________________
સોમવાર તા. ર૦-૧-૩૦.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
-
નીરગ્રંથ પ્રવચનાપાસકને જવાબ. નાનીદીક્ષામાં જ્ઞાનની જરૂર નથી એ વાત ઉપરની હકીકતથી
ખેતી કરે છે. દર્શન અને જ્ઞાન પ્રથમ આવશ્યક છે અને
પછીજ ચારિત્ર સંભવે એ વાત પણ ઉપરની હકીકતથી મુંબઈ સમાચાર” પેપરમાં ઘણું સમય થયાં નીર
સિદ્ધ થાય છે. કેમકે સમ્યક્ત્વ સામાયિક તથા શ્રુતસામાયિક એ ગ્રંથ પ્રવચન પાસક દીક્ષાની બ્રીફ લઈ નાની ઉમરનાં મનુન
બે બેલ્યા પછી જ સર્વ વિરતિ સામાયિકને આલવ બોલાય ખ્યાને પણ દીક્ષા આપવી એમાં શાસ્ત્ર સંમત છે એવા લખાછ, નવા સભ્ય વરાન જ્ઞાન ગાત્રાળ મોજ મા એ માં નાની-વડી દીક્ષાના ભેદ પાડી જુદા જુંદા શાસ્ત્રનાં કાવન
એવાં તત્વાર્થના પહેલા સૂત્રમાં જે કહેલ છે તે વાત સિદ્ધ થાય નામ લખી “ક્ષયોપશમ " શબ્દ વાપરી ભાંગરો વાટી રહેલ છે, એટલે “
. " છે, એટલે “સમ્યફ” શબ્દ સમજીત વિના વપરાય નહિ. છે, તે તેથી જનતા આવા દાંભિક લખાણોથી ન છેતરાય
તય સમ્યત્વ હોય તેજ સમ્યક જ્ઞાન અને ચારિત્ર હોઈ શકે.
૧૧ તેને માટે રૂટ શબ્દોમાં ટુંકામાં તેને ઉત્તર લખવાની વળી લખે છે કે તે છ કાયના જીવની દયા પળે કે ન પળે ફરજ પડે છે.
પણ સામાયિક ચારિત્ર આપી શકાય; આથી તે મૂખાંઈની નાની દીક્ષામાં જ્ઞાનની જરૂર નથી. ફકત પાપ-પુન્ય હદ ઓળગી જવાય છે. પાપનું જ્ઞાન હોવું જોઈએ તેમ સમજવાની જ જરૂર છે અને નાની દીક્ષાને અને જ્ઞાનને કંઈ
લખી અને તેનું જ્ઞાન ન હોય તે ચાલે આ વધતે વ્યાઘાત સંબંધ નથી કેમકે દીક્ષા એ ચારિત્ર મોહનીય કર્મના ક્ષ
એક સામાન્યમાં સામાન્ય મનુષ્ય પણ સમજી શકે તેમ છે પશમથી પ્રાપ્ત થાય છે અને જ્ઞાન તે જ્ઞાનાવરણીય કર્મના પદને નાળ તો થા! પ્રથમ જ્ઞાન અને પછી દયા. પાપનું ક્ષપશમથી થાય છે; તેમ ભેદ પાડી મુને દીક્ષા આપવામાં
દીક્ષા આપવામાં જ્ઞાન પ્રથમ હોવું જ જોઈએ અને તેજ તે પાપથી બચી શકે. વાં નથી તેમ દીક્ષાની લાગેલી તાલાવેલીવાળાઓને બચાવ
સંસારની અસારતા સમજવી અને મોક્ષની ઇચ્છાથી સંસાર નીરગ્રંથ પ્રવચનોપાસક કરે છે. તેના ઉત્તરમાં માત્ર નીચેની
ત્યાગ કરવો એમાં શું એાછા જ્ઞાનની જરૂર છે? સંસારની . વાતનેજ જનતાએ વિચાર કરવો ઘટે.
અનિત્યતા, આત્મસ્વરૂપનું જ્ઞાન, ક્ષસ્વરૂપનું જ્ઞાન અને
તેની કિંમત એ બધું જ્ઞાન વિના સંભવે ખરૂં ? અને જ્યાંપ્રથમ વાત એ છે કે લેખક ચારિત્રમેહનીયના ક્ષપ.
સુધી કેઈપણ વ્યક્તિને કોઈપણ વસ્તુનું જ્ઞાન હોતું નથી' શમને પ્રધાન પદ આપે છે ત્યારે તેણે સમજવું જોઈએ કે સમ્યકત્વ વિના ચારિત્ર કદી હોઈ શકે જ નહિ; તે સમ્ય
ત્યાં સુધી તે વ્યક્તિ તે વસ્તુને સ્વિકાર કે ત્યાગ કદી નજ કુત્વ મેહનીય કર્મને પશમ પહેલાં થ જોઈએ અને તે
કરી શકે. નાનું બાળક સપના જ્ઞાનના અભાવથી સપને પછી અનંતાનુબંધ ક્રોધ, માન, માયા, લોભને નાશ થવો
ને પકડવા રહે છે. ખાવાની ચીજનું જ્ઞાન હોવાથી તે મેળવવા જોઈએ તે જે અગ્ય દીક્ષા માટે તૈયાર થાય છે ને પિપ
આતુર બને છે, માટે જ્ઞાન વિના ત્યાગ કે સ્વિકાર કદિ બની ટની માફક “મને સંસાર ગમતું નથી, સંસારથી હું વિમુખ
શકે જ નહિ. કનનંગ વિના = પ્રવર્તતો પ્રોજન છું, સંસાર અસાર છે માટે દીક્ષા લેવી છે તેવા ખાનગી
નક્કી કર્યા વિના મુખ મનુષ્ય પણ પ્રવૃતિ કરતે નથી
તે પછી જે ડાહ્યા થઈ પાપને ત્યાગ કરવા, તેને શિક્ષણથી મળેલા શબ્દો બોલી જાય તેથી તેને ચારિત્ર મેહનીયને ક્ષય પશમ થયો છે તેમ માની લેવું એજ પ્રથમ શાસ્ત્ર
સમજયા પછી તૈયાર થાય છે અને માતા, પિતા,
ભગિની, સ્ત્રી વગેરેને મેહ તજવા કટીબદ્ધ થઈ મોક્ષ માટે વિરૂધ્ધ છે. કેમકે સમ્યકત્વ મેહનીય ક્ષપશમ જાણવા
દીક્ષા લેવી તેમ સમજે છે તે શું જ્ઞાન વિના હોઈ શકે? માટે છદ્મસ્થજ્ઞાન બીલકુલ ઉપયોગી નથી. એ તો કેવલજ્ઞાની હોય તેજ જાણી શકે અને તેથી જ સુત્રોમાં ઘણા સ્થળોએ
કેટલું વિશેષ જ્ઞાન તે માટે તે જોઈએ. વાંચકે પોતેજ સમજી ગૌતમ સ્વામી જેવા ચાર જ્ઞાનના ધણીએ પ્રભુને પ્રશ્ન કરેલ
શકશે કે અનેક વાતે વાંચી કે સાંભળી હોય, છતાં મેહ છે કે અમુક જીવ સમકત ધારી છે કે મિથ્યાદ્રષ્ટિ છે. તે
મુકાતો નથી અને ફકત આઠજ વર્ષને બાળક નિર્મોહી બની સમકતી અને મિથ્યાદ્રષ્ટિનું પૃથકરણ જ્યારે મૈતમ સ્વામી
સંસાર ત્યાગ માટે તૈયાર થાય તે વાત માની, મનાવી મુડી જેવા નથી કરી શકયા તે પછી હાલના દીક્ષાના હીમાય.
નાખો અને તેમાં શાસ્ત્ર સંમત છે તેમ કહી ત વસ્ત્ર તીઓ શૈતમ સ્વામી કરતાં કયા અપૂર્વ જ્ઞાનથી
ઓઢી પિતાના કઢની ભયંકરતાને ઢાંકવાના વૃથા પ્રયત્ન સમજી શકે છે કે બાલ દીક્ષીતને સમ્યકત્વ પ્રાપ્ત થયું
કરવા જેવું છે. છે. “સમ્યકત્વ વિણ ચારિત્ર નહિ” એ વાત તે સ્પષ્ટ છે. નાની દીક્ષાવાળાને “પાપના ત્યાગની સમજ” બસ છે વળી નાની દીક્ષા જે વખતે અપાય છે તે વખતે “સમ્યક્ત્વ એમ શ્રી નીરગ્રંથ પ્રવચનપાસક જણાવે છે. તેના ઉત્તરમાં સામાયિક, શ્રુતસામાયિક, અને સર્વ વિરતિ સામાયિક” એ જણાવવાનું કે સમજણ એટલે જ્ઞાન એ તે સૈ કઈ કબુલ પાઠ ઉચ્ચારવામાં આવે છે. સમ્યકત્વ ક્ષયોપશમ વિના સમ્ય- કરે તેવી વાત છે. હવે પાપની સમજણું એટલે તેનું જ્ઞાન કુત્વ સામાયિક નજ હોઇ શકે, અને જ્ઞાનાવરણીયના ક્ષપશમ કયારે હોઈ શકે, પાપ કોને કહેવું, તે શું વસ્તુ છે વગેરે વિના શ્રુતસામાયિક ન હોઈ શકે તે સમ્યકત્વ ક્ષયપશમ સમજવા માટે આઠ કર્મોના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. વિના અને શ્રુતજ્ઞાનના ક્ષેપશમ વિના એકલા ચારિત્રમેહ- અધાતી ચાર કમેને અશુભ ઉદય તે પાપ અને ઘાતી ચારે નીયના ક્ષપશમને આગળ ધરે તે ભેળા લેકેને છેતરવાની" કર્મના આવરણને પાપ કહેવામાં આવે છે. તેવાં કમેને રમત રમી આંખે પાટાબાંધવાની જાદુઈ બાળ લેખદ્વારા રમ- ઉદય ક્યારે થાય, કઈ સ્થિતિમાં હોય ત્યારે પાપ કહેવાય, વામાં આવે છે, તે હવે આ જમાનામાં ચાલી શકે તેમ નથી. પાપને પ્રતિપક્ષી પુન્ય વગેરેનું જ્ઞાન તેને હોવું જ જોઈએ. આ બુદ્ધિવાદને જમાને છે અને નીરચય પ્રવચનપાસકે કારણ કે સુખ વિના દુઃખનું જ્ઞાન, દિવસ વિના રાત્રિનું સમજવું જોઈએ કે અંધશ્રદ્ધાને જમાને હવે ગમે છે. કાન કદિ સંભવેજ નહિ તે પ્રમાણે પાપ પુન્યને ભોકતા કોણ