________________
શ્રી
- મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ' સોમવાર તા. ર૭-૧-૩૦ રિઝTEીel:Sareeીeleaseી આપ્યું. આમંત્રણ વખતે સૂરિજી મહારાજ ગંધારમાં
બિરાજતા હતા. સૂરિજી મહારાજે સંધને આ બાબતની જાણ કરી; સંધે સમ્રાટના આમંત્રણ બાબતમાં ખુબ વિચાર
ચલાવ્યું અને સર્વાનુમતે એવો ઠરાવ કર્યો કે સૂરિજી મહાपक्षपातो नमे वीरे न द्वेषः कपिलादिषु । .
રાજે આમંત્રણને સ્વીકાર ન કરવો; આ બાબ૬ સુરિજી. युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
મહારાજને જણાવવામાં આવી, જવાબમાં સરિજી મહારાજે શ્રીમદ્ હરિભદ્રસૂરિ.
જણાવ્યું કે સંધને ઠરાવ હું માથે ચઢાવું છું. છતાં મને જુનેર અધિવેશનની કાર્ય દિશા. ત્યાં જવામાં લાભ જણાય છે, વગેરે દલીલ પુર:સર સંધને
સમજાવ્યું. સંઘે પિતાનો નિશ્ચય ફેરવ્યું અને સરિજી મહારા
જને સંમતિ આપી. તેઓશ્રીએ સંધના બંધારણને પુરેપુરૂં . સંધનું બંધારણ
માન્ય કર્યું હતું, જ્યારે આજે તે “સંધ કેણ છે? એવા
સંઘને તો હું ઠોકરે ઉડાવું છું” વગેરે બાલી સંઘના બઘાસમગ્ર સૃષ્ટિમાં બંધારણ વગરનું કોઇ પણ કાય કાયર. રણને ઉથલાવવામાં પણ પિતાની જોહુકમી ચલાવે છે. જો કે
આવા ગુન્હેગારો સામે સંધ પિતાનું શસ્ત્ર ઉગામે છે છતાં એ સર ગણાતું નથી. વ્યવહારની અંદર બંધારણું જરૂરી વસ્તુ શની અત્યારે મહત્વતા ઘટી ગઈ છે કારણકે બંધારણુજ ગેપ છે. આજે આપણા સંધના બંધારણ શિથિલ થઈ ગયાં છે; થઈ ગયાં છે. આજે તે ઘરધરના આગેવાને, ઘરઘરના શેઠીઓ, તેનાં ઉપર એપ ચઢી ગયેલ છે, તે ઓપને દૂર કરવાની ઘરઘરના આચાર્યો વગેરે મનસ્વી પણે પિતાની સત્તા જમાવવા માટે એટલે કે નવેસરથી સમયને ઓળખી બંધારણ ઘડવાની પ્રયત્ન કરતા નજરે પડે છે. *
પ્રયત્ન કરતા નજરે પડે છે. જો કે આવી જોહુકમી સામે યુવાનોએ આજના સમાજ ઉપર ફરજ આવી પડે છે. બંધારણ વગર
કમરકસી છે છતાં એ સવાલ આખા સમાજે પિતાને કરી
લેવાની અગત્ય છે, અને આમ કરી તે બેલે તેજ શાસ્ત્ર, કઈ પણ સંસ્થા, સમાજ, સંઘ, સાઈટી, મંડળ કે એસે
પિતાનું માને તેજ સંધ. અને પોતે પાળે તેજ ચાગ્નિ એમ ' સીએશને પોતાની ઉન્નતિ સાધી શક્યા નથી. આપણે માનતા અને મનાવતા ભદ્રભકોને પડકાર કરવો જોઈએ કે - દુનીઆની દરેક ઉન્નત પ્રજા તરફ દ્રષ્ટિપાત કરીશું તે આપ. હવે તમારી એ જોહુકમી નહિ ચાલે, તમારે પણ સંધના
ને જણાશે કે તેઓ બંધારણ પૂર્વકજ ઉન્નતિ સાધી શક્ય બંધારણને માન્ય કરવું જ પડશે. સમાજમાં આજકાલ જે છે. પાશ્ચાત્ય દેશે બંધારણનું મહત્તવ બહુ સારી રીતે સમજી
સંક્ષેભ જણાય છે, તેનું કારણ સર્વમાન્ય બંધારણનો અભાવ
છે એમ અમે પ્રમાણિકપણે માનીએ છીએ, અને તેથી જ શકે છે, અને તેમનાં સમયને અનુસરીને ઘડાએલાં બંધારણ
અનેક મતભેદના પ્રકો ઉપસ્થિત થઈ સમાજને છિન્નભિન્ન પૂર્વક આજે તેઓ ઘણેખરે સ્થળે સામત્વ ધરાવે છે.
કરી રહ્યા છે. કેન્ફરન્સના આગામી અધિવેશનમાં સમાજના હિંદ જે પરાધીનતા ધરાવે છે તેમાં મૂળ કારણું બંધારણને આજના બન્ને પક્ષે પિતાનું સંગીન બળ એકત્રિત કરી ભાગ અભાવજ છે, કારણ કે હિંદમાં એવું કોઈ પણ જાતનું સવ. , લેવાના છે એમ આમવર્ગ માં સંભળાય છે. જે આ બાબત માન્ય રાષ્ટ્રીય બંધારણ અસ્તિત્વ ધરાવતું નથી. હિંદુઓ જે સત્ય હોય તે ઘણું જ ખુશી થવા જેવું છે, જે તેઓ સમાજ બંધારણ ઘડે છે તે મુસલમાને માન્ય કરતા નથી, અને
છે અને શાસનની દાઝથીજ ભાગ લેવા માંગતા હોય છે. પરંતુ મુસલમાને જે ઘડે તે હિંદુ
જે કેવળ નાકને માટેજ પિતાની લડત ચલાવવા માંગશે તે
માન્ય કરતા નથી. અરે, તે અત્યંત નકશાનકારક નિવડશે તેમાં જરાએ શક નથી. હિંદુઓનું ઘડેલ બંધારણ પણ હિંદુઓ માનતા નથી. પાશ્ચાત્ય કોન્ફરન્સ સંઘનું બંધારણ ઘડવાની જરૂર છે, અને તે બંધાદેશમાં તેવું નથી. હિંદને પરાધીનતાની જંજીરમાં જકડી રણ સર્વમાન્ય હેવું જોઈએ. તે માટે અમે નીચેના ખરડા રાખનાર બ્રીટનમાં આપણે ડોકીયું કરીશું તે આપણને તરફ સમાજનું લક્ષ્ય ખેંચીએ છીએ. જણાશે કે ત્યાંનું બંધારણુ લગભગ સર્વમાન્ય છે. ત્યાંની (1) જયુ જ્યા આપણા મત પૂજક વનાર પાર્લામેંટમાં જે ઠરાવ થાય, જે બંધારણ ઘડાય તે, બધાને
છે. સમાજના ધર હોય ત્યાં ત્યાં ચુંટણીના ધોરણ ઉપર એક
સ્થાનિક કમિટી સ્થાપવી, તેમાં આઠથી વધારે સભ્ય ન બંધનકર્તા ગણાય છે અને પાર્લામેટના કાનુન અનુસાર જ હોવા જોઈએ. તે પિતાને સ્થાનિક વહિવટ ચલાવે, તેને ત્યાંની પ્રજા વ છે, પછી ગમે તે પક્ષ સત્તા ઉપર હાય કાર્યપ્રદેશ તેના ગામબહાર ન હોવો જોઇએ. પરંતુ તેને પાર્લામેંટની નીતિ અનુસારજ ચાલવાની ફરજ પડે (૨) એક પ્રાંતિક સમિતિ હોવી જોઈએ કે જેમાં તે છે. સત્તા ઉપર રહેલા પક્ષને જો કોઈ પણ જાતનું નવીન કાય પ્રાંતમાંથી ચુંટાએલા આઠ સભ્ય હશે. આ સભ્ય પિતામાંકરવું હોય તે તેઓ તે બાબતમાં પાલમેંટની સંમતિ
થીજ એક પ્રમુખ ચુંટી કાઢે, અને તે સમિતિને આખા
પ્રાન્તને લગતા સવાલેને નિર્ણય કરવાની સત્તા રહે. સમિતિ છે, ત્યાર પછીજ તે આગળ પગલું ભરે છે; આમ કે સ્થાનિક કમિટિમાં બહુમતે પસાર થયેલ ઠરાવ બધાને બંધારણનું મહત્વ સર્વોપરિ હોય છે. આ બાબત જૈન સમાજ બંધનકર્તા ગણવા જોઈએ. જેવી વ્યાપારી કેમ ન સમજે એમ બને જ કેમ? તેને પણ (૩) એક મહાસમિતિ સ્થાપવી જોઈએ કે જેમાં સમયને ઓળખી પિતાનું બંધારણ ઘડવાની જરૂર છે. આજથી
દરેક પ્રાન્તનાં બબ્બે સભ્ય લેવા, તે સભ્ય ચૂંટાએલા હોવા
જોઈએ, તે ચુંટવાને અધિકાર દરેક ગામની સ્થાનિક કમિલગભગ ૨૫૦ વરસ પહેલાં આપણું કાર્યો બે ધારણપૂર્વકનું ગાને રહેવો જોઈએ. તે ચુંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની હતું; દરેક બાબત સર્વ સંમતિથીજ બનતી હતી. સમાજ ઉપર ચુંટણી મહાસમિતિજ કરી લે. આ સમિતિનું કાર્ય સમગ્ર એકજ આચાર્ય સર્વે પરિ રહેતા અને તેઓશ્રી તેમજ સંઘ હિન્દનાં જન સંધને લગતું હોવું જોઈએ અને તેમાં બહુ અરસ પરસ એક બીજાની સંમતિ લઈનેજ કામકાજ કરતા, તે મતિથી પસાર થયેલ ઠરાવ સમગ્ર ભારતનાં મૂર્તિ પૂજક વજન સંબંધી જગરૂશ્રી હિરસૂરિજી મહારાજને કાર્યો પ્રદેશ આપ સંઘને બંધનકર્તા ગણાવા જોઈએ. આ ચુંટણી ત્રણ ત્રણ
ને માર્ગદર્શક થઈ પડે છે. હિરસૂરિજી મહારાજને સમ્રાટ વર્ષે થવી જોઈએ. આવી રીતનું જે બે ધારણ ઘડાય તે અકબર કે જે તે સમયને હિંદને મહાન મેગલ સમ્રાટ પક્ષભેદને સ્થાન નહિ રહે અને આપણે ઉન્નતિમાં આગળ હતા તેમણે પોતાની રાજધાનીમાં પધારવાનું આમ ત્રણ વધી શકીશું.