SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સેમવાર તા. ૧-૧૨-૩૦ મુંબી જૈન યુવક સંઘ પત્રિકા પ્રથમ દ્રષ્ટિએ ભાઈ પરમાનંદ જરા અતડા લાગે. પણ અનુભવે એ ભાઈમાં જ્ઞાનનું ઘમંડ કે લક્ષ્મીને મદ નથી, એની ખાત્રી આપવી પડે એટલા તેઓ નિખાલસ, મળતાવડા અને આનંદ છે. અને માર્મિક વિનોદ એ તે કદાચ એમને સ્વભાવ સિદ્ધ હશે એમ કહી શકાય. - 5 અણદીઠીને દેખવા, અણગ લેવા તાગ સતની સી લેપવા, જોબન માંડે જાગ. ભાઈ પરમાનંદ એટલે?— ભાઈ પરમાનંદને પીળણનારા જુના જોગીઓ કહે છે આ પ્રશ્નનો જવાબ શેડા જ શબ્દોમાં આમ આપી શકાય કે: “તેઓ જમ્બર ભાવનાવાદી છે.” જન સમાજ-કદાચ “વિશુદ્ધ હોવાવરુદ્ધ ર ર ર સવરચં' એ આખે નહીં તે મોટો ભાગ-એ માનવાની ગઈ કાલ સુધી નિરંતર શિખામણ રૂપ ધરવામાં આવતા સુત્રના પ્રાણની ના પાડતા હતા. જુના જોગીઓ કહે છે: પાછળ રહી જાશા અમે યુદ્ધતા મોરચા માંડનાર ન “ધારાશાસ્ત્રીની પરિક્ષા પાસ કરી પણ શરૂઆતમાં જ જગતને એક બંડખોર યુવાન એ ધંધામાં એમને નૈતિક દ્રષ્ટિએ કળાવિહીનતા દેખાઈ. તેઓ –ભાઈ પરમાનંદને પ્રથમ દ્રષ્ટિએ ઓળખી લેવાને એળખી લેવાને પાછા ફર્યા અને હીરાને વેપાર સ્વીકાર્યો.” “જીના વિચારે સેવનારાઓને રોષ વહેરી લઈ રૂઢીની દાવો કરનાર આ અભિપ્રાય સાથે સંમત ન થાય. પણ બેડીઓ પોતે તોડી નાખી અને બીજાને તોડી નાખવાની એટલું નોંધી લેવાય કેઃ સક્રીય પ્રેરણા લેખન અને વાણીદ્વારા આપી.” શન જણાતા સાગર નીચે વાવાનળ નજ હેય એમ દેશી રાજ્યના જુલમની ઝઝુમતી તલવારના જ્યની માનવું એ માત્ર કુદરતની અવગણનાજ છે.” પરવા કર્યા સિવાય કા. રા. પરિષદને સફળ બનાવવામાં પિતાની ફરજ બજાવી.” ભાઈ પરમાનંદ એટલે કલાપ્રિય આમા : કળાવિહીનતા ધાર્મિક ક્ષેત્રને ઈજારો લઈ બેઠેલાઓને પણ ઘડીભર એમને ખુંચે છે એમ નહી–એમને દંશ દે છે. એટલે જ સ્થંભાવી દે તેવું ક્રાન્તિનું એક જમ્બર મેજુ જન સમાએમનો આત્મા માત્ર પિકાર નથી કરતા પણ એમને બંડ જમાં લાવવાનો પ્રયત્ન આદર્યો-અંશતઃ સફળતા પણ મેળવી.” કરવા પ્રેરે છે. –અને આપણે ઉમેરીએ કે- એમણે આપેલ - --“આધુનિક જનનું કળાવિહીન ધાર્મિક જીવન” એ આત્મભોગ જોયા વછી એમને સાચા ભાવનાવાદી નહી માનલેખ એને સટ અને પ્રત્યક્ષ પુરાવો છે. નારાઓને ગઈ કાલને અભિપ્રાય આજે ફેરવોજ પડશે તેઓ અંતરના સાચા હોય તે. ભાઈ પરમાનંદ એટલે સ્વતંત્ર વિચારક અને નિડર સુધારક : શબ્દ બ્રહ્મના ઉપાસક-સાક્ષર અને વકતા : અને આમ ગંભીર પણે અડગ ડગલાં ભરતા ભાઈ પરમાનંદે –એમને કોઈ પણ લેખ કે કઈ પણ પ્રસંગે એમણે શત આમા શિવાય છે શાન્તિ ગુમાવ્યા સિવાય પિતાને શું કહેવાનું છે તે દલીલથી : આપેલું ભાષણ તપાસી જાવ. એમાં તમને એમનો સ્વતંત્ર હમજાવવા પ્રયત્ન કરી, મન રહેવાથી સામા પક્ષની ઉદ્ધવિચાર શ્રેણીનાં સ્પષ્ટ દર્શન થશેજ, કોઈ પણ વિષયક તાઈને, અવળચંડાઈને કે વૈર વૃત્તિને દાબી દેવામાં સફળતા પ્રસંગ પર એમને ભૂતકાળના આધારે શોધવાના કે ટાંક- ભલે ન મેળવી હોય પણ વાર મંજુ રાત્રમ્ એ દિશામાં વાના નથી હોતા. તેઓ તે ભૂતકાળમાંથી પ્રેરણાનાં અમૃત તેઓ પિતે તે એક પગલું આગળ વધ્યા જ હશે એમ પી, પચાવીને આપણી સમક્ષ એમની સુંદર અને વિશિષ્ટ જરૂર કહી શકાય. એવી સમીક્ષક શૈલીમાં, સામ્ય અને મધુર શબ્દ દ્વારા સ્વતંત્ર વિચારોને પ્રવાહ રેલાવે છે. આપણી આસપાસ ચેતનમય મિયા ભારતીએ આદરેલા મુકિતયજ્ઞના એ અવની વાતાવરણ ઉભું કરે છે અને અંતરમાં કઈ અનેરી ભાવના પ્રેરણાનાં અમૃત એમણે પીધાં અને પચાવ્યાં છે એની શંકાભરી, મીઠાશથી બાપને તેમના દ્રષ્ટિબિંદુથી વિચાર કરવાની ખીર કે ટીકાનેરને પ્રતિતિ આપવા માટે નહી પણ ફરજ પાડે છે. સમાજના કોઈ પણ સળગતા અ“ન પર “આ દીની આ લડતમાં પિતાનાથી બનતે બધે ફાળે આપઉઝમાં ઉગ્ર વિચારો આપતાં મગજ પરને સહેજ પણ કાબુ વાની દરેકની ફરજધર્મ છે. એ ભાવના પ્રેયાં તેઓ આ ગુમાગ્યા સિવાય તેમને જે કહેવાનું છે તે. તે ક જ જાય છે. લડતમાં જોડાયા. અને આઠ માસ પર્યન્ત મૈનપણે સતત અને એ રસ પ્રવાહમાં તણુતા વાંચક કે શ્રેતાના હૃદયમાં કર્તવ્ય પરાયણ રહી કરેલી સેવાના બદલામાં મુકિત મંદીરમાં પિતાને જે કહેવાનું છે તેનો આબાદ છાપ પાડી દે છે. Iબાદ છ મહિ દે છે. સાત માસ પર્યંત વાસ કરવાને. પરવાનો મેળવ્યે--કહે કે કારણ કે એમની દલીલ કેવળ દલીલ નથી હોતી. પણ તેમાં આ વિશાળ કેદખાનામાંથી મુકત બન્યા.' વિચાર મંથનને અંતે મેળવેલું સત્વ ભારોભાર ભરેલું હોય છે. ભાઈ પરમાનંદના જીવન પન્થ પ્રકાશ પાથરી તેમને ભાઈ પરમાનંદ ભલે કદાચ મમતાળુ મિત્ર બહુ થેડાના દેરનાર “એ પ્રેમલ જ્યોતિ” આપને પણ પ્રકાશનાં દાન હશે. પણ એમના સહવાસમાં આવનાર કોઈ પણ વ્યકિત દઈ એ માગે છે એજ પ્રાર્થના ! સાક્ષી પુરશે કે એ સહદય સ્નેહી તે સો કોઈના થઈ શકે છે. 29/ ;L 80 -- FEDIST.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy