SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા સેમવાર તા. ૧૩-૧૦-૩૦ અર્થ-કામની વાતો !! હતની 55 કી તૈકી 13: 57: નિક જે ઉન્નતિ હતી તેનું કારણ તે સમયના પ્રભાવિક પુરૂષનું મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા. 2 દીર્ધદ્રષ્ટિપણું હતું. તેઓએ મૂળ સિધ્ધાંતને જરા માત્ર ક્ષતિ | પહોંચાડ્યા સિવાય અવાંતર સાધનો વડે ધર્મ પ્રચાર કરવામાં EID THEીપકભાઈ બોધિ પણTET 9 ને સંખ્યા વધારવામાં કચાશ રાખી નથી. ઘેર ઘેર બેધના કિરણો पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । પહોંચાડવા માટે તેઓએ પરિશ્રમ સેવી પ્રભુ વચનોને દેશકાળને युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ ઉચિત ભાષામાં વણી નાંખતા વાર લગાડી નથી. નવસર્જન શ્રીમદ્ હરિભદ્રસૂરિ, કરવામાં મુળ વસ્તુને કાયમ રાખી ક૯૫ના સુષ્ટિમાં યથેચ્છ ઉડ્ડયન કર્યું છે. ભૂતકાળની ઉજવળતા એનેજ આભારી છે. પણ આજે કરવાનું તે દૂર રહ્યું; પણ જે કરી રહ્યા છે તે સામે પથરા ફેંકાય છે, રચનામાં કૈશલ્મ ન દર્શાવતાં ભાંગફેડમાં એના પડઘા પડે છે. જૈન સેવવાને સ્થાને વગર છે. ગુજરાતના આંગણે આજે શું ચાલી રહ્યું છે! અભણ વિચારે થુંક ઉરાડી કેવળ ધર્મના નામે વગેવણી કરાવવાના તરિકે ઓળખાતા છતાં ભણેલાને પણ દાંત કરડવા પડે તેવી વૃથા યને, ઘેલા ભકત સામે ભજવાય છે. સાચી તાકાત નિડરતા દાખવનારા ખેડુતે આજે જે આદર્શ રજુ કરી રહ્યા હોય તે આજે પ્રાચીન સાહિત્યને ચાલુ યુગને અનુકુળ ભાષામાં છે એ સદીઓ સુધી ભુલાશે નહીં. પ્રતિજ્ઞા પાલન ખાતર ગુંથી શા સારૂ ઉગતી પ્રજા સામે ધરાના યત્ન નથી આરંસાચી ટેકની રક્ષા સારૂ-આજે તેઓ હાલા વતનની કે હાટ ભાતા. ગાંધીજીની આત્મકથા કે સૌરાષ્ટ્રની રસધાર લો કે હવેલી કિંવા જીવન સાથીસમા ખેતરને છોડવાની : પાછી હોંશે હોંસે વાંચે તે તેવીજ શૈલીમાં કેમ? પણ નાસાના પાની કરતા નથી. આ બેગ ધરી દેનાર પ્રજા સામે માલ, પ્રકાશને ન તૈયાર કરવામાં આવે ? ચાલુ યજ્ઞમાં શૈય પ્રેરે મિલ્કતની ખુવારી, લાઠી બંદુકના પ્રહારો આદિ કંઈ કંઈ તેવા કિસ્સાઓને ઉદ્ધાર કરી જૈન સમાજમાં પ્રાણ પ્રેરણા પ્રકારની હાડમારી નજર સામે ખડી છે. ન્યાયના નામે કરવા સારૂ આ સોનેરી તક છે. અફસ માત્ર એટલો જ છે ભજવાતા આ ફારસ પ્રતિ ગ્રામ્યજનતા તરફથી આંગળી કે આવા મેઘેરા સમયે અમારા આગમ ઉદ્ધારકે અને પ્રવસરખી ઉંચી કરવામાં આવતી નથી. ઘડીભર એમ પણ નથી ૨૫ણુના દાવાદારો ધર્મ દેશના વેળા જગતભરની એક મહાન થતું કે મારી આજીવિકાના આ સાધનો નષ્ટ પામતાં હું શું વ્યક્તિ પ્રતિ શુંક ઉરાડવાનું કાર્ય આદરી બેઠા છે. એમના કરીશ ને શું ખાઈશ? આત્મવિશ્વાસ ને પ્રભુ શ્રધ્ધા વગર ભકતે છાપામાં પટ્ટધરની ચર્ચાના પુરાણ પ્રકાશી રહ્યા છે, આટલું વીર્ય ભાગ્યેજ ફેરવાય! આ છે અભ્યાસ કે અલ્પ આટલું પછડાયા છતાં, તેમની ચક્ષુઓનું ઘેન ઉતયું” નથી. માત્ર જ્ઞાન આજે આચરણમાં કેવું દીપી નિકળે છે! ધર્મ હજુ પણ તેમનું જગત એટલે તેમની સોસાયટી અને શાસન પણ વાતથી નથીજ શોભત. એની શોભા તે વર્તન પર. પ્રેમ એટલે “વીરશાસન' છાપાની લેખમાળા સમજાય છે ! અવલંબે છે. જે કાળે દેશ સમસ્ત નવી રોશનીમાંથી પસાર થાય છે તે જૈન સમાજ ધિરજથી વિચારશે તો જણાશે કે આ કાળે આ ધર્મના ટેકેદારો અર્થ-કામની ના પાડવાનો દંભ બધા શિક્ષાસુત્ર એના ઘરના છે. અર્થ-કામને પણ જૈન ધર્મ સેવતાં છમાં માત્ર પદવીની લાલસા ને માનની મધલાળમાં પુરૂષાર્થ જ માને છે. એના સાહિત્યમાં અર્થની ઉપાસના કરી આળોટી રહ્યા છે ! વિપુલ કલાર્જન કરનારાને ધર્મ કે દેશની સેવામાં વાપરનારાના નામે સંખ્યાબંધ જડે તેમ છે. કામ તૃપ્તિમાં જીવનને મોટો શેઠ જીવાભાઈ પ્રતાપશીને બીજી ચેલેજ. ભાગ વ્યતીત કરનારા પણ એજ સાહિત્યના પાને શોભે છે. કોન્ફરન્સ ઉપર શેઠ જીવાભાઈએ કરેલા આક્ષેપના એમની જ્ઞાનદશઃ સતેજ થતાંજ પુરૂષાર્થનું સુકાન બદલાઈ જતાં સંબધમાં “જાણકાર’ મુંબઈ સમાચારમાં નીચે મુજબ જણાવે છે. વિલ બ થતો નથી. એવાઓએ પોતાને નામે અનેરો ફાળો “ જાનેર અધિવેશન સંબંધે સત્તાવાર ખુલા સાઓ નોંધાવેલો છે તેથીજ “એ શુરા ઉમે રા' જેવું સુત્ર પ્રકટ થઈ ગયા છે એટલે ફરી એજ વાત કરવામાં કંઈ સાર પ્રચલિત થયું છે. આ લખવાનું તાત્પર્ય એટલું જ છે કે નથી અને બધી હકીકતે પણ જાણ્યા પછી સમજી વગે તે અર્થ કામની વાત કરનારા સાવ ધમથી વિરૂદ્ધ છે એમ ક્યારનો નિર્ણય કરી લીધું છે. પ્રતિનિધિ ન હોવા છતાં કહેવામાં જરા પણ ડહાપણ નથી. ધર્મ વસ્તુજ એવી છે કે તેની ટીકીટો મેળવવા આગ્રહ કરે અને ચુંટાઈ આવેલ હોય એને બાહ્ય પદાર્થો સિવાય આંતરિક દ્રવ્ય સાથે વધુ તેમણે ટીકીટ ન લેતાં ધાંધલ મચાવવામાં આવે છે તેવા સંબંધ છે. અમુકમાંજ ધમને સમાવી બેસવું એ સમજીનું ટીકીટ ન ધરાવનારાઓને અટકાવવામાં ન આવે તે શું લક્ષણ નથી. સાચે ત્યાગી સંસારને કાર્યો સામે ઉપેક્ષા ધારણ બને? કાયદાસર ચુંટાઈ આવેલ અને ટીકીટ લીધેલ પ્રતિનિકરી સ્વઆત્મ કલ્યાણના માર્ગે રકત રહે. પણ જો તેનાથી ધિઓને અટકાવવામાં આવ્યા હતા તેનું લીસ્ટ મહેરબાનીની એમ જ બની શકતું હોય તે તે એટલું અવશ્ય સમજી રહે શેઠ પિતે ખરા હોય તે પ્રગટ કરવું જોઈએ.” રાખે કે પતે હજી પ્રમત ગુણસ્થાનકે વર્તે છે. એટલે સ્વાર્થ કેન્ફરસ જેવી સંસ્થા ઉપર ખોટા આક્ષેપ કરવા તે સાધવાની સ્પૃહા સિવાય જે માગે શ્રાવકવર્ગનું-સારી જન- સજજન માણસનું કર્તવ્ય હોઈ શકે નહિ. જો આક્ષેપ સાચા તાનું શ્રેય સધાતું હોય, જે દ્વારા શાસન જયવંતુ વતે તેમ હોય તે જાણુકારે માંગેલું લીસ્ટ શેઠ સાહેબ શા માટે પ્રગટ હોય, તેને લગતાં ઉપદેશ અવશ્ય તે આપે માત્ર મનો. કરતા નથી. શેઠ જીવાભાઈએ કયાં તો તે હકીકત પાછી ખેંચી લેવી જોઈયે અગર તે લીસ્ટ પ્રગટ કરવું જોઈએ કે પણે અર્થ-કામના નામે ભાગતા ફરે તેથી તે ધર્મો પુરૂષાર્થ આટલા આટલા માણસને હક હોવા છતાં ટીકીટ મળી નથી. * સાધે છે એમ નહીંજ કહી શકાય. ભૂતકાળમાં જૈન સમાજની સ્ટેન્ડીંગ કમીટી શા માટે આ બાબતને વિચાર કરતી નથી. , છે તેને લગતે ઉપદે ર તેથી તે ધમકી
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy