નથી તેમજ જે હકીકત
અરજ કરનારના ખ્યાલમાં પણ નથી તે વીરશાસનના તંત્રીના વેર ઝેર ને ઈર્ષ્યાને તીલાંજલી આપી સુધરે ત્યારેજ સમાજમાં
ટેબલ ઉપર કયાંથી આવી? વીરશાસનના એચ. ડી. શાહના આપનું સ્થાન છે. બાકી ભલે આપના ગણ્યા ગાંઠયા ભકતો
જણાવવા મુજબ અરજ કરનારાઓ એમ માને છે કે ગમે તેટલાં બહુમાન કરે, તેની સમાજને કશીએ પરવા નથી
સભાને અમે અમારી જ ગણીએ છીએ છતાં કુંવરજીભાઈને કે લેવાદેવા નથી.
સભાની વતી બધી વાત નકકી કરવાના હકદાર કેમ સ્વીકારે
છે? જૈન ધર્મ પ્રકાશમાં લેખ ના લેવા કે ન લેવા તે તમે વારંવાર એમ બણગાં ફુક્યા જ કરે છે કે હું નકકી કરવાનો હક પ્રકાશના તંત્રીને છે. પ્રકાશ સભાનું શાસ્ત્રની આના સિવાય એક ડગલું પણ આગળ ચાલતા નથી. વાજીંત્ર હોય તે સભાની મીટીંગ મળી તંત્રીને ઉપવકત તે પછી તમારા માટે વિદ્વાન જનેતાનાં પ્રમાણ પત્રો મેળવી
બાબતને ઠરાવ કરી જણાવે નહિ ત્યાં સુધી ઠરાવ થયે એમ
કેમ કહી શકાય ? આવી સર્વ માન્ય પ્રણાલિકા દરેક સ્થળે પેપરમાં ફેલાવો કરાવો એ પણ શાસ્ત્રના આધારેજ
છે. જેન ધમ પ્રસારક સભાની મીટીંગ મળી નથી તે હકીકર્તા હશો ?
કત તે વીર શાસનને લેખક પણ કબુલ કરે છે તેમજ
તંત્રો એ લેખકને એમ પણ કહેલ નથી કે તમે લેખે મોક- થોડા જ દિવસોથી આપે અંધેરીમાં ઉપધાનની ક્રિયા કરા
લશે તે લેવામાં આવશે નહિ. એટલે વીર શાસનની મૂળ વવાનું શરૂ કર્યું છે. તેમાં સિનારા ભાઈએમાં એક ભાઈ હકીકત તદ્દન અસત્ય નીવડે છે. શ્રી વિજ્ય વલ્લભસુરીના ભકત છે એમ આપને માલમ વળી વીર શાસન જણાવે છે કે પ્રતિષ્ઠિત સ્થળેથી પડવાથી આપના હુકમનુસાર તે ભાઈને મેથીપાક જમાડી ખબર મળ્યા હતા. તેના ટકામાં તા. ૨૧-૧૧-૩૦ ના કહાડી મૂક્યા એ સાચું છે ? અને સત્ય હોય તે કયા
અંકમાં જણાવે છે કે પ્રથમને ખબર આપનારે વીગતવાર
હેવાલ મેકલ્પ. પ્રતિષ્ઠિત સ્થળ શું? એચ. ડી. શાહ , એ શાસ્ત્રના આધારે તેમને વિદાય આપી તેમ લપડાક અને
નામનું પ્રતિષ્ઠિ સ્થળ હાય ખરૂં? ભાવનગરમાં એચ. ડી. ઢસાશાહી ચલાવેલી?
શાહ નામના પ્રતિષ્ઠિત માણસ તે છેજ નહિ. માટે સ્થળ
હોય તે વીર શાસનના તંત્રી જાણે. ખબર આપનારનું આખું શ્રી જૈન યુવક મંડળ.
નામ પ્રગટ થશે ત્યારે બધી સચાઈની ખબર પડી જશે. આગળ ચાલતાં તંત્રી લખે છે કે “ આ વાતચીત પણ એક
વાત તો અવશ્ય પુરવાર કરે છે કે તે લેખોમાં ધમહીનતાનાં અમારા મંડળની મીટીંગ તા. ૨-૧૨-૩૦ ના રોજ તા હતા. પણ તંત્રીની નવી ગપ છે તેમના ખબર
પત્રીના જણાવવા મુજબ ચોકકસ માણસે ભેગા થયા હતા, મળી હતી જેમાં નીચે મુજબ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં તે
- તેમાંને માટે ભાગ અરજી કરનારમાંને હતે. બાકી રહ્યા આવ્યો છે. પરમાનંદ કુંવરજી કાપડીયા જેઓ સામાજીક તેમજ કંવરજીભાધા-વાત:
આ સામાજીક તેમજ કુંવરજીભાઈ–વાતચીતને આ હેવાલ વાંચતાં કુંવરજીભાઈએ ધામક સુધારાના પ્રખર હિમાયતી તરીકે આખી જન સમાજ માં આ લેખમાં ધમહીનતાના ત હતા એમ સ્વીકાર્યું હોય પંકાયેલા છે. તેઓ અત્યારની ચાલુ ચળવળને અંગે રાષ્ટ્રીય તેમ જણાતું નથી. આતે તેના ખબરપત્રીના હેવાલ ઉપરથીજ સેવા કરતાં સરકારના મહેમાન બન્યા તે માટે અમારૂં મંડળ
પુરવાર થાય છે. બાકી કુંવરજીભાઈની ઈજજતની વીરશાસ- તેમને અભિનંદન આપે છે.
લી૦
નને ચીંતા રાખવાની જરૂર નથી. મુરબ્બી કુંવરજીભાઈની
ઇજજત જૈન સમાજમાં તેમની ધર્મ ભાવના અને ધાર્મિક ભાવનગર, રે શા. હરગોવન ગીરધર. જીવનને લીધે સંપૂર્ણ રીતે જળવાયેલી છે. ખાનગી વાતચીતા. ૧૨-૧૨-૧૯૩૦. ( સેક્રેટરી શ્રી જૈન યુવક મંડળ.' તના સહરાગાટ ભરેલા હેવાલે તેમાં ફેરફાર કરી શકે નહિ,