SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ જૈન ચુવક સૌંઘ પત્રિકા. સેામવાર તા૦ ૧૧-૧૨-૩૦ બહુરૂપીનુ નામ હાય ! એની સાથે આપણને ઝાઝે સબંધ નથી. એના દોરેલા રેખા ચિત્રા કેવળ દેારનારની તક કિત કે કળાનો ખ્યાલ નહીં આપતાં માત્ર દૂષણુ શેાધક વૃત્તિના ભાસ કરાવે છે. શાસ્ત્રકાર એવી વૃત્તિ વાળાને કાક ( કાગડા )ની ઉપમાં આપે છે. એને સ્વભાવ સુંદર પદાર્થ ત્યજી વિટ્ટામાં ચાંચ ભેળવતા હૈય છે. મહામાંછ જેવા એવી રીતે લેખિનીને ચેખ લગાડનાર માટે ‘ ગટરમુકાદમ > મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. ..વક્ષવાતોનમે ચારે ૬ દ્વેષઃ ષિજ્ઞાતિપુ । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ શ્રીમદ્ હરિભદ્રસૂરિ. પદડા બીબીના પડછંદા.. તજ ભણી શકે છે કે લેખમાં લગાડેલા નિશાએ સાચા નહીં પણ અસૂયાના આવેગમાં ધસડી મારેલા મનકલ્પિત વલાપાત છે. k સુરતના લાંખે રામે કરેલા શોરબકાર છતાં કેન્ફરન્સની પ્રભાતે પ્રતિદિન વૃદ્ધિગત થતી જોઇ એ અંધી 'ના ઉક્ળાટના પાર ન રહેવાથી ‘હાર્યાં જાગારી બમણું રમે' એ યુકિત અનુસાર પદડા પાછળ રહી કેવળ કાદવ રાડવાના ખાલીશતાભર્યાં યત્ન સેવવા એ વગે લજાવનારા માગ ગ્રહણ કર્યાં છે. આ વાત વીર શાસન પત્રમાં આવેલ લાલ જી. શાહ નામની વ્યકિતના લેખયી પુરવાર થાય છે. એક વાર કહેવું કે કન્ફરન્સ સાથે અમને કઇં લાગતું વળગતું નથી અગર ધર્માં વર્ષોંને અને ટેકા નથી અને ખીજી ખાજી એના સંબંધના લેખમાં વગર વિચાયે કાલમાના કાલમા .0 કાળા કરી મારવા એ ખેઢંગુ વલણ પડા ખીખી સિવાય બીજા કાને શે।ભે? શું આમ ચિતરવાથી કેન્ફરન્સ કે તેના સંચાલકાની પ્રતિષ્ઠા હુલકી પડવાની? અગરતા એના કા ક્રમપર તાળા દેવાવાના ? લેખક કે તંત્રી અથવા તે। ય'ગમેના ૐ એન થતા જો એમ માનતા હોય તે તેઓ ખાંડ ખાય છે. જન સમાજ આજે સારી રીતે શ્રીમતી કાન્ફરન્સના કાર્યાંની કિંમત આંકી શકે છે અને વાર શાસનના ઝુંડે પકડયા છતાં કેવળ વૈર પ્રસારનાર એ શુક્રવારીયાના-અને ગુપ્ત પણે એમાં સદૈવ દાવ ખેલનાર વેશધારીએાના-મૂલ્ય ઠેરવી શકે છે. પગ તળે બળતુ જોવાતુ મુકી સામાના શીર તરફે નજર ફેંકવા જનારા એ સફેદ નામધારી સાધુએ, તેવુજ છે તે ગેની કાં'ને શું પોતે પ્રકાશમાના હતા? “ જેમાં જ્ઞાનખાતાના નામે રકમ લઇને છાં પોષક છાપા છપાવવામાં, સાધુને ન છ જે એવા ધંધા કરવામાં અને તેવા બીજા કામાના લાંબે ઇતિહાસ આવી જાય છે—એ ભૂતકાળની તૈાંધાથી પુનઃ તાજી કરવાની જરૂર છે?'' ભુતકાળના એ બતાવેને દાબી દઇ પેતાના માર્ગે પ્રવૃત્ત કરનારને આજે કાણુ રાકે છે? ટીકા પણ યોગ્ય રૂપમાં શામે આજે તે! કેવલ પાતાના કા ન ખરી થવાથી કલ્પિત ન મે ગમે તેમ ચિતરી મારવું એને અર્થ શું હોઇ શકે ? હીરાલાલ જી. શાહ નામને જ્યારે કઇ સ્ટેન્ડીંગ કંમટિમાં સભ્યજ નથી ત્યારે પછી એ જે લખે તેમાં શુ' વજુદ હોઇ શકે ? આમ છતાં એ જે ચિત્ર આલેખવા કલમ ચલાવે છે તે ઉપરથી જોઇ શકાય છે કે એની પરિક્ષામાં માત્ર ઘડીયાળીજ ઉચે નંબરે તરી આવે છે બાકીના દરેક ચિત્રમાં એની આંખે કેવળ દોષદર્શીત કરે છે. સૂર્યના સાચા દર્શન ન થવ!