SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન નવસૃષ્ટિને સરજનહાર છે. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. તંત્રી : જમનાદાસ અમરચ'દ ગાંધી. યુવક મડળાને. વર્ષ ૧ ૩. અંક ૪૯ મે. અયોગ્ય દિક્ષાના હિમાયતીઓને શકયુ નહેતુ. પ્રાણલાલને મેટરમાં એસાડી સાણંદ લઈ જવામાં આવ્યા છે. સદરહુ પ્રાણલાલ સાણંદના સંબધી લખ ખેડામાં પધરામણી. મીચ વેલસીના ભાષને ત્યાં પરણેલા છે. આ બ્રેકરાને તેના સગાવહાલાને સોંપાવા ખેડાના જૈન યુવકાએ જે શ્રમ લીધા છે તે ધન્યવાદને પાત્ર છે. આવી રીતે છેાકરાતે છુપી રીતે સંતાડવાથી ખેડા જૈન કામમાં ભારે ખળભળાટ થયા છેતેમજ જૈનેતર ક્રમામાં જૈનધમતી અને ખાસ કરીને તેના મુની મહારાજોની નીંદા થાય છે. દીક્ષા ચેન્ના મુન્નીરાજો જો તેમના માબાપની પરવાનગી લઈ દીક્ષા આપે ક કાને કંઇ ખાલવાપણું રહે નહી. દીક્ષાધેલા સુનીરાજોની સંવત ૧૯૮૭ ના માગશર વદી ૩. તા૦ ૮-૧૨-૩૦ સતાડેલા છેકરા માટે દોડધામ જૈન યુવકનું પ્રસસાપાત્ર કાર્યાં. ગઇ ક‘રાજ અત્રેની જનશાળામાં માતરથી વીદ્ગાર કરી શ્રી. સાગરાનદ્દસૂરી મહારાજ આઠ થાણા સાથે પધાર્યાં હતા તેઓને અત્રે પધારવામાં શા ઉદ્દેશ હતેા તે અમેએ અમારા પત્રના ગયા અંકમાં દર્શાવી . ખેડાના નાને ચેતવણી આપી હતી અને આખરે બન્યું પણ તેમજ. અત્રેતા જૈનશાળામાં વઢવાણ શહેરના પ્રાણલાલ નામના પંદર વર્ષની ઉમરના કુમળા બાળકને દીક્ષા આપવા માટે રાખ વામાં આવેલે સંભળાતુ હતું તેની ખાત્રી થવાથી તેમજ તે છેકરને ખીજે કઇ નસાડી મુકવામાં ન આવે તેની સાવચેતી રાખવા માટે સ્વયંસેવકાએ સવારથી તે અપેારના ચાર વાગ્યા સુધી ભુખ તરસ વેઠી ન શ ળાના મકાનમાં તેમજ તેની આજુબજા ગ્રુપ પહેરી રાખ્યા હતા. વળી તારથી તેના સગા વહાલાને ખબર આપવામાં આવતાં તેઓ 'આણુ દથી મેટર મારફ્તે અત્રે આવી પહોંચ્યાં હતાં તેમાં પ્રાણધ્રાલની તાજેતર પરણેતર સ્રો પણ હતી. તેઓએ આવીને જૈનશાળામાં પ્રવેશ કરતાં મહારાજ પાસે બેઠેલા પ્રાણલાલના હાય ઝાલી ઉઠાડતાં કેટલાક મહારાજાએ એ પાતાના ડાંડા ઊંચા કર્યાં હતા પરંતુ માણસની મેદની ભરાઇ જવાથી મહારાજનું કશું બળ ચાલી સામાન્ય સભા. કારતક વદ ૩ ની દીક્ષા. ---- અત્રે લાલબાગના ઉપાશ્રયમાં પ્રખ્યાત થયેલ શ્રી રામ વિજયજીના ગુરૂએ કારતક વદ ૩ ના દિવસે પાંચ ભાઇઓને ભાયખલે દીક્ષા આપેલી તેમાં રાધનપુરના ભાઇ મહાસુખ મણીલાલે પણ લીધી હતી તે ભાઇ દેવાદાર હેઃવાથી દીક્ષા લીધા પછી એક લહેણીયાતે કાયદેસર પગલાં ભરવા તજવીજ કરેલી આયી શાસનપ્રેમીએએ પતાવટ કરવા લાગવગ લગાડી મહેનત શરૂ કરેલી, જેના પરિણામે રૂ. ૧૦૦૨) માં પતાવટ થયેલી અને તેના રૂપીયા પાટણના એક ગૃહસ્યની પેઢીમાંથી આપવામાં આવ્યા. દેવદારને દીક્ષા આપવાની શાસ્ત્ર મનાઇ કરે છે. છતાં શસ્ત્રની ઉપરવટ થઈ. દેવાદાર ઇસમેને દીક્ષા આપવાથી માઠી સ્થિતિ ઉભી થાય છે. હતાં અયે,ગ્યને દીક્ષા આપવાના ધંધે લઇ બેઠેલાના કયાં ચક્ષુ ઉંડે છે. આ સંઘની એક સામાન્ય સભા ગુરૂવારે તા ૧૪-૧૨-૩૦ ના રાત્રીના ૮ વાગે (સ્ટા. ટા.) સ ંસ્થાની એફીસમાં નીચેતા કા` પરત્વે વિચાર ચલાવવા મળશે, તે દરેક સભ્યાને વખતસર આવવા વિનતી છે. Reg. No. B 2616. કા. ૧ મહારગામના યુવક સંઘે તેમજ યુવકખ ધુએ જે સભ્ય તરિકે દાખલ થવા ઇચ્છે છે તેઓને સંસ્થાના મેમ્બર તરિકે ગણવા કે ર્રાહ તેના નિર્ણય કરવા ૨ નવા વર્ષને કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. ૩ મંત્રી તરફથી રજુ થતા કાર્ય પર વિચાર ચલાવવામાં આવશે. લી。 રતીલાલ સી. કાડારી. મત્રી : શ્રી મુ, જૈ, ચુ, સંઘ. તા. કે. ચલુ વર્ષોં લવાજમ જે સભ્યોએ ન આપ્યુ હાય તે ભાઇઓએ તુરત પહોંચાડવા કૃપા કરવી. છુટક નકલ ગા આને.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy