SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સેામવાર તા૦ ૨૯-૯-૩૦ श्री મુખ જૈન યુવક સંઘ પત્રિકા, “ સૂર્ય ને! પ્રકાશ સખી ! વિશ્વ પ્રભુ છે; મીંચે ઘુવડ એક આંખડીજીરે— ઝીલે પ્રકાશ આત્મદેવના,” આપણામાં કહેવત છે, કે નાચવું ન હોય ત્યારે કહેવું કે: આંગણુ' વાંકું છે”. એ ન્યાયે ‘મુંબઈનું વાતાવરણુ શબ્દ ચિત્રામાં ઉતારવાના ફોગટ પ્રયત્ન કરનાર દલીલ કરે છે, કે પ્રથમ ધર્મ કે દેશ ?' વળી જાણે હુ હેટી શેધ ‘વીરશાસન ’ના એ શાસનપ્રેમી રાષ્ટ્રીય કૉંગ્રેસવાદીએ શંકા કરી છે, કે “તમારી જેની કાન્ફરન્સના કાઇ પણ નેતા જેલ જવાને ક્રમ તૈયાર નથી થતે, તે જરા જણાવશે કે ?” જાણે આ ટીકાખારતે એ મહાન કુદરત જવાબ આપતી હાય તેમ એ શબ્દો લખાયા કે તરતજ ભારતીએ માંડેલા મુકિતપણ યજ્ઞમાં પોતાની આહુતી આપવા તત્પર બનેલી એ દેવી મ્હેન રમીબાઇ—ના હૃદયમાં તેણે પ્રેરણા મુકી અને તેમણે શ્રી વીરચંદ ભાઇને પોતાની જગ્યા સંભાળી લેવા સૂચવ્યું. શ્રી વીરચંદ ભાઈએ તેને સ્વીકાર કર્યો. —ટીકા ખેરીને કુદરતના આ સજ્જડ તમાચે નથી.? આવેલા જૈન ભાઇ જણાવે છે, કે-જેલમાં ક્રૂજી આત કાંદા, બટાટા વિગેરે કંદમૂળ જેવી અભક્ષ્ય વસ્તુ ખાવી પડે છે અને ચુસ્ત રીતે ધમતા સિદ્ધાંત પાળી શકાતા નથી.’ આમ લખ્યા પછી જેલમાં જનારાઓની જાણે દયા ખાતા હોય તેમ એ બાબતમાં હેતુપૂર્વક સમાજ અને કેન્ફરન્સ સમક્ષ સારી ભલામણેા અને મીઠી સુચનાએ પણ મુકે છે. પરંતુ એ ખાસા એ પાનાના લખાણુરૂપી દહીનું મંથન કરતાં જે માખણ હાથ લાગવા સભય છે તે આ રહ્યું : શુ' કરીએ જેલમાં ધમ સચવાતા નથી. અને અમારે શાસનપ્રેમીઓને ધર્મ પહેલા.–વે પછીના શબ્દો. અધ્યદ્વાર સમજવા) બાકી અમે શાસનપ્રેમી તે દેશની ખાતર ના થઈ જવા તૈયાર છીએ.’’ ધર્માચરણને કાળના ઉદરમાં સમાઈ જતાં વાર લાગતી નથી. સંસ્કૃતિનું રક્ષણ તે ત્યારેજ થાય કે જ્યારે દેશ સ્વત ંત્ર હાય. સમાજ સુખી તથા નીતિશીળ હેાય. વસ્તુતઃ ગુલામી એ સંસ્કૃતિને ગળી જનારી રાક્ષસી છે.--” --અને આવી સલાહ આપવામાં જે કે પાપ પુણ્ય લાગતુ હોય તે ‘સુધાષા' ના તંત્રીને ખાતે જમા કરાવવાની 'ચિત્રગુપ્ત' ના એજન્ટને ભલામણ છે, ર 臺 ‘ધરનાં ખારી ખારણાં બંધ કરી સૂર્યના પ્રકાશને કે પવનને આવકાર આપવાની સાર્ક ના પાંડવી તે પેાતાનાજ શ્વાસોશ્વાસના ઝેરને ભાગ બની મૃત્યુને આવકાર આપવાની તૈયારી સૂચવે છે.’ આ સાદું સત્ય સમાજ શરીરને માટે એટલુજ સત્ય નથી ? 嵌 * કરી નાખી હાય તેમ લખી નાખે છે, કે : ‘જેલ જલારામાં મહત્વનું કારણ કેમ ન હોય ! • પ્રથમ દેશ કે ધમ' એ પ્રશ્ન ઉપસ્થિત કરનારને સમપ ણુ :— —“પરંતુ રાષ્ટ્ર સ્થિતિથી ધર્માચરણના છુટા છેડા કરાવવા માંગનારા મઢાએ સમજી લેવુ કે ગુલામીતુ ધર્મચરણુ એ ધર્માંચરણુ નથી, કે સંસ્કૃતિ રક્ષણ નથી. જે ધાં ચરણુ સમાજની ઉચ્ચ સંસ્કૃતિનું રક્ષગુ કરી શકતુ નથી તે જો કે આપણા વકતાએ અને લેખકાને આપણા ક્ષાત્રત્વના ગુણુગાન ગાવાની બહુ હેજત આવે છે. પણ મને ખાત્રી છે, કે તેઓ જરૂર મનમાં તે હુમજતાજ હોય છે. મ કે છે અને સાચે 'આપણામાંથી ક્ષાત્રવૃત્તિને ક્રમ, કયારે અને કેવી રીતે લાપ થયા એ બહુજ વિચારણીય પ્રતા નથી? આપણી શાન્તિને આંતર કલહે એવા વહી રહ્યા છે, કે એ તરફ આપણી દ્રષ્ટિ કદાચ ભાગ્યેજ જતી હશે. પણ મને લાગે છે, ક્ષાત્રવૃત્તિના લેપનુ કારણુજ આપણી આવનંતિના અનેક કે --આપણુા પુરાતત્વ સશોધકે આ પ્રશ્નના નિષ્ણુ ય કરવા પ્રયત્ન કરશે ખરા ? કાન્તે જીન્નર મુકામે કરેલા ઠરાવા અને કાર્યક્રમના ફ્રાન્ફરન્સના આગેવાને કરે તે કેટલુ' સારૂં ! માગે આપણે કેટલુ પ્રયાણ કંયુ” છે તેનું સિ’હાવલેાકન સમિતિ'એ પોતાનાં કાર્યંની જે સુદર શરૂઆત કરેલી તેની અને કાન્ફરન્સ નીમેલી બહિષ્કાર અને સ્વદેશી પ્રચાર સહુ નોંધ લેતાં ખેદ સાથે નાંધવુ પડે છે કે આપણે શરૂઆત શૂરા છીએ' એ કહેવત પણ સાચી, તે નહીજ પાડે. ને ?! મંત્રીએ પોતાની ફરજ નહી વિચારે ? ——કાઇ હુમજાવશે કે તે મુબઇના વાતારણુનું આલેખન કે પેાતાના બચાવ : ૩ બીજાની ઉપર મનગમતા આક્ષેપેા કરવાની મલીન મનેાદાને તૃપ્ત કરવાના પ્રયત્ન. આમાંથી શું હુમજવુ' ? ! મારે એક મિત્ર જે દુધપાક પુરીને જરા તા- ૨૨-૯-૩૦ ના ‘મુંબઇ સમાચાર ’માં જીવતલાલ પ્રતાપસી અને કાન્ફરન્સ વચ્ચે ચાલેલા પત્રવ્યવહારને પ્રગટ કરવામાં આવ્યા છે. તત્રી જોગ લખેલા પત્ર ઉપરથી જણાય છે, કે તા॰ ૯-૯-૩૦ ના અંકમાં એક ભાઈએ તેમને પ્રશ્ન પુછ્યું એટલે તેમને પત્રવ્યવહાર જાહેરમાં મુકવા પડયા. પ્રશ્ન કણે પુછ્યા તે તે પત્રના તંત્રી જાણે. આપણે કે શેઠશ્રી વધારે શાખીન છે તેણે રોધ કરી છે, કે વાલકેશ્વરના દુધ-કયાંથી જાણી શકીએ? એટલે પ્રશ્ન કરનારના હેતુ વિષે પ્રશ્ન પાક પુરીના જમણમાં જરા જાયફળ વધારે પડેલુ તેનુ આ પરિણામ છે !' સાચું શું હશે તે તે જ્ઞાનીજ જાણે તે ? ઉપસ્થિત કરવા પણ અસ્થાનેને? ¥ 密 嶄 પણ એ પત્રવ્યવહારથી મને એમ જણાય છે કે શ્રી. જી. પ્ર. કોન્ફરન્સદ્રારા સુંદર યેદજનાઓ ઘડીને અમલ મુકવાની અને સમાજને ધડવાની સુંદર લાનાએ જરૂર સેવે છે. પણ તેને અમલમાં મુકવાની જવાબદારી માથે લેતે? આપણે આશા રાખીએ કેઃ ભાવનાએ તે સેવે, અને અમલમાં ખીજા મુકે એમ તે તે પૂર્ણાંક નહીજ માનતા હોય ! 26/9/30. અંતઃકરણ FEDIST.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy