________________
નો ઈતિહાસ રચાય છે. યુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
Reg. No. B. 2616.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૧ લું, ને અંક ૩૭ મે. (.
સંવત ૧૯૮૬ ના ભાદ્રપદ વદી ૭.
તા૦ ૧૫-૯-૩૦
છુટક નકલ ગા આને.
| જયવિજયજી તથા મુનિશ્રી માણેકમુનીજી વગેરેએ પ્રસંગચિત
વિવેચન કર્યા હતાં ત્યારબાદ શ્રી વીર ઘમ વ્યાયામ મંદિર સંવત્સરી મહોત્સવ.
સ્થાપવાનું જાહેર થતાં એક ફંડ શરૂ કરવામાં આવ્યું હતું.
જેમાં સારી રકમ ભરાઈ હતી. સુરતના જેનોમાં અપુર્વ ઉત્સાહ
આ પ્રસંગને લઈને શહેરના તમામ જન મંદીરેમાં આંગી કરાવવામાં આવી હતી. અને ખાસ કરી નવાપુરાના
દેરાસરમાં મહેટા ઠાઠથી આંગી અને પૂજા પ્રભાવના કરવામાં સુરત, તા. ૭-૯-૧૯૩૦.
આવી હતી. આજ રોજ સ્વ. જગવિખ્યાત ધમાચાર્ય શ્રી વિજય ધર્મસુરીજી એ એમ. એ. એસ. બી. એચ. એમ. એસ. આઇ. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ-પાલીતાણા એચ. એમ. જી. એ. એસ. ની જયન્તિ ઉત્સવને લઈને જન ઉપાશ્રયથી એક સરઘસ સવારે આઠ વાગે નીકળ્યું હતું.
તાકીદની ખબર-એક ઓફર, નવાપુરાને ઉપાશ્રય અને આજુબાજુના રસ્તા સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. જેમાં પ્રેરણાત્મક મુદ્રાલેખે ખાસ
ગુરૂકુળના સં. ૧૯૮૫ ના રીપોર્ટના છેલા ટાઇટલ પેજે ધ્યાન ખેંચતા હતા. સરઘસની મોખરે જૈનશાસન જયવંતુ
જે નવા મોટા મકાનને ફેટો આપેલ છે. તે મકાન અંગે વર્તે. એ લેખ હતે. બાલસેવક અને સીટી વેલરીઅરોરનું
કમીટીની ઇચ્છા હતી કે રૂ. ૨૧૦૦૦) એકવીશ હજાર આપબેંડ સરઘસની શોભામાં અપુર્વ વૃદ્ધિ કરતું હતું. રાષ્ટ્રધ્વજ
અને નારનું નામ તે મકાનને આપવું. આ માટે શ્રીમાનોને હરેક અને પુલથી સુંદર શણગારેલી મેટરમાં શ્રી વિજયધર્મ વખત વન તા ૫ણ કરેલ છે. સુરીજીનો ફોટો મુકેલ હતો અને તેની પાછળ બહેને મધુર આ માટે એક સંગ્રહસ્થ તરફથી રૂ. ૧૨૫૦૦ બાર કઠે પ્રસંગચિત ગીત ગાતા ગાતી ચાલતી હતી.
હજાર અને પાંચસોની રકમ તે જણાવે તે નામ તે મકાનને સરઘસમાં જન મુનિમહારાજે ઉપરાંત નગરશેઠ બાબુભાઈ આપવાની શરતે અને શયનગૃહની થેગ્ય સગવડ કરવા ઘારી સંઘપતિ શેઠ ગુલાબભાઈ, શેઠ દલીચંદ વીરચંદ, શેઠ રતનચંદ છે. તે થયેથી આવતા વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા હાલ રાયચંદ, શેઠ અમરચંદ ફકીરચંદ ઝવેરી, શેઠ રતનચંદ ૧૩૧ ની છે તે ૧૫૧ સુધીની વધારવા અને ધીમે ધીમે કસ્તુરચંદ ઝવેરી, શેઠ ડાહ્યાભાઈ ધનજીભાઈ, શેઠ છોટાલાલ સગવડ મુજબ ૨૦૦ વિદ્યાર્થી કરવાનું ધ્યેય રાખવાની ભલામણ ચીમનલાલ મુનસફ, શેઠ ફકીરચંદ ખીમચંદ જોગી વિગેરે સાથે આપવા ઈચ્છે છે. કમીટીની ઈચ્છા કરતાં રકમ કમી છે પ્રતિક્રિત જન ગ્રહસ્થા ઉપરાંત શ્રી. દયાશંકર શુકલ વગેરે પણ વિદ્યાર્થીના પ્રમાણમાં શયનગૃહની અડચણ હોવાથી જનેતર ગ્રહસ્થોની હાજરી તરી આવતી હતી. સરઘસ જુનું મકાન તાકીદે ઉતારી નવું કરવા જરૂર છે તેથી કમીટીને છાપરીઆ શેરી, હરિપુરા, વડાચાટા, ગોપીપુરા વગેરે આ ઓફર સ્વીકારવા જરૂર પડે તે દરમ્યાન આ રકમથી જેનોના મુખ્ય મુખ્ય લત્તાઓમાં કર્યું હતું. કેટલેક ઠેકાણે વધુ રકમ આપી તે મકાનને પિતાનું નામ આપવા ઇચ્છતા સાકરના પાણીથી કેટલાક ઉત્સાહી ભાઇઓએ સરઘસને સત્કાર શ્રીમાને સં. ૧૯૮૬ ના આસો સુદ ૧ સુધીમાં મુંબઈની હ. કર્યો હતો. નવાપુરા લટીયરઝેર, મહીધરપુરા લંદીઅરકાર એકીસે લેખિત ખબર આપવા તરદી લેવી. તેવા પત્રના અને વડાટા લંટીઅરકેરે સરઘસમાં સુંદર વ્યવસ્થા સાચવી અભાવે કમીટી ઉપર જણાવેલ ઓફરને સ્વીકાર કરવા ગ્ય પિતાને સેવાભાવ બતાવ્યો હતો. નવાપુરામાં સરઘસ પહોંચતાં નિર્ણય કરશે. ઉપાશ્રયમાં ભવ્ય મેલાવો કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ૧૨-૯-૩૦
લી. સેવકે. . મંગલાચરણ થઈ રહ્યા બાદ રા. દયાશંકર શુકલે, મુનિશ્રી પાયધૂની-મુંબાઈ
ઓ, સેક્રેટરીએ.