માં જેમ વડની આંખેાનેજ દેષ છે તેમ અહીં પણ એમજ લાગે છે, અને સંસય પણ પડે છે કે કદાચ ઘડીયાલી નુરૂપક કેમ ઉકત લેખક ન હેાઇ શકે ? આવુ બન્યાના કેટલાયે દાખલા વાંચ્યાં છે. તેથી તે કહેવત પસરી છે કે વરતે ક્રાણુ વખાણે તે કે વરતી મા ' ગમે તેમ હોય ચાહે તે હીરાભ્રાલ જી. શાહ હાય કે ચાહે તે હીરાલાલ એવુ કાઇ જરા જેટલી વાતને મેટું રૂપક આપી ‘કાગનો વાધ બનાવનારા સમાજની કશી પણ સેવા કરતા નથી; પણ સમાજમાં મેટા ખળભળાટ ફેલાવી કલહ પેદા કરાવવાના હાથી રૂપ નિવડે છે. ' બનારસ ચેર ' સબંધી થયેલ ફંડ અને તેમાંથી હીરા-કેટલું વસુલ થયું અને કેટલુ રહી ગયું' પ્રત્યાદિ વિષયમાં જૈન સમાજ સર્વાંશે નહિ. તા અધિકાંશે તે જરૂર જાણકાર છે. કેટલીક રકમ વસુલ ન આવવામાં માત્ર સચાલકને પ્રમાદ એકલેાજ જોખમદાર નથી પશુ સંખ્યાબંધ કારણે સમાયેલા છે. એ બધાને ઉઘાડા કરવામાં પોતાની જાગ ઉધાડવા જેવુ છે. એટલું તે નિશ્ચિત છે કે કાન્ફરન્સે વસુલ આવેલ રકમને દુરૂપયોગ નથી કર્યું તેમ જે હેતુએ એ એકઠી કરાઇ તે હેતુ સિવાય અન્ય રીતે તેને વ્યય પણ નથી કર્યાં. જો આ વસ્તુસ્થિતિ હેાય તે પછી શા સારૂ ફોગટ પાણી લાવવામાં આવે છે? અલબત કા વાહુકાએ રવા દ્વારગી કરી હેાય તે જરૂર તે કડવી ટીકાને પાત્ર છે પણ તેવું તે છેજ નહિ એ લેખ ઉપરથી પશુ દિવા જેવું જણાઇ આવે છે તે! પછી ગમે તે નિમિત્તે સ્વછ ંદતાથી ઘસડી મારવુ એથી શું લાભ ? સંસ્થા સામે જે અણુગમા હોય તે એમાંથી ફ઼ારગ થઇ જવુ એ સીધે માર્ગ છે; અને જો એમાં રહેઝાંખપ ન લાગે એ જોવાની પ્રત્યેક સભ્યની ફરજ છે. પછી પરસ્પર ટાપલા એટ ડવા નિકળનારા કિવા ‘રનું ગજ કરનારા કિવા સ્ટેન્ડીંગ કમિટિની ખાનગી વાતને ભલતી રીતે આલેખી પ્રગટ કરનારાને ટેવું વિશેષણ લગાડવું ? ભૂતકાળને છાંતવાસ સાખ પૂરે છે કે પદડા ખીખીએથી કાઇ પણ જાતની સેવા થઇ નથી. ભલેને એ લવારા કર્યાં જાય કુરાના ભસવાથી ગજની માત્તામાં ભાગ્યેજ ફેર પડે છે. રામવિજયને. મુંબઇમાં જ્યારથી આપનાં પનોતાં પગલાં થયાં ત્યારથી જૈન જનતા એવી તે ધરાઇ ગઇ છે કે આપ કયાં છે અને શું એલા છે તેનીએ પરવા નથી. એ આપના ખ્યાલ બહાર તે નહેતુ ંજ, છતાં મહિનાના મહિનાઐ સુધી ગળુ ખેસાડી દીધું પણ સમાજ તા નજ ભેળવાઇ, ત્યારે આખરે મુઝવણુ થઈ અને ભાળા લોકોને છેતરવા કંઇ નવા કીસ્સા શરૂ કર્યાં હાય તેમ લાગે છે. થે!ડાજ વખત ઉપર આપના એક ભકત સાથે રા. રા. કૃષ્ણલાલ ઝવેરી આપના વ્યાખ્યાનમાં આવેલા તે લગભગ
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy