________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
સેમવાર તા
૩-૧૧-૩૦
સુસવાતા વાયરા.
આ પહેલે પ્રસંગ છે. બટન દાબતા હજારે દીવા થઈ જાય એવી વિજળી બાઈ આ વેળા સાવ ખુણે ભરાઈ ગયા. માર
કીટે શું કે તાંબાકાંટો શું. દુકાનો શું કે દેવાલયે શું. સર્વ | મુંબઈમાં, રામજી બાપુને પદવી આપવાના ને અડધા જગાએ સૂમસામ ! ભાગ્યેજ અ૯૫ સંખ્યા મિષ્ટાને જમી હશે ! ડઝનેકને અનગાર બનાવવાના ભણકારા વાગી રહ્યા છે. આમ કોંગ્રેસના આદેશ સર્વત્ર પળાય. એ સાથે એને બીજે બાપુજી ભલેને ખુદ વીસમી સદીના લેડ’ બને તેમાં મુંબઈના હુકમ ત્રિરંગી વાવટા ચઢાવવાને સર્વત્ર જળવાય. આ સંધને કંઈ લેવા દેવા નથી. લાલબાગના કેટલાક હાજી આ વેળાયે વાવટાની શોભાએ કંઈ નવીન દ્રશ્ય રજુ કર્યું. આમ ભકતે સિવાય આજે બીજા કોઈને પદવીદાન કરવાના કેડ પ્રજાએ મહાત્માજી વીગેરે નેતાઓ પ્રત્યે પૂર્ણ ભકિતભાવ નથી જ, બાળ ચેલા વધારવામાં રાજીખુશી છે કે ઘાલમેલ દાખવ્યું. દેવદર્શને જતાં નારીવૃદના શરીર પર સાદા સ્વદેશી જેવું છે તે તે વાત પ્રગટ થયે જણાય. જો કે આજે એમાં વચ્ચે સિવાય ભાગ્યેજ કંઈ જણાતું અફસે સજનક એટલું જ ઉંડા ઉતરવા યુવકેને સમય નથી છતાં એટલી નુકતેચેની કે સુરતી સ્ત્રીઓ એ-ખાસ કરી ઓશવાળ જવેરીઓની નારી. કરી દઈએ કે પ્રવરજી જે કંઈ કરો તે આવેશમાં આવી ન કરતાં એ સાડીના સણગાર સજી પરદેશી વચ્ચેનું પ્રદર્શન કરવામાં તાજા બનાવોને નજરમાં રાખી કરજે આજે સુગ્રીવે કે મણું નહોતી રાખી. શું એમના ભેજામાં દેશભકિતને છાંટો ચિત્તવિજયેને સ્થાન નથીજ. બાકી "યશ' જેવાને વંદન છે. સરખે નહિં હોય? કયાં તે અજ્ઞાનતા અગર તે ફેશનને
મેહ ઠાંસીને ભર્યો હવે જોઈએ. રામજી બાપુને સતત બોધ સાંભળવા મુજબ સાગરજીનો દાવ ઉંધા પડયા છે. સાંભળનાર આ બહેને જેમનાથી વસ્ત્ર આડંબરને બેગ બકરી કાઢતા ઉંટ પેઠા જેવું થયું છે. રતિલાલને મુંડી સરખે આપી શકાતું નથી તેઓ ત્યાગ-વૈરાગ્યની વાત કેવી નાખવાનું પાર પડે તે પૂર્વે તે રતલામ કે જ્યાં એ ભાઇને રીતે પચાવી શકતી હશે! દેશની હીલચાલમાં આવી ૫રાંમુખતા છુપાવવામાં આવેલ ત્યાંથી પોલીસે કબજે લઈ, છુપાવનારા કેઇકવાર સમાજ ને ધમ પર ગંભીર જોખમ આણે છે. આડતીઆઓને પણ કસ્ટડી” માં રાખ્યા છે. છોકરાને કાકે ખુશી થવા જેવું તે એજ છે કે ઉકત “કાળા મેઢા” ને બાજુએ ત્યાં દિવાળી પહેલાંથીજ હતા અને પાછળથી ખબર મળતાં બીજા રાખતાં આખી સમાજ દેશની હીલચાલમાં હાર્દિકતથી રસ સગા પહોંચી ગયા છે. સાગરજીને આ સમાચાર મળતાં લઇ રહી છે, અમદાવાદથી ખંભાત વકીલેની દેહાદેડ થઈ ગઈ ને રતલામ પણ વકીલ દેડાવ્યાનું સંભળાય છે. શાસન પ્રેમ કેરટ-દર' વીરશાસનમાં સમાચારના પાના ધણીવાર ધમ સેવક કે બારમાં ગયા સિવાય નહિ દેખાડાતે હોય? અધર્મઓને એમ. એમ. ચેકસી જેવાથી કાળા કરાયેલા હોય છે એમાં કદાચ બંધ ન લાગતા હોય પણ આ શાસન પ્રેમીઓના કલેજ એકજ જુને કકકે ઘુંટવામાં આવ્યું હોય છે અને તે માત્ર કેમ ખવાઈ જાય છે ! આથી એમ માનવું શું ખોટું છે કે એટલેજ જુન્નર કોન્ફરન્સમાં આમ કરવામાં આવ્યું અને પારકાને જતિ કરવાજ પ્રેમલાઓનું જુથ જામ્યું છે ! જીવાભાઈ પ્રતાપસીએ તેથી આમ કર્યું. અજાયબી તે એજ
છે કે આ અડીયલ ટઓ આટલા દિને આજે ક્યાંથી ફરી કંઈ નહિં રામજી કરતાં સાગરજી પાકો તે ખરાજ. નિકળ્યા છે ! એ પિંજરણમાં ઊંડા ઉતરવાની આજે નથી તે એ કંઈ એકાદ રતિઆથી રતિ પામે તેમ નથીજ, સંભળાય કેન્ફરન્સને ફુરસદ કે નથી તે કઈ યુવકને. એવેળા એ છે કે શાસનરસિકમાં ચુસ્ત ગણાતા ઘર માંથી એમણે ચેકડા સંબંધમાં પુષ્કળ ઉલાહ થઇ ગયા છે. એમાં હાથ હેઠા તૈયાર કરી છે. ખારવાડાનો દત્તક, તાલેવનનો વંશ વારસ, પડયા એટલે તે સુરતમાં જૂદે કે કરે પડશે. એમાં અને તેવા બીજી બે માટે વાત થાય છે, વાત તે ખુશી ભેળા થયેલા હું બાવા ને મંગળદાસે ભલેને આજે આલા થવા જેવી છે છતાં એટલી ચેતવણી આપીએ કે એ કામ ઇન્ડીયાના નામે ઘેટા ચરાવે ને ‘યંગમેન' તરીકે ‘ગેહશર’ની રસકે બે રસિકતાથી જરા પણ વાતને હળ્યા સિવાય વધાવી હવાઈ ઉડાવે સમાજના સમજુ વળે તે કયારનું માપી લીધું લેવી જોઈએ બાકી રડારોળ કરીને કે કેટવાળીમાં દેડધામ છે કે એ સાચા યંગમેન' નથી પણ કોઈ બારમી સદીના “એનકરવાથી તે શાસન સેવાને સ્થાને કેવળ અપભ્રાજના થઈ છેને છેએમના શુંક ઉરાડવાથી કેલ્ફરસનો વાળ સરખે રહી છે. એક વાર તે શ્રાવકડા તરીકે પિટ ભરી નિંદાય છે વાંકે થવાને નથી. પ્રેમલા ભકતનપર દબાણ ચલાવી એકાદ માટે પુન: તેવું ન થાય એ જોવું ઘટે. દરેક શાસનપ્રેમી બે નાના ગામડામાંથી એના સામે બેશુર અવાજ કઢાવવાથી કુટુંબ દીઠ અકેક સંતાન આ મુકિતના સીધા ઈજારદારોને જનતા ભોળવાઈ જવાની નથીજ, ગુજરાત, કાઠીયાવાડ, મારઅર્પણ કરી દે તે જરૂર રામસાગરજી પૂર્ણ રીતે સંતોષાય. વાડ, પંજાબ ને દખણમાં આજે વર્ચસ્વ કેન્ફરન્સનું જ છે. દેશ માટે આ બેગ ધરનારા આજે સંખ્યાબંધ દ્રષ્ટિગોચર મુબઈ, અમદાવાદ, પાટણ, ભાવનગર, વડોદરા, પાલણપુર કે થાય છે તે શું રામજી બાપુના ધમએમાંથી પાંચ પંદર ખંભાત વગેરે સ્થાનોમાં મોટો વર્ગ કોફરન્સમાં શ્રદ્ધા ધરાપણ આવું નહિં કરી બતાવે !
વનાર જીવતો જાગતો છે. એને મન ભાડુતી લખાણની
કિંમત કુટી બદામની પણ નથી. દીક્ષા અને જ્ઞાનના નામે ૧૯૮૬ ની સાલની મુંબઈની દિવાળી યાદગાર રહી ફડે કરી એને દુરૂપયોગ કરવાનું એ પ્રેમલા ભકતનેજ
* જવાની. ડોસાઓ કહે છે કે પચાસ વર્ષમાં અમારી આંખે મુબારક રહે.
ઇ ધ્યા ”
આ પત્રિકા અંબાલાલ આર. પટેલે “સ્વદેશ” પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બીલ્ડીંગ, મજીદ બંદર રોડ, માંડવી, મુંબઈ ૩ માં છાપી અને - જમનાદાસ અમરચંદ ગાંધીએ નં. ૧૮૮, ચટાઈવાળા બીલ્ડીંગ, મજીદ બંદર રોડ, માંડવી, મુંબઈ ૩ મધેથી પ્રસિદ્ધ કરી છે.